- સ્પોર્ટસ
વર્લ્ડ કપની ટીમના સિલેક્શનનું કાઉન્ટ-ડાઉન શરૂ: કોની સંભાવના છે, કોની ઓછી?
નવી દિલ્હી: જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં રમાનારા ટી-20 વર્લ્ડ કપ માટે ટીમ અનૌપચારિક રીતે નક્કી થઈ જ રહી હશે, પણ સત્તાવાર જાહેરાતને હજી થોડા દિવસ છે એટલે એમાં કોણ હશે અને કોણ નહીં હોય એના પર તર્ક-વિતર્કો ચાલી રહ્યા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
લોકસભા ચૂંટણીઃ 85 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો ઘરે બેસીને મતદાન કરી શકે પણ
મુંબઈ: ચૂંટણી પંચે આ વર્ષે પહેલાં દિવ્યાંગોને અને 85 વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકો માટે ઘરે બેસીને મતદાન કરી શકે એવો વિકલ્પ કરી આપ્યો છે. આવા મતદાતાઓનું સર્વેક્ષણ ચાલી રહ્યું છે. ઘરે મતદાન કરનારાઓ મતદાનના 10 દિવસ પહેલાં મતદાન કરી…
- આમચી મુંબઈ
જળગાંવની કેમિકલ ફેક્ટરીમાં આગઃ એકનું મોત અને અનેક દાઝ્યાં
મુંબઈ: મહારાષ્ટ્રના જળગાંવ શહેરમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભયાનક આગ લાગવાની ઘટના હતી તેમ જ આગને લીધે ફેક્ટરીના અંદર એક વ્યક્તિનું મૃત્યુ થયાની સાથે 22 લોકોનું ગંભીર જખમી થયા હોવાની માહિતી સામે આવી છે. ફેક્ટરીમાં લાગેલી આગ પર કાબૂ મેળવવા…
- સ્પોર્ટસ
વર્લ્ડ ચૅમ્પિયન સ્પિનરને બાંગલાદેશે વર્લ્ડ કપ સુધી બનાવ્યો સ્પિન-બોલિંગ કોચ
ઢાકા: જૂનમાં ટી-20 વર્લ્ડ કપ આવી રહ્યો છે એટલે મેદાન પરથી નિવૃત્તિ લઈને હવે મેદાનની બહાર રહીને હરીફ ટીમ પર અસર પાડનારાઓની બોલબાલા વધી ગઈ છે.પાકિસ્તાનનો ભૂતપૂર્વ લેગ-સ્પિનર મુશ્તાક અહમદ પોતાના દેશની ટીમને તેમ જ ઇંગ્લૅન્ડને સ્પિન બોલિંગ-કોચ તરીકે ઘણી…
- ઇન્ટરનેશનલ
વિરોધ વચ્ચે પણ બ્રિટનના સાંસદોએ ધૂમ્રપાન વિરોધી બિલને આપ્યું સમર્થન
લંડનઃ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકના મહત્વાકાંક્ષી ધૂમ્રપાન વિરોધી બિલને સંસદમાં પ્રારંભિક સફળતા મળી છે. મંગળવારે (16 એપ્રિલ) હાઉસ ઓફ કોમન્સમાં બિલની તરફેણમાં 383 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 67 વોટ પડ્યા હતા.આ બિલનો ઉદ્દેશ્ય યુવાઓને હંમેશા માટે ધૂમ્રપાન કરતા…
- આમચી મુંબઈ
મરાઠા અનામત વિરોધી અરજી કરનારાઓને વચગાળાનો હુકમ આપવાનો કોર્ટનો ઈનકાર
મુંબઈઃ મરાઠા સમુદાયને સરકારી નોકરી અને શિક્ષણમાં ૧૦ ટકા અનામત આપતા કાયદા પર વચગાળાનો સ્ટે આપવો કે કેમ તે અંગેની સુનાવણી મંગળવારે પૂર્ણ ન થતાં હાઇ કોર્ટની પૂર્ણ બેન્ચે અરજીઓની સુનાવણી ૧૩ જૂન સુધી મુલતવી રાખી હતી.અનામત વિરોધી અરજદારોને તાત્કાલિક…
- નેશનલ
ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બાંધીશું: મોદી
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રિપુરાના અગરતલામાં એક ચૂંટણી રેલીને સંબોધતાં એક મોટું વચન આપી દીધું હતું કે દેશમાં ગરીબો માટે ત્રણ કરોડ નવા ઘર બનાવવામાં આવશે. આનાથી ત્રિપુરાના લોકોને મોટો ફાયદો થશે. તેમણે એમ પણ કહ્યું હતું કે…
- IPL 2024
‘શાહરુખ સર સે મિલવાઓ, યાર’ એવું યશસ્વી બોલ્યો અને સપનું થયું સાકાર
કોલકાતા: ક્રિકેટ સહિતની રમતોના સ્ટાર્સ અને મનોરંજનની દુનિયાના સિતારાઓ સૌથી મોટા સેલિબ્રિટી તરીકે ઓળખાય છે. સામાન્ય જનતામાંથી જો કોઈ વ્યક્તિ કોઈ ફેમસ ક્રિકેટરને કે ઍક્ટર-ઍક્ટ્રેસને મળવા માગે તો તેણે લોઢાના ચણા ચાવવા પડે છે અને મોટા ભાગે એમાં તેમને સફળતા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતાને જાનથી મારી નાખવાની મળી ધમકી, પોલીસ હરકતમાં
મુંબઈ: એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી) શરદ પવાર જૂથના નેતા એકનાથ ખડસેને છોટા શકીલ ગેંગ તરફથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. આ ધમકી બાબતે એકનાથ ખડસેએ જળગાંવના મુક્તાઈનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ચાર જુદા જુદા મોબાઇલ નંબરથી ખડસેને ધમકીના…