- સ્પોર્ટસ

ટેસ્ટના સાથીઓ યશસ્વી અને પડિક્કલ હવે જયપુરમાં આમનેસામને
જયપુર: પંદર દિવસ પહેલાં ટૉપ-ઑડર્ર્રના બૅટર્સ યશસ્વી જયસ્વાલ અને દેવદત્ત પડિક્કલે ધરમશાલામાં હાફ સેન્ચુરી ફટકારીને ભારતને ઇંગ્લૅન્ડ સામેની છેલ્લી ટેસ્ટ જિતાડવામાં મહત્ત્વના યોગદાન આપ્યા હતા, પરંતુ રવિવારે (બપોરે 3.30 વાગ્યાથી) તેઓ જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આમનેસામને રમશે. યશસ્વી રાજસ્થાન…
- નેશનલ

ઈલેક્ટોરલ બોન્ડ ‘કૌભાંડ’ની તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની SIT દ્વારા થાય: કોંગ્રેસ
કોંગ્રેસ ઈલેક્ટોરલ બોન્ડ મામલે કેન્દ્રની મોદી સરકાર ચારેબાજુથી ઘેરાઈ છે. આજે કોંગ્રેસે પણ આ મુદ્દે સરકાર પર આકરા પ્રહારો કરી રહી છે. હવે કોંગ્રેસે પાર્ટીએ સુપ્રીમ કોર્ટની દેખરેખ હેઠળની SIT દ્વારા ચૂંટણી બોન્ડ યોજનાની તપાસની માંગ કરી છે. એક પ્રેસ…
- રાશિફળ

31મી માર્ચના સર્જાઈ રહ્યો છે માલવ્ય રાજયોગ, આ ત્રણ રાશિના જાતકોના અચ્છે દિનની થશે શરૂઆત…
ગ્રહોની ચાલ પરિવર્તનની તમામ રાશિના જાતકો પર સારી નરસી અસર જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમય પર પોતાની ચાલ બદલે છે અને આવા જ એક ગોચર વિશે આજે આપણે વાત કરવાના છીએ. ગ્રહોના…
- IPL 2024

18.50 કરોડ રૂપિયાવાળા સૅમ કરૅને પંજાબને જિતાડ્યું
મુલ્લાનપુર: પંજાબ કિંગ્સે શનિવારે મોહાલી નજીકના મુલ્લાનપુરમાં આઇપીએલની 17મી સીઝનની બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સને ચાર બૉલ બાકી રાખીને ચાર વિકેટના માર્જિનથી હરાવીને વિજયી શરૂઆત કરી હતી. દિલ્હીના કૅપ્ટન રિષભ પંત (13 બૉલમાં 18 રન) માટે કમબૅક હતાશાભર્યું રહ્યું હતું.‘સડ્ડા અખાડા’…
- નેશનલ

એપ્રિલ મહિનામાં બેંકોના કામ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લો…
માર્ચ મહિનો પૂરો થવા આવી રહ્યો છે અને ટૂંક સમયમાં જ એપ્રિલ મહિનો શરૂ થવા જઈ રહ્યો છે. એપ્રિલ, 2024માં વિવિધ ઝોનમાં કૂલ 14 દિવસની રજા આવશે. જોકે, હવે તો સમય બદલાયો છે અને લોકો બેંક સંબંધિત અનેક કામ ઓનલાઈન…
- આમચી મુંબઈ

માલવણી ગટર દુર્ઘટનામાં ત્રીજો શ્રમિક પણ મૃત્યુ પામ્યો
મુંબઈઃ મલાડમાં અંડર ગ્રાઉન્ડ ગટરમાં ત્રણ શ્રમિકો પડી જતા દુર્ઘટના સર્જાય હતી. જેમાં શનિવારના રોજ મૃત્યુઆંક વધીને ત્રણ થવા પામ્યો છે.પ્રથમ ગુરુવારની સાંજે બનેલી ઘટનામાં 15 ફૂટ ઉંડી અંડર ગ્રાઉન્ડ ગટરમાં પડી જવાથી બે લોકોના મૃત્યુ સર્જાયા હતા. ફાયર બ્રિગેડના…
- નેશનલ

દિલ્હી, બંગાળમાં રાજકારણીઓ પર ઈન્કમટેક્સના દરોડા
નવી દિલ્હી: આવકવેરા ખાતા (આઈટી) દ્વારા શનિવારે દિલ્હી અને બંગાળમાં કેટલાક રાજકારણીઓના સ્થાનો પર તપાસ હાથ ધરવામાં આવી હતી.રાજધાની દિલ્હીમાં આવકવેરા ખાતાએ આમ આદમી પાર્ટી (આપ)ના વિધાનસભ્ય ગુલાબ સિંહ યાદવ અને અન્ય કેટલાક રાજકારણીઓના ઘર અને અન્ય કેટલાક સ્થળો પર…
- આપણું ગુજરાત

જામનગર લોકસભા સીટ: ભાજપના પૂનમબેન માડમ અને કોંગ્રેસના જે.પી.મારવીયા વચ્ચે સીધો મુકાબલો
લોકસભાની ચૂંટણી જાહેર થઈ ત્યાર બાદ ગુજરાત લોકસભાની સીટો માટે ભાજપ અને કોંગ્રેસે તેના ઉમેદવારો મેદાનમાં ઉતારવાનું શરૂ કર્યું છે. જો કે તેમાં પણ આંતરિક ખટરાગ સામે આવ્યો છે. બંને પક્ષો ભાજપ અને કોંગ્રેસમાં ઉમેદવારો જાહેર કરાયા બાદ પાર્ટીના સ્થાનિક…
- રાશિફળ

આ પાંચ રાશિના લોકો માટે Holiનો તહેવાર બનશે Happy Happy… જોઈ લો તમારી રાશિ તો નથી ને?
આ વર્ષે હોળીનો 25મી માર્ચના દિવસે ઉજવવામાં આવશે અને એની સાથે સાથે જ આ તહેવાર પાંચ રાશિના જાતકો માટે ખુશીઓનો સંદેશો લઈને આવી રહ્યો છે. હોળીના વિવિધ રંગોની જેમ જ આ રાશિના જાતકોનું જીવન પણ કલરફૂલ થઈ જશે. એમાં પણ…








