- IPL 2024
IPL DD vs LSG: દિલ્હીએ ‘ડુ ઑર ડાય’ મૅચમાં લખનઊને ત્રણ ભાગીદારી બાદ 209નો લક્ષ્યાંક આપ્યો
નવી દિલ્હી: અહીં અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનઊ સુપર જાયન્ટ્સે બૅટિંગ આપ્યા પછી દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં ચાર વિકેટે 208 રન બનાવ્યા હતા.આ મૅચ બન્ને ટીમ માટે ડુ ઑર ડાય સમાન હતી. એમાં ઓપનર અભિષેક પોરેલ (33 બૉલમાં ચાર સિક્સર, પાંચ…
- નેશનલ
34,000 કરોડ રૂપિયાના બેન્ક કૌભાંડમાં ડીએચએફલના પૂર્વ ડિરેક્ટરની ધરપકડ
નવી દિલ્હીઃ સીબીઆઈએ ડીએચએફએલના પૂર્વ ડિરેક્ટર ધીરજ વાઘવનને 34 હજાર કરોડ રૂપિયાના બેન્ક ગોટાળા કેસમાં ધરપકડ કરી છે, એમ અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી હતી.તેઓએ જણાવ્યું હતું કે વાઘવનને સોમવારે સાંજે મુંબઈમાં કસ્ટડીમાં લીધા અને મંગળવારે દિલ્લીની એક ખાસ અદાલતમાં…
- સ્પોર્ટસ
ખાસ ભારત માટે ગયાનામાં વર્લ્ડ કપની સેમિ ફાઇનલ ડે-મૅચ રાખવામાં આવી
નવી દિલ્હી: પહેલી જૂને અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં શરૂ થનારા ટી-20 વર્લ્ડ કપમાં પ્રથમ સેમિ ફાઇનલ 26મી જૂને અને બીજી સેમિ ફાઇનલ 27મી જૂને રમાશે.નવા શેડ્યૂલ મુજબ જો ભારત સેમિ ફાઇનલ રાઉન્ડમાં પહોંચશે તો ભારત બીજી સેમિ ફાઇનલમાં જ રમશે…
- મનોરંજન
હવે કિયારા અડવાણી આ ઈન્ટરનેશનલ ઈવેન્ટમાં ભાગ લેશે
મુંબઈઃ બોલીવુડની અભિનેત્રી કિયારા અડવાણી (Kiara Advani) હંમેશાં ચર્ચામાં રહેતી હોય છે, ત્યારે તાજેતરમાં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ (Cannes Film Festival)માં પણ ભાગ લઈ શકે છે. જ્યાં તે વીમેન ઈન સિનેમામાં ઈન્ડિયાને પ્રેઝન્ટ કરશે. શેરશાહ અને ભૂલ ભૂલૈયા2 જેવી ફિલ્મોમાં પોતાની…
- IPL 2024
‘રાહુલને ગોયેન્કા ઠપકો નહોતા આપી રહ્યા, હું ત્યાં હાજર હતો’ એવું કોણે કહ્યું?
લખનઊ: લખનઊ સુપર જાયન્ટ્સના ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા આઠમી મેએ હૈદરાબાદ સામેની લખનઊની હાર બાદ કૅપ્ટન કેએલ રાહુલને જાહેરમાં ઠપકો આપી રહ્યા હતા એવા વાઇરલ થયેલા વીડિયો પરથી અઠવાડિયામાં ઘણા અહેવાલો ચગ્યા છે. જોકે ટીમના હેડ-કોચ જસ્ટિન લૅન્ગરનું કહેવું સાવ…
- આપણું ગુજરાત
82 વર્ષે પણ ‘ટનાટન’ શંકરસિંહ વાઘેલા ખોડલ ધામ પહોચી મૂંછમાં કેમ હસ્યાં ?
ગુજરાતની રાજનીતિ નવી કરવટ લઈ રહી છે તેવું હજુ પણ ના માનતા હો તો એ તમારી ભૂલ છે. ગુજરાતની રાજનીતિની તાસીર અને તસવીર સૌરાષ્ટ્ર બદલવા માટે મક્કમ છે. પણ આ વચ્ચે મંગલવારે પૂર્વ કેન્દ્રિય મંત્રી અને ગુજરાતમાં ‘ટનાટન’ સરકારના વાહક…
- નેશનલ
કૉંગ્રેસ રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે: મોદી
ગિરિડીહ (ઝારખંડ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે એવો ગંભીર આક્ષેપ કર્યો હતો કે કૉંગ્રેસ અત્યંત શરમજનક રાજકારણમાં સંકળાઈ છે અને રામ લલ્લાને ફરી તંબુમાં મોકલવાનું કાવતરૂં ઘડી રહી છે.જેએમએમ, કૉંગ્રેસ અને ઈન્ડી ગઠબંધન ભ્રષ્ટાચાર, તુષ્ટિકરણ અને વંશવાદના રાજકારણનો સૌથી મોટો…
- આમચી મુંબઈ
લોકસભા ચૂંટણીઃ નાશિકની બેઠક પર શિંદે અને ઠાકરેના ઉમેદવાર પર સૌની નજર
મુંબઈ: મહારાષ્ટ્રમાં નાશિક બેઠક ખૂબ જ મહત્વની માનવામાં આવે છે અને આ લોકસભાની ચૂંટણીમાં આ બેઠક પર એકનાથ શિંદેની શિવસેના અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાના ઉમેદવાર ચૂંટણી લડશે. નાશિક લોકસભાની બેઠકમાં સિન્નર, નાશિક પૂર્વ, નશિક મધ્ય, દેવલાલી, નાશિક પશ્ચિમ અને ઇગતપુરી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
મુંબઈમાં હવે એક પણ ખાડો નહીં હોય, વિકાસનું બીજું નામ શિવસેના: એકનાથ શિંદે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીમાં ઝંઝાવાતી પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈના વિકાસ માટે બે વર્ષમાં કરવામાં આવેલા કામ અને તેમાં કેન્દ્ર સરકારના યોગદાનને ગણાવતાં કહ્યું હતું કે મુંબઈમાં ગયા વખતે છએ છ બેઠકો યુતિએ એટલે…