- મહારાષ્ટ્ર

શિવસેનાએ પહલગામના હુમલાખોરોની ઓળખ માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાએ પહલગામ હુમલાખોરોની ઓળખ માટે માહિતી આપનારને 10 લાખ રૂપિયાનું ઈનામ જાહેર કર્યું છે, એમ પાર્ટીના એક કાર્યકર્તાએ ગુરુવારે જણાવ્યું હતું. શિવસેનાના સોશ્યલ મીડિયા પ્રભારી રાહુલ કનાલે જણાવ્યું હતું કે આ…
- આપણું ગુજરાત

કોન્સ્ટેબલની પરીક્ષા આપનારા ઉમેદવારો માટે મહત્ત્વના સમાચાર, બોર્ડે આપી સત્તાવાર માહિતી
અમદાવાદ: તાજેતરમાં જ ભારત પાકિસ્તાન વચ્ચેનાં સરહદી તણાવને ધ્યાને લઈને લેવામાં આવનારી અનેક પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી હતી. જો કે આ દરમિયાન હવે આગામી 15મી જૂને યોજાનાર પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા તેની નિર્ધારિત તારીખ જ લેવાશે કે કેમ તે અંગે ગુજરાત…
- IPL 2025

સાઉથ આફ્રિકાના સાત ખેલાડીઓએ આઇપીએલની આ છ ટીમને ચિંતામાં મૂકી દીધી
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયા એક વખત વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)નો તાજ જીતી ચૂક્યું છે, પરંતુ સાઉથ આફ્રિકા (SOUTH AFRICA)ને આ વખતે પહેલી વાર તક મળી રહી છે જેને તે કેમેય કરીને ગુમાવવા નથી માગતું અને એટલે જ સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે…
- આમચી મુંબઈ

સરકારનો સમયસર પાલિકાની ચૂંટણી યોજવાનો પ્રયાસ, મહાયુતિ સાથે મળીને ચૂંટણી લડશે: ફડણવીસ
પુણે: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ગુરુવારે કહ્યું હતું કે તેમની સરકાર રાજ્યમાં સમયસર પાલિકાઓની ચૂંટણીઓ કરાવવાનો પ્રયાસ કરશે અને પુનરોચ્ચાર કર્યો કે મહાયુતિ ગઠબંધન સાથે મળીને ચૂંટણી લડશે.પુણેમાં પત્રકારો સાથે વાત કરતા ફડણવીસે કહ્યું કે સત્તાધારી મહાયુતિના ભાગીદાર પક્ષો…
- આમચી મુંબઈ

થાણેમાં નાગલાબંદરમાં અનધિકૃત બાંધકામને તોડી પડાયા
(અમારા પ્રતિનિધિ તરફથી) થાણે: થાણેમાં ઘોડબંદર પર નાગલાબંદર ખાડી કિનારે ગેરકાયદે રીતે ઊભા કરવામાં આવેલાા કમર્શિયલ ગાળા, રહેણાંક બાંધકામ તેમ જ ખાવા-પીવાના સ્ટોલને થાણે પાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા. થાણે પાલિકાના જણાવ્યા મુજબ નાગલાબંદર ખાડી કિનારા પર મોટા પ્રમાણમાં…
- વડોદરા

વધુ એક અંધશ્રદ્ધાનો પુરાવોઃ ભૂત વળગ્યું હોવાનું કહીને દર્દીના સગાનો ડોક્ટર પર હુમલો
વડોદરાઃ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ડેસર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં શુગર ઘટી જતાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીના સગાએ ભૂત વળગ્યું હોવાનું કહીને ડૉક્ટર પર હુમલો કર્યો હતો. મળતી વિગત પ્રમાણે, ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શિહોરા ગામના દર્દી…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક દેશ, એક ચૂંટણી પ્રયોગ હાથ ધરવામાં આવશે?
અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ચૂંટણી યોજાઈ શકે છે. વન નેશન વન ઈલેક્શનનો પ્રયોગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. બે વર્ષથી મુદત પૂરી થઈ ગયેલી 5 હજાર ગ્રામ પંચાયત, નવી બનેલી 384 ગ્રામ…









