- મનોરંજન

હનુમાન જયંતી પર બજરંગ બલીની ભક્તિમાં લીન થઈ TVની સીતા, પોસ્ટ કરી લખ્યું જય સિયારામ…
TV par સીતાની ભૂમિકા ભજવનાર દિપીકા ચિખલિયા આજે પણ દર્શકોના દિલ પર રાજ કરે છે અને આજે હનુમાન જયંતી પર એક્ટ્રેસ દિપીકા ચિખલિયા બજરંગ બલીની ભક્તિમાં લીન જોવા મળ્યા હતા. દિપીકા ખૂબ જ સ્પિરિચ્યુઅલ છે અને એ જગજાહેર વાત છે,…
- આમચી મુંબઈ

મુંબઈગરો બની રહ્યો છે ભૂલક્કડ, બનાવ્યો આ અનોખો રેકોર્ડ…
મુંબઈઃ મુંબઈ મેરી જાનના મુંબઈગરાઓએ એક વધુ રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. જોકે, મુંબઈગરાએ આ રેકોર્ડ કોઈ સારી બાબત માટે નહીં પણ પોતાની વસ્તુઓ ભૂલી જવાની આદતને કારણે બનાવ્યો છે. હાલમાં જ હાથ ધરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું…
- મનોરંજન

બૉલીવૂડમાં ડેબ્યું પહેલા કિયારા અડવાણી કરતી હતી આ કામ
મુંબઈ: કિયારા અડવાણી અભિનય અને તેની બ્યુટીને લીધે બૉલીવૂડની ટોચની અભિનેત્રીમાંથી એક છે. તાજેતરમાં કિયારાનો એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે જેમાં તેણે બૉલીવૂડમાં ડેબ્યું પહેલાના જીવન બાબતે વાત કરી હતી. કિયારાએ કહ્યું હતું કે ફિલ્મોમાં કામ કર્યા પહેલા તેણે…
- નેશનલ

Delhi liquor policy case: કેજરીવાલ અને કે. કવિતા જેલમાં જ રહેશે, કોર્ટે કસ્ટડી 14 દિવસ લંબાવી
નવી દિલ્હી: દિલ્હી લિકર પોલિસી(Delhi liquor policy) સંબંધિત કથિત મની લોન્ડરિંગ કોભાંડ કેસમાં આરોપી દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ(Arvind Kejriwal) અને ભારત રાષ્ટ્ર સમિતિ(BRS) નેતા કે. કવિતા(K Kavita) તેમજ ચેનપ્રીત સિંહને કોર્ટે રાહત આપી ન હતી. દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે…
- મનોરંજન

ફિલ્મ માટે બનાવાઇ 54 ફૂટની હનુમાનની મૂર્તિ, મેગાસ્ટાર ચિરંજીવીના એક્શન સીન્સમાં જોવા મળશે!
તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ આ વર્ષે પ્રાચીન ભારતના સુપરહીરો ગણાતા ‘હનુમાન’ની ફિલ્મથી ભગવાન હનુમાનના ભક્તોને મોટી ભેટ આપી હતી. ભગવાન શ્રી રામના પ્રખર ભક્ત મહાબલી હનુમાનની શક્તિઓ પર આધારિત આ સુપરહીરો ફિલ્મે જે રીતે તે પ્રાચીન શક્તિઓના આધુનિક અવતારને પડદા પર…
- નેશનલ

નાના બાળકો સાથે Air Travel કરનારા Parents માટે DGCAએ લીધો મહત્ત્વનો નિર્ણય…
નવી દિલ્હીઃ Directorate General of Civil Aviation (India) દ્વારા આજે એટલે કે 23મી એપ્રિલ, મંગળવારના દિવસે એક મહત્ત્વનું નિવેદન બહાર પાડતા તમામ એરલાઈન્સને 12 વર્ષની નાની વયના બાળકોને ફ્લાઈટમાં તેમના માતા-પિતાની બાજુમાં સીટ આપવામાં આવે એની તકેદારી રાખવાની ભલામણ કરવામાં…
- નેશનલ

Expressway પર દોડતી કારના ટાયર બ્લાસ્ટ! આ ભૂલો બની રહી છે મોતનું કારણ, જાણો તેનાથી કેવી રીતે બચી શકાય
દેશમાં રોડ નેટવર્ક ઝડપથી વિસ્તરી રહ્યું છે અને એક્સપ્રેસ વેની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. જોકે, આ એક્સપ્રેસ વે નાની બેદરકારીના કારણે મોતના કેન્દ્ર બની રહ્યા છે. તાજેતરમાં, ગ્રેટર નોઈડાથી દેવરિયા જઈ રહેલી લગ્નની સરઘસના વરરાજાની કાર યમુના એક્સપ્રેસ…
- આમચી મુંબઈ

એરપોર્ટ પર દાણચોરીની નવી પેર્ટનનો કિસ્સો પ્રકાશમાં આવ્યો, 2.2 કરોડની હીરા જપ્ત
મુંબઈ: એરપોર્ટ પર દાણચોરી કરવા માટે લોકો અનેક અખતરા કરતાં હોય છે. તાજેતરમાં મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટ પર દાણચોરી કરતાં એક વ્યક્તિને પકડવામાં કસ્ટમ વિભાગને સફળતા મળી છે. કસ્ટમ વિભાગે 4.44 કરોડનું સોનું અને 2.2 કરોડની કિંમતના હીરા જુદા…
- મનોરંજન

Hanuman Jayanti: રીલ લાઈફના હનુમાનજીએ પણ કરવી પડી હતી આવી તપસ્યા
આજે એટલે કે 23 એપ્રિલના રોજ દેશભરમાં હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મંદિરોમાં ભક્તોની ભીડ ઉમટી રહી છે અને દરેક શેરીમાં ભંડારાનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેથી આજે કોઈ પ્રસાદ વગર રહે નહીં. રામના ભક્ત હનુમાનજીનો મહિમા…
- ઇન્ટરનેશનલ

EUએ ભારતીય નાગરિકો માટે શેંગેન વિઝાના નિયમો બદલ્યા, શું થશે લાભ? જાણો
યુરોપિયન યુનિયને મહત્વનો નિર્ણય લેતા શેંગેન વિઝા (Schengen Visa)ના નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. હવે ભારતીય નાગરિકો પણ લાંબી માન્યતા સાથે મલ્ટિપલ એન્ટ્રી શેંગેન વિઝા માટે અરજી કરી શકે છે. યુરોપિયન યુનિયનના રાજદૂત હર્વે ડેલ્ફીને સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X…









