- નેશનલ
તમિલનાડુમાં લઠ્ઠાકાંડઃ ઝેરી દારુ પીવાથી 10 મોત, સરકારની મોટી કાર્યવાહી
કલ્લાકુરિચીઃ તમિલનાડુ (Tamilnadu)ના કલ્લાકુરિચીમાં કથિત રીતે ઝેરી દારુ પીવાથી 10 લોકોનાં મોતથી ખળભળાટ મચી ગયો. ઝેરી દારુ પીવાથી લોકો બીમાર પડ્યા પછી તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ મુદ્દે રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ સહિત જિલ્લા કલેક્ટર…
- આમચી મુંબઈ
Vasai Murder Case: ગર્લફ્રેન્ડની હત્યા કરવા પહેલાં આરોપીએ બે વખત આત્મહત્યાનો પ્રયત્ન કર્યો હતો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વસઈમાં ભરરસ્તે લોખંડનું પાનું ફટકારી ગર્લફ્રેન્ડની કરપીણ હત્યા કરવાના કેસમાં પકડાયેલા આરોપીએ ગર્લફ્રેન્ડના બીજા યુવક સાથેના અફૅરની શંકાને પગલે બે વાર આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસ આ માહિતીની ખાતરી કરી રહી છે.નાલાસોપારામાં રહેતી આરતી યાદવ (22)…
- નેશનલ
વાલીઓમાં અંગેજી માધ્યમની ઘેલછા એ આત્મહત્યાથી ઓછી નથી : NCERT વડા
નવી દિલ્હી: વાલીઓમાં અંગ્રેજી માધ્યમને લઈને એક ઘેલછા છે અને તેઓ પોતાના બાળકને અંગ્રેજી માધ્યમમાં જ ભણાવવા માંગે છે પરંતુ એનસીઆરટી વડા ડી.પી. સકલાનીએ (NCERT Chief D P Saklani) અંગ્રેજી માધ્યમ વિશે વાત કરતા જણાવ્યું હતું કે ‘ આજે વાલીઓને…
- નેશનલ
અયોધ્યા રામમંદિર પરિસરમાં જવાન(SSF)ની રાઈફલમાંથી અચાનક છૂટી ગોળી, જવાનનું મોત
અયોધ્યામાં રામ જન્મભૂમિ મંદિર પરિસરમાં બુધવારે ચોંકાવનારી ઘટના બની હતી, સશસ્ત્ર સીમા દળ (SSF)ના જવાનની રાઈફલમાંથી આકસ્મિક રીતે ગોળીબાર થયો હતો, જેને કારણે જવાનું મોત નીપજ્યું છે. મૃતક જવાન શત્રુઘ્ન વિશ્વકર્મા આંબેડકર નગરના રહેવાસી હતો, તેને રામ મંદિર પર ફરજ…
- આપણું ગુજરાત
ભાજપનું તમામ સ્તરે ક્લેવર બદલાઈ જશે?
રાજકોટ: છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પક્ષ અનેક વિવાદોથી ઘેરાઈ અને બે ફૂટ પર જઈ રહ્યો છે. રાજકોટ એપી સેન્ટર બની રહ્યું છે. સર્વ પ્રથમ ક્ષત્રિય આંદોલન જેના શ્રી ગણેશ રાજકોટથી થયા. પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત વિધાન બાદ સમગ્ર ચૂંટણી દરમિયાન…
- મનોરંજન
Bollywood: કઈ હીરોઈન કેટલા પૈસા લે છે અને કોણે કરી છે સૌથી વધુ કમાણી?
વર્ષ 2023-2024નું સરવૈયું નીકળું છે ત્યારે કોણે કેટલી રોકડી કરી તેની માહિતી પણ બહાર આવી છે. બોલીવૂડમાં હિરોઈનો પણ કરોડોની કમાણી કરે છે ત્યારે આ વર્ષે આ યાદીમાં પહેલું નામ Mom to be Deepika Padukonનું છે.દીપિકા પાદુકોણ 2024માં ભારતની સૌથી…
- સ્પોર્ટસ
વર્લ્ડ કપ પછી ગંભીરના કોચિંગમાં ભારતની ટી-20 ટીમ નવા અવતારમાં? જાણી લો કોણ-કોણ હશે નવી સ્ક્વૉડમાં!
નવી દિલ્હી: લગભગ બે દાયકા પહેલાં જેમ સૌરવ ગાંગુલીના સુકાનમાં ભારતની ટેસ્ટ તથા વન-ડે ટીમના અપ્રોચ અને અભિગમમાં મોટા પાયે પરિવર્તન જોવા મળ્યું હતું અને થોડા વર્ષો પછી મહેન્દ્રસિંહ ધોનીની કૅપ્ટન્સીમાં ભારતને (સચિન, દ્રવિડ, ગાંગુલીની બાદબાકી સાથે) યંગ ટી-20 ટીમ…