- રાશિફળ

આજનું રાશિફળ (15-03-24): મિથુન, કન્યા અને કુંભ રાશિના લોકોના કરિયરમાં આવશે પરિવર્તન…
મેષ રાશિના લોકો માટે આજનો દિવસ ખર્ચથી ભરપૂર રહેવાનો છે. આજે તમે તમારી જાત માટે કોઈ મોંઘી વસ્તુ ખરીદી શકો છો. આજે તમે વૈભવી જીવન જીવી રહ્યા છે. આ માટે તમારે તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોને પણ ઝડપી બનાવવા પડશે.…
- ટોપ ન્યૂઝ

ચૂંટણી પહેલાં સરકારે ભર્યું મોટું પગલું, પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડતા વાહનચાલકોને રાહત
નવી દિલ્હી: લોકસભાની ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં કેન્દ્ર સરકારે ઇંધણના ભાવ ઘટાડીને સૌને ચોંકાવ્યા છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો કરીને વાહનચાલકોને રાહત આપી છે. ઇંધણના ભાવ ઘટાડયા છે, જે 15મી માર્ચે સવારથી અમલી બનશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. પેટ્રોલના…
- મનોરંજન

દીકરી સાથે પ્રિયંકા ચોપરા પહોંચી મુંબઈ, એરપોર્ટ પર આ લૂકમાં જોવા મળી
મુંબઈ: બોલીવૂડ અને હોલીવૂડમાં નામ કમાવનારી દેસી ગર્લ હંમેશાં ચર્ચામાં રહે છે, જેમાં તાજેતરમાં દીકરી સાથે મુંબઈ એરપોર્ટ પર જોવા મળી હતી. નીક જોનાસ સાથે લગ્નગાંઠે બંધાયા બાદ આમ તો પ્રિયંકા ચોપરા વધુ સમય વિદેશમાં જ હોય છે, પણ પોતાના…
- નેશનલ

સુપ્રીમ કોર્ટની ફટકાર પછી ચૂંટણી પંચે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી જાહેર કરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના આદેશ પછી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ ઈલેક્ટોરલ બોન્ડનો ડેટા ચૂંટણી પંચને સોંપી દીધો છે. હવે ચૂંટણી પંચે એસબીઆઈ પાસેથી ઈલેક્ટોરલ બોન્ડ સંબંધિત પોતાની જાણકારી વેબસાઈટ પર અપલોડ પણ કરતા ખળભળાટ મચી ગયો છે.ભારતીય સ્ટેટ બેંક ઓફ…
- આમચી મુંબઈ

અજિત દાદાથી પંગો પડ્યો ભારે? વિજય શિવતારેએ સાત કલાક શિંદેની રાહ જોઇ
મુંબઈ: એકનાથ શિંદે જૂથના નેતા નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર વિરુદ્ધ નિવેદનો આપી રહ્યા છે અને બારામતી લોકસભા બેઠક ઉપર લડવાનો તેમને પડકાર ફેંકી રહ્યા છે. જોકે, મહાયુતિમાં એકનાથ શિંદે અને અજિત પવાર બંને ભાજપ સાથે હોઇ શિવતારેની આ નિવેદનબાજી…
- નેશનલ

ફરી એક વાર મમતા બેનરજી અકસ્માતનો બન્યા ભોગ, સોશિયલ મીડિયા પર કરી જાણ
કોલકત્તા: પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનર્જીને ફરી એક વખત ગંભીર અકસ્માતનો ભોગ બન્યા હોવાની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ બાબતની જાણ કરવામાં આવી હતી…
- નેશનલ

ચૂંટણી પંચના નવા કમિશનરની નિમણૂક મુદ્દે જાહેરનામું બહાર પાડ્યું
નવી દિલ્હીઃ ભૂતપૂર્વ બ્યુરોક્રેટ્સ સુખબીર સિંહ સંધુ અને જ્ઞાનેશ કુમારની ચૂંટણી પંચના નવા કમિશનર તરીકે વરણી કરવામાં આવી છે, જ્યારે તેના સંબંધમાં રાતના કેન્દ્ર સરકારે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતા હેઠળ આ બે નામ પર મહોર…
- મનોરંજન

સિંગલ મધર સાથે રહેવાના અનુભવને લઈને Sara Ali Khanએ આ શું કહ્યું?
Sara Ali Khanએ ખૂબ જ ઓછા સમયમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. સારા અલી ખાન સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી છે અને તે પ્રોફેશનલ અને પર્સનલ લાઈફને કારણે અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે. હાલમાં…









