- નેશનલ
ફરી એક વાર મમતા બેનરજી અકસ્માતનો બન્યા ભોગ, સોશિયલ મીડિયા પર કરી જાણ
કોલકત્તા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ફરી એક વખત ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતની જાણ કરવામાં આવી હતી…
- નેશનલ
ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની ચૂંટણી પંચના નવા કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે તેના સંબંધમાં રાતના કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આ બે નામ પર મહોર…
- મનોરંજન
સિંગલ મધર સાથે રહેવાના અનુભવને લઈને Sara Ali Khanએ આ શું કહ્યું?
Sara Ali Khanએ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે અને તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં…
- નેશનલ
PayTMનો ઉપયોગ કરનારા માટે રાહતના સમાચાર: આ ચાર બૅંકો સાથે થયા કરાર…
નવી દિલ્હી: પેટીએમ દ્વારા સ્ટેટ બૅંક ઑફ ઇન્ડિયા(એસબીઆઇ) સહિત ચાર બૅંક સાથે કરાર કરવામાં આવ્યા છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઑફ ઇન્ડિયા(એનપીસીઆઇ) દ્વારા મલ્ટી બૅંક મોડેલ અંતર્ગત થર્ડ પાર્ટી એપ્લિકેશન પ્રોવાઇડર(ટીપીએપી)ના રૂપમાં યુપીઆઇમાં ભાગ લેવા માટે વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડને મંજૂરી…
- નેશનલ
Indian Railwayએ પ્રવાસીઓને રિફંડને લઈને આપ્યા Good News…
ભારતીય રેલવેએ દુનિયાનું સૌથી વિશાળ અને આટાપાટાવાળું નેટવર્ક છે. દરરોજ અહીં હજારો-લાખોની સંખ્યામાં ટ્રેનો દોડાવવામાં આવે છે અને હવે Indian Railway દ્વારા પ્રવાસીઓને ગુડ ન્યૂઝ આપવામાં આવ્યા છે. આ ન્યુઝ ટિકિટ કેન્સલેશન અને રિફંડ સંબંધિત છે.મળી રહેલી માહિતી અનુસાર ટિકિટ…
- આમચી મુંબઈ
સંભાળજો મુંબઈગરા! મુંબઈમાં ૨૪ એપ્રિલ સુધી રહેશે આટલા ટકા પાણીકાપ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાંડુપ વોટર ફિલ્ટરેશન પ્લાન્ટમાં ઈન્સ્પેકશનનું કામ BMCના પાણીપુરવઠા ખાતા દ્વારા હાથ ધરવામાં આવવાનું છે. તેથી ૨૪ એપ્રિલ, ૨૦૨૪ સુધી મુંબઈમાં પાણીપુરવઠામાં પાંચ ટકા કાપ મૂકવામાં આવ્યો છે.ભાંડુપ કૉમ્પ્લેક્સમાં વોટર ફિલ્ટરેશન (જળશુદ્ધીકરણ કેન્દ્ર) પ્લાન્ટમાંથી મુંબઈના મોટાભાગના વિસ્તારોમાં પાણીપુરુઠો…
- મનોરંજન
શાપિત છે બોલીવૂડની આ બ્યુટીફૂલ એક્ટ્રેસ? જાણો એક્ટ્રેસે શું કહ્યું ઈન્ટરવ્યુમાં….
Aishwarya Rai Bachchan છેલ્લાં કેટલાક સમયથી પોતાની પર્સનલ લાઈફ કરતાં પ્રોફેશનલ લાઈફને લઈને ખૂબ જ ચર્ચામાં રહે છે અને એમાં પણ ખાસ કરીને Bachchan’s સાથેના તેના સંબંધોને કારણે તે દર બીજા દિવસે ટોક ઓફ ધ ટાઉન બની રહી છે.ઈન્ડસ્ટ્રીમાં અને…
- નેશનલ
રામ ગોપાલ વર્માની રાજકારણમાં એન્ટ્રીઃ આ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત
પીઠાપુરમ: રામ ગોપાલ વર્મા પોતાની જુદી જ શૈલીની ફિલ્મો માટે જાણીતા છે અને સરકાર તેમ જ રંગીલા જેવી ફિલ્મોએે પણ ફિલ્મી જગતમાં જુદો જ ચિલો ચિતર્યો હતો. જોકે, ફિલ્મી દુનિયામાં પોતાનો ડંકો વગાડનારા રામગોપાલ વર્મા હવે રાજકારણના ક્ષેત્રમાં પોતાનો ડંકો…
- આમચી મુંબઈ
Maratha Reservation: શિંદે કમિટીને ૩૦ એપ્રિલ સુધી એક્સટેન્શન
મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે મરાઠા સમુદાયના કુણબી રેકોર્ડની તપાસ માટે ગયા વર્ષે રચાયેલી સંદીપ શિંદે સમિતિને ૩૦ એપ્રિલ સુધી લંબાવી દીધી છે. આ સમિતિનું ગઠન ૭ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ કરવામાં આવ્યું હતું.મરાઠાઓને કુણબી જાતિ પ્રમાણપત્ર આપવામાં આવે એવી (જેથી તેઓ ઓબીસી…