- રાશિફળ
આજનું રાશિફળ (15/05/2025): અમુક રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ભાગ્યશાળી, અટકેલા કામો પૂરા થશે
આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેશે. તમારા માતા-પિતા સાથેના તમારા સંબંધો મધુર રહેશે. પારિવારિક સંબંધોમાં પણ મધુરતા જળવાઈ રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી સંપૂર્ણ સહયોગ મળશે. તમારા સંતાનો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. સામાજિક કાર્યમાં તમારી…
- મનોરંજન
સિનેમાઘરોમાં ચાલી રહ્યો છે અજય દેવગણનો જાદુ! રેડ 2એ 14 દિવસે પણ કરી બંપર કમાણી
મુંબઈઃ અજય દેવગણ (Ajay devgn)ની ફિલ્મ રેડ 2 (Raid 2) બોક્સ ઓફિસ (Box Office) પર ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યાં છે. રેડ 2 ફિલ્મ 1મી મેના રોજ સિનેમાઘરોમાં રિલિઝ થઈ હતી. આ ફિલ્મની…
- આપણું ગુજરાત
કમોસમી વરસાદથી કેસર કેરીને મોટું નુકસાન, ભાવ તળિયે પટકાતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો
તાલાળા: સમગ્ર રાજ્યની સાથે સૌરાષ્ટ્રમાં છેલ્લા ઘણા દિવસોથી વરસી રહેલા કમોસમી વરસાદે (Unseasonal Rain) ખેડૂતોને ભારે આર્થિક ફટકો માર્યો છે. આ અણધાર્યા વરસાદની સૌથી વધુ અસર સૌરાષ્ટ્રની ઓળખ ગણાતી કેસર કેરીના (Kesar Mango) પાક પર જોવા મળી છે. ભારે પવન…
- નેશનલ
ઓપરેશન સિંદૂર: ભારતના સ્વદેશી હથિયારોએ ચીન-તુર્કીના શસ્ત્રોને પણ ધૂળ ચટાડી!
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરનાં પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂરને અંજામ આપ્યો હતો અને આતંકી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા. ઓપરેશન સિંદૂરથી ભારતે પાકિસ્તાનની છત્રછાયામાં ઉછરેલા આતંકીઓને પાઠ ભણાવ્યો હતો. તો આ સાથે ભારતે પાકિસ્તાનને પણ જડબાતોડ જવાબ…
- નેશનલ
પીએમ મોદીએ સૌથી પહેલા માતાના સ્વાસ્થ્ય વિશે પૂછ્યું! આમિર ખાન થઈ ગયો ભાવુક
મુંબઈઃ બોલિવુડના દિગ્ગજ અભિનેતા આમિર ખાન (Amri Khan) અત્યારે તેની આવનારી ફિલ્મને લઈને ભારે ચર્ચામાં છે. પોતાની ફિલ્મ ‘સિતારે જમીન પર’ (Sitaare Zameen Par) માટે આમિર ખાન ખૂબ જ ઉત્સુક દેખાઈ રહ્યો છે. આ દરેક બાબતો વચ્ચે પીએમ નરેન્દ્ર મોદી…
- મનોરંજન
રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ નિર્માતાને મળી જાનથી મારવાની ધમકી, ઓપરેશન સિંદૂર સાથે છે કનેક્શન
નોઈડાઃ ઓપરેશન સિંદૂરના અત્યારે ભારતભરમાં વખાણ થઈ રહ્યાં છે. પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા (National Award Winner) ફિલ્મ નિર્માતા વિનોદ કાપડી (Filmmaker Vinod Kapadi)ને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. વિનોદ કાપડીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ‘say to…
- નેશનલ
અયોધ્યા વધુ એક ઈતિહાસ રચવા માટે તૈયારઃ રામ મંદિરના પરિસરમાં ગંગા દશેરાએ થશે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા
અયોધ્યા: અયોધ્યાના રામ મંદિર પરિસરમાં 14 મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની તૈયારીઓ ચાલી રહી છે. આગામી પાંચમી જૂને ગંગા દશેરાના પાવન અવસરે મંદિર પરિસરમાં સ્થિત 14 વિવિધ દેવી-દેવતાઓના મંદિરોની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા આયોજિત…
- IPL 2025
બાંગ્લાદેશી બોલરને હજી એનઓસી નથી મળ્યું, ભારત કદાચ ન પણ આવે
ઢાકા/નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાનો જેક ફ્રેઝર-મૅકગર્ક આઇપીએલ (IPL-2025)ની બાકીની મૅચો માટે ભારત પાછો ન આવવાનો હોવાથી દિલ્હી કૅપિટલ્સ (DC)એ બાંગ્લાદેશના પેસ બોલર મુસ્તફિઝુર રહમાન (MUSTAFIZUR RAHMAN)ને છ કરોડ રૂપિયામાં સાઇન કર્યો છે અને તે ભારત આવવાની તૈયારીમાં પણ છે, પરંતુ એમાં…
- નેશનલ
બોલીવુડ પણ તુર્કીનો બહિષ્કાર કરશે? FWICEની કડક ચેતવણી
મુંબઈઃ પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ભારત પર થયેલા હુમલાઓમાં તુર્કીની બનાવટના ડ્રોન વપરાયા હોવાની જાણ થયા બાદથી સમગ્ર દેશમાં તુર્કી પ્રત્યે ક્રોધ વ્યાપ્યો છે. જાણવા મળ્યા મુજબ તુર્કીના પ્રવાસે જનાર હજારો પ્રવાસીઓએ પોતાના બુકિંગ…
- મનોરંજન
ફિલ્મ Sitaare Zameen Par આમિરને સ્ટાર બનાવશે કે પછી…
બોલીવૂડના મોસ્ટ પરફેક્શનિસ્ટ આમિર ખાનની જે ફિલ્મની લોકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે એ સિતારે જમીન પરનું ટ્રેલર રીલિઝ થઈ ગયું છે. ફિલ્મમાં આમિર દિવ્યાંગ ખેલાડીઓની બાસ્કેટબોલ ટીમના કોચના રોલમાં જોવા મળે છે. ટ્રેલરમાં જોરદાર કોમેડીની સાથે સાથે ઈમોશન્સ…