- IPL 2024

IPL-2024 : પંજાબ કિંગ્સ (PBKS)નો રેકૉર્ડ: આઇપીએલની એવી પ્રથમ ટીમ બની જેણે….
હૈદરાબાદ: આઇપીએલની 2008માં શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીની 17 સીઝનમાં ક્યારેય કોઈ ટીમને નથી કર્યું એ પંજાબ કિંગ્સે ‘કરી દેખાડ્યું’ છે.આ પણ વાંચો: આરસીબી (RCB)ને પાંચમી વાર પણ 18મી મેની તારીખ ફળી?: કોહલી (Virat Kohli)ના 3,000 રન અને 9,000 રનના…
- IPL 2024

IPLના સુપર કેચે ચેન્નઈની નૌકા ડૂબાડી?, RCBના કેપ્ટનનો Match વિનિંગ કેચ જુઓ
બેંગલુરુઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)નો અંતિમ તબક્કો નજીકમાં છે, જેમાં ગઈકાલે આરસીબી અને ચેન્નઈ કિંગ્સ વચ્ચે મેચ 68મી મેચ રસપ્રદ રહી. ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ (RCB)ની વચ્ચે રસપ્રદ મેચ રહી, જેમાં ચેન્નઈને આરસીબીએ 27 રનથી હરાવીને…
- આમચી મુંબઈ

100 વર્ષ જૂનો કેસ, જેમાં આરોપીને કેરીની ચોરી માટે દોષી ઠેરવાયા, જાણો શું થઇ સજા….
જૂનું એટલું સોનું એમ આપણે માનીએ છીએ, ભલે પછી એ કોઇ વસ્તુ હોય, દુર્લભ ચીજ હોય કે કોઇ જૂના દસ્તાવેજ હોય. જોકે, કોઇ વર્ષો જૂના કોર્ટ કેસના ચૂકાદાની નકલ અચાનક મળી આવે તો આપણે તો એને રદ્દી સમજીને ફેંકી જ…
- આમચી મુંબઈ

Maharashtraમાં ક્યારે દાખલ થશે Monsoon? જાણો હવામાન ખાતાની આગાહી શું કહે છે…
મુંબઈઃ મહારાષ્ટ્ર સહિત દેશભરમાં નાગરિકો ઉકળાટનો સામનો કરી રહ્યા છે પરંતુ હવે આ બળબળતા વાતાવરણમાં ટાઢકનો અહેસાસ થાય એવા સમાચાર ભારતીય હવામાન ખાતા (IMD) દ્વારા આપવામાં આવી રહ્યા છે. આવો જોઈએ શું છે આ મહત્ત્વના સમાચાર કે જેનાથી નાગરિકોને રાહતનો…
- નેશનલ

ગુજરાતના ક્ષત્રિય આંદોલનની અસર અમેઠીમાં, કરણી સેનાએ સ્મૃતિ ઈરાનીનો કર્યો વિરોધ
નવી દિલ્હી: ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે કરેલા વિવાદાસ્પદ નિવેદન બાદ રાજ્યમાં મોટાપાયે ક્ષત્રિય આંદોલન શરૂ થયું હતું, જેના કારણે ભાજપને રાજકીય નુકસાન સહન કરવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જો કે ગુજરાતમાં…
- આમચી મુંબઈ

શિવાજીપાર્કની સભામાં મોટી ગડબડ થશે… એક ફોન આવ્યો અને આખું તંત્ર દોડતું થઈ ગયું…
મુંબઈઃ ગઈકાલે દાદરમાં આવેલા શિવાજીપાર્ક ખાતે વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi’s Meeting At Dadar Shivaji Park)માં કોઈ મોટી ગડબડ થતી હોવાની માહિતી આપતો ફોન પોલીસ કન્ટ્રોલ રૂમમાં આવતા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતું. પરંતુ તપાસમાં કંઈ ના…
- આમચી મુંબઈ

PM Narendra Modiએ આ રીતે વધારે Shivsenaના Sanjay Rautની મુશ્કેલી…
અહેમદનગરઃ હાલમાં લોકસભાની ચૂંટણી-2024 (Loksabha Election-2024)નો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે અને આ બધા વચ્ચે વડા પ્રધાન નરેન્દ્ર મોદી(Prime Minister Narendra Modi)એ શિવસેનાના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉત (Shivsena’s Spokesperson Sanjay Raut)ની મુશ્કેલીઓ વધારી છે. ઔરંગઝેબના જન્મસ્થળનું ઉદાહરણ આપતા રાઉતે…









