- આમચી મુંબઈ
ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ નિમિત્તે મધ્ય, હાર્બર રેલવેમાં બ્લોક
મુંબઈ: ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતિ રવિવાર 14 એપ્રિલે ઉજવવામાં આવવાની છે. બાબાસાહેબને અભિવાદન કરવા મુંબઈની આસપાસથી હજારો લોકો મુંબઈમાં આવવાના છે, જોકે મુંબઈના મધ્ય રેલવે દ્વારા વિવિધ કામકાજ માટે બ્લોક લેવામાં આવવાનો છે, જેથી રવિવારે લોકલ ટ્રેનનો પ્રવાસ કરનાર…
- IPL 2024
આજે પંજાબ-રાજસ્થાન મૅચમાં મેઘરાજા મજા બગાડી શકે
મુલ્લાનપુર: પંજાબના મોહાલી શહેર નજીકના મુલ્લાનપુરમાં આજે પંજાબ કિંગ્સ અને રાજસ્થાન રૉયલ્સ વચ્ચે મૅચ છે. પંજાબની ટીમ માટે આ હોમ-ગ્રાઉન્ડ હોવાથી શિખર ધવન ઍન્ડ કંપની શરૂઆતથી જ સંજુ સૅમસનની ટીમ પર હાવી થવા કોઈ કસર નહીં છોડે. બીજી તરફ, રાજસ્થાનની…
- રાશિફળ
આ રાશિના જાતકોનું ભાગ્ય ચમકાવશે માતા ચંદ્રઘટા, થશે ઘણો ફાયદો, જાણો 11 એપ્રિલનું રાશિફળ
આજે તમારા પ્રેમના પ્રશ્નો અને ઑફિસની સમસ્યાઓને ધ્યાનથી સંભાળો. તમારી ઉત્પાદકતા પર ધ્યાન કેન્દ્રિત કરો. એ પણ સુનિશ્ચિત કરો કે તમે આજે તમારા પૈસાનું સમજદારીપૂર્વક સંચાલન કરો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દરેક સંબંધને સમયાંતરે પડકારોનો સામનો કરવો પડે છે…
- આપણું ગુજરાત
શંકરસિંહ વાઘેલાએ BAPના નેતા છોટુભાઈ વસાવા સાથે મુલાકાત કરતા અટકળોનું બજાર ગરમ
લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય પક્ષોના નેતાઓ તેમની ચૂંટણી રણનિતી તૈયાર કરવામાં લાગ્યા છે. ગુજરાતના રાજકારણના બે દિગ્ગજ નેતાઓ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અને છોટુ વસાવા વચ્ચે મુલાકાત થતા રાજકારણ ગરમાયું છે. આ બે કદાવાર નેતાઓની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અટકળોનું…
- આપણું ગુજરાત
અનિયમિત કર્મચારીને અપાયેલી શો-કોઝ નોટિસને આપઘાત દુષ્પ્રેરણાનો ગુનો ન ગણી શકાય: ગુજરાત HC
ફરજ પર હાજર ન રહેતા અનિયમિત સરકારી કર્મચાારીઓની આંખ ખોલી નાખતો ચુકાદો ગુજરાત હાઈકોર્ટે આપ્યો છે. આવા બેજવાબદાર કર્મચારીને શો-કોઝ નોટિસ આપવાનો હક તેના ઉપરી અધિકારીને છે. બાલાસિનોર મામલતદાર કચેરીમાં કામ કરતી એક વ્યક્તિ નોકરીમાં સતત અનિયમિત હોવાથી મામલતદારે તેની…
- IPL 2024
રિષભ પંતને શું રમ્યા વગર શેનો ફાયદો થયો?
નવી દિલ્હી: રિષભ પંત કાર-અકસ્માત બાદ 16 મહિને પાછો રમવા આવ્યો છે, આઇપીએલની બે મૅચમાં તે પોતાના બોલર્સ પાસે નિર્ધારિત સમયમાં 20 ઓવર પૂરી ન કરાવી શક્યો એ બદલ તેને કુલ 36 લાખ રૂપિયાનો દંડ થયો છે અને હવે એક…
- IPL 2024
હૈદરાબાદને જિતાડનાર નીતિશ રેડ્ડીની સર્વત્ર વાહ…વાહ: આ યુવાન ઑલરાઉન્ડરનું અંગત જાણવા જેવું છે
મુલ્લાનપુર: સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ 277/3નો સ્કોર નોંધાવનારી ટીમ છે અને એની પાસે અનેક સ્ટાર બૅટર્સ છે. જોકે મંગળવારે પંજાબ કિંગ્સ સામે આ ટીમની હાલત કફોડી હતી. પંજાબે બૅટિંગ આપ્યા પછી હૈદરાબાદની ટીમે 27મા રને બે ટ્રેવિસ…
- મનોરંજન
જાણો ‘લિવ-ઈન રિલેશનશિપ’ અંગે ઝીનત અમાને શું આપી સલાહ…
વિતેલા જમાનાની પીઢ અભિનેત્રી ઝીનત અમાન હિન્દી ફિલ્મ ઉદ્યોગની એક અવ્વલ દરજ્જાની અભિનેત્રી ગણાય છે. ઝીનત અમાન તેના સમયની સૌથી બોલ્ડ અભિનેત્રીઓમાં ગણાય છે. આજકાલ અભિનેત્રી સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે અને તેની પોસ્ટ્સ આજના સમયમાં પણ ચાહકોને…
- આપણું ગુજરાત
રાજકોટ સીટ પર પુરૂષોત્તમ રૂપાલા સામે ચૂંટણી લડવા પરેશ ધાનાણી થયા તૈયાર
રાજકોટ: કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકનાં ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલા સામે ક્ષત્રીય સમાજમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. આ રોષ શાંત પડવાનું નામ લેતો નથી ત્યારે રાજકોટ સીટ જીતવાની કોંગ્રેસની આશા જીવંત બની છે રૂપાલા સામેનો વિરોધ…
- ટોપ ન્યૂઝ
લોકસભા ચૂંટણીઃ ‘મહાયુતિ’માં ચોથા પક્ષની એન્ટ્રી, રાજ ઠાકરેએ બિનશરતી ટેકો જાહેર કર્યો
મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઇ ત્યારથી જ મહારાષ્ટ્રમાં મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે) મહાયુતિ (ભાજપ-શિવસેના-એનસીપી)માં સામેલ થશે કે નહીં તેની અટકળો ચાલી રહી હતી. જોકે, ગૂડી પડવા નિમિત્તે શિવાજી પાર્ક ખાતે મનસે પ્રમુખ રાજ ઠાકરે દ્વારા યોજવામાં આવેલી રેલીમાં રાજ ઠાકરેએ મહાયુતિને…