- આપણું ગુજરાત
રાજકોટના ડો. હેમાંગ વસાવડાની X પરની પોસ્ટથી થયો ખળભળાટ?
સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ્દ થયું અને અન્ય ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લેતા ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ જાહેર થયા છે. પોતાના મૂળભૂત અધિકારનો પ્રયોગ કરવાની લાંબા સમયથી રાહ જોઈ રહેલા સુરતના મતદારો નિરાશ થયા છે.…
- મનોરંજન
પુત્ર તૈમુર સાથે તાન્ઝાનિયામાં વેકેશન માણી રહી છે કરીના, સોશિયલ મીડિયા પર તસવીરો કરી શેર
લોકપ્રિય અભિનેત્રી કરીના કપૂરનો જાદુ બોલિવૂડમાં જ નહીં સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે. એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાના ફેન્સનું દિલ જીતવામાં કોઈ કસર છોડતી નથી. કરીના તેની પાર્ટીઓ અને તેના પ્રવાસના દિવસોની…
- IPL 2024
પંતે બતાવ્યો પરચો, વર્લ્ડ કપ માટે ફિક્સ જ થઈ ગયો સમજો
આઠ સિક્સર, પાંચ ફોર સાથે બનાવ્યા અણનમ 88, છેલ્લી ઓવરમાં દિલ્હીનો 31 રનનો વિક્રમ, મોહિત 73 રન સાથે સૌથી મોંઘો નવી દિલ્હી: પહેલી આઠમાંથી પાંચ મૅચ હારી જવાને કારણે પૉઇન્ટ્સ-ટેબલમાં હંમેશાં છેલ્લા ત્રણ સ્થાનમાં જ રહેનાર દિલ્હી કૅપિટલ્સની ટીમે હોમ-ગ્રાઉન્ડ…
- નેશનલ
I.N.D.I.A. ગઠબંધનની ‘એક વર્ષ, એક પીએમ’ની ફોર્મ્યુલા: PM મોદીનો વિપક્ષ પર પ્રહાર
બૈતુલ: મધ્યપ્રદેશના બૈતુલમાં 7મી મેના રોજ યોજાનારા મતદાન પહેલા વડા પ્રધાન મોદીએ બુધવારે એક જનસભાને સંબોધતાં કોંગ્રેસના નેતૃત્વ હેઠળની I.N.D.I.A. ગઠબંધન પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું કે વિપક્ષી ગઠબંધન દેશને બરબાદ કરવા માંગે…
- આમચી મુંબઈ
સીસીટીવી ફૂટેજમાં નજરે પડેલા શ્વાનને શોધી કાઢી પોલીસે હત્યા કેસ ઉકેલ્યો
મુંબઈ: સીસીટીવી કૅમેરાનાં ફૂટેજમાં નજરે પડેલા શ્વાનને શોધી કાઢી નવી મુંબઈ પોલીસે કચરો વીણનારા શખસની હત્યાનો કેસ ઉકેલ્યો હતો.નેરુળ પોલીસ સ્ટેશનના એપીઆઈ સચિન ધાગેએ જણાવ્યું હતું કે 13 એપ્રિલની વહેલી સવારે નેરુળ પરિસરમાંથી લોહીના ખાબોચિયામાં પડેલા 45 વર્ષના શખસનો મૃતદેહ…
- નેશનલ
વારસાગત ટેક્સ મુદ્દે રાહુલ ગાંધીને PM મોદીને જવાબ, ‘મેં ટેક્સ અંગે કાંઈ કહ્યું નથી’
લોકસભાની ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે વારસાગત ટેક્સ મામલે કોંગ્રેસ અને ભાજપ આમને-સામને આવી ગયા છે. ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ લાગે છે જે ખૂબ જ રસપ્રદ કાયદો છે. ભારતમાં એવો…
- આમચી મુંબઈ
મધ્ય રેલવેના 15 સ્ટેશનો પર પ્રવાસીઓને મળશે આ ખાસ સુવિધા…
મુંબઈઃ ઈન્ડિયન રેલવે એ દુનિયાભરના રેલવે નેટવર્કમાં ચોથા નંબરે આવતું વિશાળ નેટવર્ક છે અને દરરોજ લાખો લોકો આ ઈન્ડિયન રેલવેથી પ્રવાસ કરે છે. હવે મધ્ય રેલવે Indian Railway Catering And Tourism Corporation (IRCTC) સાથે મળીને એક બજેટ ફ્રેન્ડલી મીલની સુવિધા…
- સ્પોર્ટસ
એકવાર વિવ રિચર્ડ્સે પણ સચિનને બૅટિંગના ‘ભગવાન’ તરીકે ઓળખાવ્યો હતો!
મુંબઈ: ક્રિકેટજગતના ગ્રેટેસ્ટ-એવર બૅટર અને માસ્ટર બ્લાસ્ટર તરીકે જાણીતા સચિન તેન્ડુલકરે જિંદગીના 51 વર્ષ પૂરા કર્યા એ પ્રસંગે તેને અંગત રીતે, ફોન પર તેમ જ સોશિયલ મીડિયા મારફત અસંખ્ય લોકોની શુભેચ્છા મળી રહી છે ત્યારે તેને ભગવાન માનવાની બાબતમાં ઘણું…
- આમચી મુંબઈ
પત્રા ચાલ કૌભાંડઃ મહારાષ્ટ્રમાં ઈડીની મોટી કાર્યવાહી
મુંબઈ: પત્રા ચાલ રિડેવલપમેન્ટ કેસમાં ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા મોટી કાર્યવાહી કરી અને આશરે રૂપિયા 73.62 કરોડ રૂપિયાની સ્થાવર મિલકતોને ટાંચમાં લેવામાં આવી છે. આ મિલકતો આ કેસના મુખ્ય આરોપી પ્રવીણ રાઉત અને તેના સાથીદારોની હોવાનું જાણવા મળ્યું છે. પ્રવીણ…