- નેશનલ
બોલીવુડ પણ તુર્કીનો બહિષ્કાર કરશે? FWICEની કડક ચેતવણી
મુંબઈઃ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારત પર થયેલા હુમલાઓમાં તુર્કીની બનાવટના ડ્રોન વપરાયા હોવાની જાણ થયા બાદથી સમગ્ર દેશમાં તુર્કી પ્રત્યે ક્રોધ વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ તુર્કીના પ્રવાસે જનાર હજારો પ્રવાસીઓએ પોતાના બુકિંગ…
- મનોરંજન
ફિલ્મ Sitaare Zameen Par આમિરને સ્ટાર બનાવશે કે પછી…
બોલીવૂડના મોસ્ટ પરફેક્શનિસ્ટ આમિર ખાનની જે ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે એ સિતારે જમીન પરનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓની બાસ્કેટબોલ ટીમના કોચના રોલમાં જોવા મળે છે. ટ્રેલરમાં જોરદાર કોમેડીની સાથે સાથે ઈમોશન્સ…
- આમચી મુંબઈ
સ્કૂલના ટ્રસ્ટી પાસે માગી લાંચ: સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટરની ધરપકડ
મુંબઈ: કાનૂની કાર્યવાહી માટે સ્કૂલના ટ્રસ્ટી પાસેથી એક લાખ રૂપિયાની લાંચ સ્વીકારવા બદલ એન્ટિ-કરપ્શન બ્યૂરો (એસીબી)ના અધિકારીઓએ શિવાજી નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટરની ધરપકડ કરી હતી. સિનિયર ઇન્સ્પેક્ટર બાપુરાવ મધુકર દેશમુખે શિવાજી નગર વિસ્તારની એક સ્કૂલના જોઇન્ટ ટ્રસ્ટી એવા ફરિયાદી…
- અમદાવાદ
બ્રહ્માંડ દર્શન કરો હવે અમદાવાદમાં: સાયન્સ સિટીની એસ્ટ્રોનોમી ગેલેરીથી નિહાળો તારાઓ અને ગ્રહોની દુનિયા!
અમદાવાદ: ગુજરાત સાયન્સ સિટી ખાતે વધુ એક નવું આકર્ષણ ઉમેરાયું છે. આગામી 15 મે, 2025થી મુલાકાતીઓ માટે ‘એસ્ટ્રોનૉમી એન્ડ સ્પેસ સાયન્સ ગેલેરી’ ખુલ્લી મુકાશે. આ ગેલેરી સૌરમંડળ અને અવકાશ વિજ્ઞાનની દિવ્ય રચના પર આધારિત છે અને તે તમામ ઉંમરના મુલાકાતીઓ…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે બ્લેકસ્ટોન ગ્રુપ સાથે રૂ. 5,127 કરોડના એફડીઆઈના કરાર પર હસ્તાક્ષર કર્યા, 27,500થી વધુ નોકરીઓનું સર્જન થશે
મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે બુધવારે બ્લેકસ્ટોન ગ્રુપની પેટાકંપનીઓ, એક્સએસઆઈઆઈઓ લોજિસ્ટિક્સ પાર્ક્સ અને હોરાઇઝન ઇન્ડસ્ટ્રિયલ પાર્ક્સ સાથે સમજૂતીના કરાર (એમઓયુ) પર હસ્તાક્ષર કર્યા, જેનાથી રૂ. 5,127 કરોડનું એફડીઆઈ આવશે અને 27,510 નોકરીઓનું સર્જન થશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.ઉદ્યોગ સચિવ ડો. પી. અનબાલગન…
- આપણું ગુજરાત
ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય: કર્મચારીઓ અને પેન્શનર્સ માટે કેશલેસ આરોગ્ય સુરક્ષા યોજના શરૂ
ગાંધીનગર: મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યના તમામ અધિકારી-કર્મચારીઓ અને પેન્શનર્સ માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ સુરક્ષા યોજના” શરૂ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે…
- મનોરંજન
આલિયા ભટ્ટનું જૂઠાણું ઉઘાડું પડ્યું, ભારત-પાક ટેન્શન નહીં આ કારણે નહીં જાય કાન ફિલ્મ ફેસ્ટિવલ?
બોલીવૂડ એક્ટ્રેસ આ વખતે આલિયા ભટ્ટ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યુ કરવાની હતી, પરંતુ ત્યાર બાદ એવા સમાચાર સામે આવ્યા કે ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલાં તણાવને ધ્યાનમાં લઈને એક્ટ્રેસે પોતાનું કાન ફિલ્મ ફેસ્ટિવલ ડેબ્યુ કેન્સલ કરી નાખ્યું છે. જોકે, હવે આ…
- નેશનલ
આતંકવાદી મસૂદ અઝહરના સંબંધીઓને પાકિસ્તાન ચૂકવશે 14 કરોડનું વળતર
ઇસ્લામાબાદ: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલાનાં જવાબમાં ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર (Operation Sindoor) હેઠળ પાકિસ્તાન અને પીઓકેમાં આતંકી ઠેકાણાંને ધ્વસ્ત કરી દીધા હતા. ભારતીય સેનાની આ કાર્યવાહીમાં જૈશ-એ-મોહમ્મદનું (Jaish-e-Mohammed) મુખ્ય મથક પણ ખંડેરમાં ફેરવાઈ ગયું હતું અને 100થી વધુ…
- આમચી મુંબઈ
કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ તાકીદે પૂરો કરવાની માગણી કરી
મુંબઈ: બુદ્ધ પૂર્ણિમા નિમિત્તે ધારાવીમાં આયોજિત એક કાર્યક્રમમાં કેન્દ્રીય સામાજિક ન્યાય ખાતાના પ્રધાન રામદાસ આઠવલેએ ધારાવીના તાકીદે રિડેવલપમેન્ટની માગણી કરી હતી. એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી તરીકેની ઓળખ ધરાવતા ધારાવીમાં નાગિરકોને સારી અને સુસજ્જ સુવિધા ઉપલબ્ધ થાય તે માટે પ્રોજેક્ટની ગતિ…