- નેશનલ
आनंदा चा शिधाમાં Whisky And Beer આપીશ, ઉમેદવારે આપ્યું વોટર્સને અજબ આશ્વાસન…
રાજ્યમાં હાલમાં લોકસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઈ ગયું છે અને રાજકીય પક્ષો એડી ચોટ્ટીનું જોર લગાવી રહ્યા છે. 19મી એપ્રિલના મહારાષ્ટ્રમાં પહેલાં તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે અને ઉમેદવારો પ્રચારમાં પોતાનું પૂરું જોર લગાવી રહ્યા છે. દરમિયાન ચંદ્રપુરનાં એક મહિલા…
- આમચી મુંબઈ
મોનો રેલના પ્રવાસીઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, નવી રેકની મુંબઈમાં એન્ટ્રી
મુંબઈ: મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપમેન્ટ ઓથોરિટી (એમએમઆરડીએ) દ્વારા મુંબઈમાં ચેમ્બુરથી સંત ગાડગે મહારાજ ચોક સુધી મોનોરેલની સેવાને શરૂ કરવામાં આવી હતી, પણ આ માર્ગમાં મોનો રેલની સર્વિસ ઓછી હોવાને કારણે લોકોએ તેને નાપસંદ કરી હતી. નવી રેક મુંબઈમાં એન્ટ્રી થવાથી…
- નેશનલ
કોંગ્રેસને નવી ટેક્સ નોટિસ મળી, ITએ હવે રૂ. 3,567 કરોડ ક્લિયર કરવા કહ્યું
કોંગ્રેસ પાર્ટીને આવકવેરા વિભાગ તરફથી ₹ 1745 કરોડથી વધુની કરની માંગ સાથે નવી નોટિસ મળી છે. ડિપાર્ટમેન્ટે પાર્ટી પાસેથી ₹ 1823 કરોડથી વધુ ટેક્સની માંગણી કર્યાના દિવસો બાદ આ બન્યું છે. શુક્રવારે, કોંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે તેને…
- રાશિફળ
50 વર્ષ બાદ શુક્ર અને રાહુની યુતિ બનાવશે આ રાશિના માલામાલ…
જયોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું એક આગવું મહત્વ જણાવવામાં આવ્યું છે અને ઘણી વખત આ ગ્રહો એકબીજા સાથે યુતિ કરીને શુભાશુભ યોગ બનાવે છે. જેની તમામ રાશિ પર સારી નરસી અસર જોવા મળે છે. આજે એટકે કે 31મી માર્ચના દિવસે ગ્રહોના સેનાપતિ…
- IPL 2024
અમદાવાદમાં હાઈ અલર્ટ, સનરાઇઝર્સની વિસ્ફોટક બૅટિંગથી સૌ કોઈ સાવધાન
અમદાવાદ: ગુજરાત ટાઇટન્સ (જીટી) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (એસઆરએચ) અત્યારે પૉઇન્ટ્સ-ટેબલમાં બે મૅચ, એક જીત, એક હાર, બે પૉઇન્ટની એકસરખી સ્થિતિમાં છે, પરંતુ બન્ને ટીમના હાઈએસ્ટ ટોટલ પર નજર કરીએ અને એસઆરએચ ટીમ હાલમાં જે જબરદસ્ત ફૉર્મમાં છે એ ધ્યાનમાં લઈએ…
- મનોરંજન
એક-બે નહીં પણ આ સુપરસ્ટારની 29 ફિલ્મો રિલીઝ પહેલાં જ બંધ થઈ ગઈ…
ફિલ્મો બને છે, રિલીઝ થાય છે અને દર્શકોના પ્રેમ અને અભિપ્રાયને કારણે જ ફિલ્મો સુપરહિટ કે ફ્લોપ થાય છે. પરંતુ કેટલીક ફિલ્મો એવી પણ હોય છે કે જે લખાય છે, એના માટે સ્ટાર કાસ્ટ પણ ફાઈનલ થાય છે. એટલું જ…
- IPL 2024
રાહુલે પંજાબ સામેની મૅચમાં કૅપ્ટન્સી કેમ પૂરનને સોંપી દીધી?
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સની અહીં પંજાબ કિંગ્સ સામેની મૅચ શરૂ થઈ એ પહેલાં લખનઊના કૅપ્ટન કેએલ રાહુલે આ મૅચ માટેની કૅપ્ટન્સી વેસ્ટ ઇન્ડિયન પ્લેયર નિકોલસ પૂરનને સોંપી દીધી હતી. રાહુલ આ મૅચમાં ઇમ્પૅક્ટ પ્લેયર તરીકે રમ્યો હતો, પરંતુ માત્ર 15…
- મહારાષ્ટ્ર
ભાજપ ઝૂંપડા હટાવીને રહેવાસીઓને મીઠાગરની જમીન પર લઈ જવાની યોજના ધરાવે છે: આદિત્ય ઠાકરે
મુંબઈ: શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ ભાજપ પર મુંબઈમાંથી ઝૂંપડા હટાવી દેવાનો અને તેના રહેવાસીઓને મીઠાગરની જમીન પર સ્થળાંતરિત કરવાનો ગંભીર આક્ષેેપ લગાવ્યો હતો.આદિત્ય ઠાકરેએ એક પત્રકાર પરિષદને સંબોધતાં તેમણે પિયુષ ગોયલે એક ઈન્ટરવ્યૂમાં કરેલી વાતનો સંદર્ભ પકડીને કહ્યું હતું…