- વડોદરા
વધુ એક અંધશ્રદ્ધાનો પુરાવોઃ ભૂત વળગ્યું હોવાનું કહીને દર્દીના સગાનો ડોક્ટર પર હુમલો
વડોદરાઃ જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો હતો. ડેસર તાલુકાના આરોગ્ય કેન્દ્રમાં શુગર ઘટી જતાં સારવાર માટે લાવવામાં આવેલા દર્દીના સગાએ ભૂત વળગ્યું હોવાનું કહીને ડૉક્ટર પર હુમલો કર્યો હતો. મળતી વિગત પ્રમાણે, ડેસર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં શિહોરા ગામના દર્દી…
- આપણું ગુજરાત
ગુજરાતમાં ડિસેમ્બરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એક દેશ, એક ચૂંટણી પ્રયોગ હાથ ધરવામાં આવશે?
અમદાવાદઃ ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં સ્થાનિક સ્વરાજની એક લાખથી વધુ સીટ પર ચૂંટણી યોજાઈ શકે છે. વન નેશન વન ઈલેક્શનનો પ્રયોગ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. બે વર્ષથી મુદત પૂરી થઈ ગયેલી 5 હજાર ગ્રામ પંચાયત, નવી બનેલી 384 ગ્રામ…
- આમચી મુંબઈ
બદલાપુરમાં આરોપીનું એન્કાઉન્ટર: તપાસમાટે ડીજીપીએ નવી એસઆઈટી બનાવી
મુંબઈ: બદલાપુરની શાળામાં બાળકીઓ સાથે કુકર્મ આચરવાના કેસના આરોપી અક્ષય શિંદેના એન્કાઉન્ટર પ્રકરણની તપાસ માટે મહારાષ્ટ્રના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસે નવી સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ (એસઆઈટી) બનાવી હતી.સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ડીસીપી રશ્મી શુક્લાએ એડિશનલ પોલીસ કમિશનર દત્તા શિંદેના વડપણ હેઠળની…
- આમચી મુંબઈ
અકસ્માતમાં પગ ગુમાવનારને 32 લાખનું વળતર ચૂકવવાનો એમએેસીટીનો આદેશ
થાણે: મોટર એક્સિડન્ટ ક્લેઇમ્સ ટિબ્યુનલે (એમએસીટી) સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરનારા શખસને 32.66 લાખ રૂપિયા ચૂકવવાનો આદેશ આપ્યો હતો, જેનો ડાબો પગ 2013માં માર્ગ અકસ્માત બાદ કાપી નાખવો પડ્યો હતો.હાલ 39 વર્ષનો દિનેશ રાજમણિ ચૌરસિયા 31 ઑક્ટોબર, 2013ના રોજ રસ્તાના…
- આમચી મુંબઈ
સગીરા પર બળાત્કારના કેસમાં આરોપીને 10 વર્ષ બાદ 10 વર્ષની કેદ
થાણે: થાણેમાં 2013માં 11 વર્ષની સગીરા પર બળાત્કાર અને જાતીય સતામણીના કેસમાં કોર્ટે 32 વર્ષના આરોપીને 10 વર્ષની સખત કેદ ફટકારી હતી.પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સીસ એક્ટ (પોક્સો)ના કેસના વિશેષ જજ દિનેશ એસ. દેશમુખે બુધવારે આ કેસમાં ચુકાદો આપ્યો…
- આપણું ગુજરાત
પીએમ સૂર્ય ઘર યોજનામાં ગુજરાત દેશમાં 34% યોગદાન સાથે મોખરે, મહારાષ્ટ્ર બીજા ક્રમે
ગાંધીનગરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતે ફરી સાબિત કરી બતાવ્યું છે કે, નીતિગત દૃઢતા, વહીવટી કાર્યક્ષમતા અને જનભાગીદારીનો સમન્વય કોઈપણ યોજનાને રાષ્ટ્રીય સફળતામાં પરિવર્તિત કરી શકે છે. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ, પીએમ સૂર્ય ઘર મુફ્ત બિજલી યોજના…
- સ્પોર્ટસ
ટેસ્ટની ચૅમ્પિયન ટીમને ઘી કેળાઃ જંગી વધારા બાદ કેટલી ઇનામી રકમ મળશે, જાણો છો?
દુબઈઃ અહીં હેડ-ક્વૉર્ટર ધરાવતી ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (WTC)ની આગામી ફાઇનલ જીતનારી ટીમને જંગી ઇનામી રકમ આપવાનું નક્કી કર્યું છે. આ ફાઇનલ (FINAL) 11મી જૂનથી ઇંગ્લૅન્ડના લૉર્ડ્સ (LORD’S)માં ઑસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાવાની છે.આઇસીસીએ ડબ્લ્યૂટીસીમાં ચૅમ્પિયન…