- સ્પેશિયલ ફિચર્સ
Dog lovers: હવે તમે આ 23 બ્રીડના ડૉગ તમારા ઘરે નહીં પાળી શકો, ને જો પાળ્યા હોય તો…
નવી દિલ્હી: રખડતા શ્વાનની સાથે સાથે પાલતુ શ્વાન દ્વારા પણ હુમલાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને પિટબુલ ટેરિયર, અમેરિકન બુલડોગ, રોટવેઇલર અને માસ્ટિફ સહિત 23 જાતિના આક્રમક કૂતરાઓના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યો…
- નેશનલ
Bihar: સત્તાનો મદ તો જૂઓ, પ્રોફેસરે ભેટવાની કોશિશ કરી તો પ્રધાને કર્યો આવો વ્યવહાર
Loksabha elections આજકાલમાં જાહેર થાય તેવી સંભાવના છે. એક વાર ઉમેદવારી નક્કી થઈ એટલે ગામ હોય કે શહેર દરેક પક્ષના નેતાઓ હાથ જોડીને તમારી પાસે આવશે અને તમે જાણે ભગવાન હો તે રીતે તમારી સાથે વર્તન કરશે. પણ જેવી ચૂંટણી…
- આમચી મુંબઈ
હવે ‘મરાઠી’માં જ દસ્તાવેજો! ટેક્સી અને રિક્ષા ડ્રાઇવર્સ માટે મહત્ત્વની News
મુંબઈ: દેશમાં લોકસભા અને મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે દરેક પાર્ટી પોતાના મતદારોને રિઝવવાના પ્રયાસો કરી રહી છે, જેમાં મહારાષ્ટ્રમાં સત્તાધારી પાર્ટી (શિંદે-ફડણવીસ-પવાર) પણ એ જ રસ્તે છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા પહેલા મહારાષ્ટ્ર સરકાર પણ મરાઠી મતદારોને રિઝવવામાં વ્યસ્ત છે,…
- નેશનલ
આવતીકાલથી આ ચાર રાશિના જાતકોનો શરૂ થઈ રહ્યો છે Golden Time, જોઈ લો તમારી રાશિ તો નથી ને?
જ્યોતિષ શાસ્ત્રમાં દરેક ગ્રહની ચાલ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે અને આ ચાલની દરેક રાશિના જાતકો પર સારી-નરસી અસર જોવા મળે છે. આજે અમે અહીં તમને આવા જ એક ગોચર વિશે જણાવવા જઈ રહ્યા છીએ. ગ્રહોના રાજકુમાર બુધ હાલમાં…
- નેશનલ
ગંદી અને અશ્લીલ સામગ્રી પીરસતા 18 પ્લેટફોર્મ પર કેન્દ્ર સરકારની કાતર
નવી દિલ્હી: ઈન્ટરનેટ પર અશ્લીલ સામગ્રી પીરસતા પ્લેટફોર્મ્સ સામે મોટી કાર્યવાહી કરતા કેન્દ્ર સરકારે આવા 18 OTT પ્લેટફોર્મને તાત્કાલિક અસરથી બ્લોક કરી દીધા છે. ગુરુવારે માહિતી અને પ્રસારણ મંત્રાલયના એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતમાં 19 વેબસાઇટ્સ, 10…
- સ્પેશિયલ ફિચર્સ
આ લોકોએ ભૂલથી પણ નારિયેળ પાણી ન પીવું જોઈએ
નારિયેળ પાણી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને શરીરમાં ઇલેક્ટ્રોલાઇટ સંતુલન જાળવવામાં પણ મદદ કરે છે. તેમાં વિટામિન સી, વિટામિન ઇ, આયર્ન, કેલ્શિયમ, પોટેશિયમ, મેગ્નેશિયમ કોપર અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય…
- મનોરંજન
Sushantsingh Rajputની બહેને PM Modiને કરી આ અપીલ
નવી દિલ્હીઃ મારા ભાઈના મૃત્યુને 45 મહિના વીતી ગયા, અમે હજુ જવાબો શોધી રહ્યા છીએ. આ શબ્દો છે એક બહેનના જેનો 34 વર્ષનો ભાઈ રહસ્યમય સંજોગોમાં મૃત્યુ પામ્યો હતો. જોકે તેના મૃત્યુ વિશેના સવાલોના જવાબો માત્ર એક પરિવાર નહી આખો…
- આમચી મુંબઈ
શરદ પવારની તસવીરના ઉપયોગ મુદ્દે સુપ્રીમ કોર્ટે અજિત પવાર જૂથની લગાવી ફટકાર, જાણો શું કહ્યું?
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે એનસીપીના ચિન્હના વિવાદ મુદ્દે સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે અજિત પવારના જૂથ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી શરદ પવારની તસવીર અને નામનો ઉપયોગ નહીં કરવાનો આદેશ આપ્યો હતો.રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (NCP)ના અજિત પવાર અને શરદ…
- આપણું ગુજરાત
ભાજપના આવાસ કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન ખુલ્લું પડ્યું
પ્રદ્યુમ્ન પાર્ક પાસે ગેરકાયદે ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાની ધંધો ખોલી નાખ્યો હતો. સરકારી જમીન ઉપર કબજો કરી કવાભાઈ ધનપતિ બની ગયા છે. સરકારી જમીન ઉપર 100 ઓરડીઓ બનાવી ભાડે આપી દીધી છે. પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપવાની…
- નેશનલ
જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર નિમાયા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ IAS અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કૉંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના નેતા અધીર…