- નેશનલ
એપ્રિલ મહિનામાં બેંકોના કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
માર્ચ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એપ્રિલ, 2024માં વિવિધ ઝોનમાં કૂલ 14 દિવસની રજા આવશે. જોકે, હવે તો સમય બદલાયો છે અને લોકો બેંક સંબંધિત અનેક કામ ઓનલાઈન…
- આમચી મુંબઈ
માલવણી ગટર દુર્ઘટનામાં ત્રીજો શ્રમિક પણ મૃત્યુ પામ્યો
મુંબઈઃ મલાડમાં અંડર ગ્રાઉન્ડ ગટરમાં ત્રણ શ્રમિકો પડી જતા દુર્ઘટના સર્જાય હતી. જેમાં શનિવારના રોજ મૃત્યુઆંક વધીને ત્રણ થવા પામ્યો છે.પ્રથમ ગુરુવારની સાંજે બનેલી ઘટનામાં 15 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ ગટરમાં પડી જવાથી બે લોકોના મૃત્યુ સર્જાયા હતા. ફાયર બ્રિગેડના…
- નેશનલ
દિલ્હી, બંગાળમાં રાજકારણીઓ પર ઈન્કમટેક્સના દરોડા
નવી દિલ્હી: આવકવેરા ખાતા (આઈટી) દ્વારા શનિવારે દિલ્હી અને બંગાળમાં કેટલાક રાજકારણીઓના સ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.રાજધાની દિલ્હીમાં આવકવેરા ખાતાએ આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય ગુલાબ સિંહ યાદવ અને અન્ય કેટલાક રાજકારણીઓના ઘર અને અન્ય કેટલાક સ્થળો પર…
- આપણું ગુજરાત
જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર બાદ ગુજરાત લોકસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે. જો કે તેમાં પણ આંતરિક ખટરાગ સામે આવ્યો છે. બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો જાહેર કરાયા બાદ પાર્ટીના સ્થાનિક…
- રાશિફળ
આ પાંચ રાશિના લોકો માટે Holiનો તહેવાર બનશે Happy Happy… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આ વર્ષે હોળીનો 25મી માર્ચના દિવસે ઉજવવામાં આવશે અને એની સાથે સાથે જ આ તહેવાર પાંચ રાશિના જાતકો માટે ખુશીઓનો સંદેશો લઈને આવી રહ્યો છે. હોળીના વિવિધ રંગોની જેમ જ આ રાશિના જાતકોનું જીવન પણ કલરફૂલ થઈ જશે. એમાં પણ…
- નેશનલ
Uttar Pradeshમાં ફરી બે બાળકોનો મોતઃ માસૂમ બાળકીઓનો અક્સમાત કે પછી હત્યા?
ઔરૈયા: Uttar Pradeshના બદાયુંમાં બે બાળકોની નિર્મમ હત્યાની ઘટના હજુ તાજી જ છે ત્યાં ફરી બે બાળકીના મોતની ઘટના બહાર આવી છે. અહીંના ઔરૈયામાં તળાવમાંથી બે બાળકીના મૃતદેહ મળ્યા છે.ઉત્તર પ્રદેશના ઔરૈયામાં બે બાળકીઓના મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો…
- આમચી મુંબઈ
મુંબઈમાં મિયાવાકી ફોરેસ્ટની દયનીય સ્થિતિ, આરટીઆઈમાં થયો ચોંકાવનારો ખુલાસો
મુંબઈઃ એક બાજુ મુંબઈ પર્યાવરણની નબળી પરિસ્થિતિ સામે ઝઝુમી રહ્યું છે, ત્યા હાલમાં જ આવેલા વોચડોગ ફાઉન્ડેશનના ખુલાસામાં શહેરભરમાં મિયાવાકી વૃક્ષોના ટ્રાન્સપ્લાન્ટની નિષ્ફળતાની માહિતી પ્રકાશમાં આવી છે. ટ્રાન્સપ્લાન્ટેશન માટે કરવામાં આવેલા મુંબઈ વોર્ડના કાર્યોની સચ્ચાઈ સામે આવી છે, જેમાં 6043માંથી…
- નેશનલ
બ્રેકિંગ: લીકર કેસમાં ઈડીએ કેજરીવાલની કરી ધરપકડ
નવી દિલ્હીઃ લીકર કેસમાં કથિત સંડોવણી બદલ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની બે કલાક પછી ધરપકડ કરી હતી.દિલ્હીમાં કથિત લીકર કેસમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરવાલની ધરપકડ કરવામાં આવ્યા પછી આમ આદમી પાર્ટીના હજારો કાર્યકર્તાઓએ વિરોધ કર્યો…
- IPL 2024
આઇપીએલના ટાઇટલ માટે કોણ ફેવરિટ?
ચેન્નઈ: ચેન્નઈ સુપર કિંગ્સ આ વર્ષની આઇપીએલ જીતવા પણ ફેવરિટ છે. એવું થશે તો ધોનીને તેની સંભવત અંતિમ આઇપીએલમાં પણ ટ્રોફીની ભેટ તેના સાથીઓ અપાવશે. નવા કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડના માથે ટાઇટલ-વિજયની મોટી જવાબદારી છે.હાર્દિક પંડ્યા મુંબઈનો નવો કૅપ્ટન બન્યો છે…