- આમચી મુંબઈ
મુંબઈ હોર્ડિંગ કેસ: મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યા
મુંબઈ: મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર હોર્ડિંગ તૂટી પડવાના કેસમાં મહારાષ્ટ્ર સરકારે આઈપીએસ ઓફિસર કૈસર ખાલિદને સસ્પેન્ડ કર્યો છે. ડીજીપી ઓફિસની મંજૂરી લીધા વગર જ તેમણે હોર્ડિંગને પરવાનગી આપી હતી.મહારાષ્ટ્ર સરકારે 10 જૂને મુંબઈમાં 13 મેના હોર્ડિંગ તૂટી પડવાની…
- નેશનલ
IRCTCની આઈડી પરથી બીજા માટે ટિકિટ બુક કરાવવા મુદ્દે હવે આવ્યું ચોંકાવનારું નિવેદન…
નવી દિલ્હીઃ ભારતીય રેલવે (Indian Railway)એ દુનિયાનું સૌથી મોટું ચોથા નંબરનું નેટવર્ક છે અને આટલા આ વિશાળ રેલવે નેટવર્કને મેનેજ કરવા માટે નિયમ વગેરે પણ હોવા જ જોઈએ. હાલમાં જ સોશિયલ મીડિયા પર એવા અહેવાલો વાઈરલ થયા હતા કે જેમાં…
- આમચી મુંબઈ
Gangster Abu Salemને ઝટકોઃ કોર્ટે જેલ ટ્રાન્સફર સામેની અરજી ફગાવી
મુંબઈઃ અહીંની એક સેશન્સ કોર્ટે આજે ગેંગસ્ટર અબુ સાલેમ (Gangster Abu Salem’s plea rejects)ની નવી મુંબઈની તળોજા જેલમાંથી મહારાષ્ટ્રની અન્ય જેલમાં તેના આયોજિત ટ્રાન્સફર સામેની અરજી ફગાવી દીધી હતી.૧૯૯૩ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટના કેસમાં આજીવન કેદની સજા પામેલા સાલેમે દાવો કર્યો…
- આમચી મુંબઈ
વિરારમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી હત્યાના આરોપસર પ્રેમીની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિરારમાં પરિણીત પ્રેમિકાનું ગળું દબાવી કથિત હત્યા કરવા પ્રકરણે પોલીસે એ જ પરિસરમાં રહેતા પ્રેમીની ધરપકડ કરી હતી.વિરાર પોલીસે પકડી પાડેલા આરોપીની ઓળખ શેખર કદમ તરીકે થઈ હતી. પોલીસ આરોપીની વધુ પૂછપરછ કરી રહી છે.પોલીસ ફરિયાદ અનુસાર…
- આમચી મુંબઈ
આવકના સ્રોત કરતાં વધુ મિલકત: ભૂતપૂર્વ નગરસેવક અને પરિવારજનો સામે ગુનો
થાણે: આવકના સ્રોત કરતાં 2.14 કરોડ રૂપિયાની વધુ મિલકત ધરાવવા બદલ ભૂતપૂર્વ નગરસેવક અને તેના પરિવારના ચાર સભ્ય વિરુદ્ધ ભિવંડી પોલીસે ગુનો નોંધ્યો હોવાનું એસીબીના અધિકારીએ જણાવ્યું હતું.એસીબીએ નોંધાવેલી ફરિયાદને આધારે ભિવંડી શહેર પોલીસે ભૂતપૂર્વ નગરસેવક સિદ્ધેશ્ર્વર મોગલપ્પા કામૂર્તિ (64)…
- મહારાષ્ટ્ર
એનસીપી (એસપી)ની ભાજપ પર ટીકા, કહ્યું દેશમાં ઘણી ‘ઇમરજન્સી પરિસ્થિતિઓ’ છે
મુંબઈ: શરદ પવારની આગેવાની હેઠળની એનસીપી (એસપી) એ મંગળવારે ભાજપની ટીકા કરતાં કહ્યું હતું કે ભાજપે ભૂતકાળ ઉખેળવા પહેલાં વર્તમાન સ્થિતિઓનો જવાબ આપવાની આવશ્યકતા છે કેમ કે દેશમાં હાલમાં ઘણી ‘કટોકટીની પરિસ્થિતિઓ’ છે.શાસક ભારતીય જનતા પાર્ટીએ મંગળવારે ઇમરજન્સીની 49મી વર્ષગાંઠ…
- આમચી મુંબઈ
થાણેમાં ઈમારતોના પતરા, સૌર ઉર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તપાસ થશે
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: થાણેમાં ઈમારતોના ટેરેસ પર લગાડવામાં આવેલા તાત્પૂરતા પતરા, વેધર શેડ, સૌર ઊર્જાની પૅનલ, મોબાઈલ ટાવર તથા બાંધકામ માટે રહેલા ટાવરના ક્રેન વગેરેનું ઈન્સ્પેકશન કરવાનો થાણે પાલિકા કમિશનર સૌરભ રાવે આદેશ આપ્યો છે.થાણેમાં ગયા અઠવાડિયામાં ઈમારતના ટેરેસના પતરા…
- મનોરંજન
Sonakshi Sinha-Zahir Iqbalના લગ્ન પાંચ વર્ષ પણ ટકશે તો… કોણે કર્યો ચોંકાવનારો દાવો?
બોલીવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને ઝહિર ઈકબાલના લગ્ન (Bollywood Actress Sonakshi Sinha And Zahir Iqbal Wedding)ને હજી બે દિવસ પણ નથી થયા ત્યાં સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાઈરલ થઈ રહી છે જેમાં એવો દાવો કરાયો છે કે જો બંનેના…
- આમચી મુંબઈ
આરોપીને જામીન મળ્યા હોય તો પણ તેની સામે કાર્યવાહી કરવામાં આવશે: એકનાથ શિંદે
મુંબઈ: પૂણે પોર્શ હિટ એન્ડ રન કેસમાં મૃત્યુ પામેલા યુવકના માતા-પિતાને 10 લાખનો ચેક ખાસ બાબત તરીકે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે દ્વારા સોંપવામાં આવ્યો હતો. એકનાથ શિંદેએ આ બાળકોના માતા-પિતાને એવું આશ્ર્વાસન આપ્યું કે કોર્ટે આ કેસમાં સગીર આરોપીઓને જામીન…