- આમચી મુંબઈ
મઢમાં બનાવટી નકશાના આધારે બાંધેલા ૧૪ બાંધકામ જમીનદોસ્ત
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મઢ પરિસરમાં અનધિકૃત રીતે ઊભા કરવામાં આવેલા બાંધકામના વિરોધમાં મુંબઈ મહાનગરપાલિકાની છેલ્લા બે અઠવાડિયાથી કાર્યવાહી ચાલી રહી…
- નેશનલ
વડાપ્રધાન મોદીની આદમપુરની મુલાકાત બાદ, ઓવૈસીએ શરીફ અને મુનીરને આપી ચેલેન્જ
નવી દિલ્હી: ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો, જયારે પાકિસ્તાનના દરેક ડ્રોન હુમલાને ભારતની એર ડિફેન્સ સિસ્ટમે…
- નેશનલ
ઓપરેશન સિંદૂર પછી મોદી સરકારનો મોટો નિર્ણયઃ વધુ એક સેમી-કન્ડક્ટર યુનિટનું નિર્માણ કરાશે
નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે આક્રમક સંઘર્ષ પછી બંને પક્ષે યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી છે ત્યારે આજે કેન્દ્રીય પ્રધાનમંડળની…
- નેશનલ
સીબીએસઈની પરીક્ષામાં અમદાવાદની ઈશાનીએ રચ્યો ઈતિહાસ, દરેક વિષયમાં મેળવ્યા 100 ટકા માર્ક્સ
કેન્દ્રીય માધ્યમિક શિક્ષા બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ (CBSE 12th Result) જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરીક્ષામાં પાસ થવા…
- ઈન્ટરવલ
તસવીરની આરપાર: ભારતે પાકિસ્તાનને જેવો જડબાતોડ જવાબ આપ્યો, એવું નાટક ‘જાણતા રાજા’ મોરબીમાં ભજવાય છે
-ભાટી એન. મચ્છુ કાંઠો ને મોરબી, વચ્ચમાં વાંકાનેર,ઇ ‘નર ફટાધર નિપજે ઈ’ પાણી હુંદો ફેર. ભારતે ‘ઓપરેશન સિંદૂર’ દ્વારા પાકિસ્તાનને…
- ઈન્ટરવલ
વ્યંગ : કિસ્સા પાકિસ્તાન કા… જૂતાં ચોરીમાં કોનો હાથ કે પગ હશે?
-ભરત વૈષ્ણવ ‘સલામ વાલેકુમ નસરત આપા.’ એક મુસ્લિમ ખાતૂને સબ્જી મંડીમાં બીજી મહિલાનું અભિવાદન કયુર્ં. મુસ્લિમ મહિલા કિલ્લાની જેમ કાળા…
- નેશનલ
રોહિંગ્યા શરણાર્થીઓને બળજબરથી સરકારે કર્યા ડિપોર્ટઃ સુપ્રીમ કોર્ટમાં પાછા લાવવા માટે કરી અરજી
નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવ દરમિયાન ભારતમાં રોહિંગ્યા શરણાર્થીઓ સાથે અત્યાચારના અહેવાલો મળ્યા હતાં. આ મામલો…
- અમદાવાદ
સેફ્ટી ફર્સ્ટઃ PM Modi આદમપુર પહોંચ્યા પછી હવે સંરક્ષણ પ્રધાન ગુજરાત આવશે, ક્યાં જશે?
અમદાવાદઃ ઓપરેશન સિંદૂર બાદ દેશના રક્ષા પ્રધાન ગુજરાત આવશે. તેઓ બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. સૂત્રો અનુસાર રક્ષા પ્રધાન ભુજ…
- ઈન્ટરવલ
ઔર યે મૌસમ હંસીં…: ‘દસ્વીદાનિયા’ એટલે માત્ર ફિર મિલેંગે નહીં, પણ…દેવલ શાસ્ત્રી
‘દસ્વીદાનિયા’ શબ્દ મહદઅંશે ભારતીયોએ ‘મેરા નામ જોકર’માં રશિયન સર્કસ ગર્લ પાસે સાંભળ્યો હતો. એ રશિયન હીરોઈન રાજ કપૂરને વિદાય વેળાએ…
- ઈન્ટરવલ
ફોકસ : ફિટેસ્ટ વિરાટની વિદાયથી ટીમ ઇન્ડિયા થઈ અનફિટ
-અજય મોતીવાલાકરોડો ચાહકોને નારાજ કરીને ક્રિકેટજગતના સૌથી જૂના ફૉર્મેટમાંથી નિવૃત્તિ લઈ લેનાર કિંગ કોહલીનું ટેસ્ટ ક્રિકેટમાં કદ એટલું વિરાટ હતું…