- સ્પોર્ટસ
અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર: સંદીપ પાટીલે આર્થિક મદદ કરવા બીસીસીઆઇને કરી અપીલ
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ બૅટર સંદીપ પાટીલે લોહીના કૅન્સરથી પીડાતા ભૂતપૂર્વ ઓપનર અંશુમાન ગાયકવાડને આર્થિક મદદ કરવાની બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને વિનંતી કરી છે.પાટીલે જાહેર કર્યું હતું કે અંશુમાને પોતે જ તેમને કહ્યું છે કે તેમને ફંડની…
- નેશનલ
હાથરસની હોનારત માટે કોણ જવાબદાર, પ્રશાસન પર ઊઠ્યા સવાલો?
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરારાઉમાં યોજવામાં આવેલા એક ધાર્મિક સત્સંગમાં અચાનક દોડધામ મચી જતા અત્યંત દુઃખદ ઘટના બની જેમાં 100થી વધુ લોકોના મત્યુ થયા અને આ આંકડા વધી શકે તેવી ભીતિ છે, ત્યારે આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ છે તેવો…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો પકડાયો: પ્રવાસીની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઇ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો જપ્ત કરીને પ્રવાસીની ધરપકડ કરી હતી.ડીઆરઆઇ (મુંબઈ ઝોનલ યુનિટ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીને આંતર્યો હતો, જે સોમવારે બેંગકોકથી…
- મહારાષ્ટ્ર
પુણેમાં વધુ એક ઝિકા વાયરસનો કેસ નોંધાતા પ્રશાસન સતર્ક
પુણેઃ રાજ્યમાં ખાસ કરીને પુણેમાં ઝિકા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રાજ્યના આરોગ્ય ખાતાની ચિંતામાં વઘારો થયો છે. આ સંબંધમાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.પુણેમાં મંગળવારે પંચાવન વર્ષની મહિલાનો ઝિકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
- આમચી મુંબઈ
પરેલમાં ઝાડ તૂટી પડવાથી મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે ઝાડ તૂટી પડવાથી મૃત્યુ થયુ હોવાની દુર્ઘટના બની હતી. મંગળવારે બપોરના પરેલમાં ૫૭ વર્ષની મહિલા પર ઝાડ તૂટી પડતા તેનું મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વર્ષા મેસ્ત્રી છે.મુંબઈમાં હજી સુધી મુસળધાર વરસાદ ચાલુ…
- સ્પોર્ટસ
ઝિમ્બાબ્વે સામેની ભારતની પહેલી બે મૅચની ટીમમાંથી ત્રણ ખેલાડીને આરામ, ત્રણને તક
નવી દિલ્હી/હરારે: આગામી છઠ્ઠી જુલાઈએ (શનિવારે) હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે અને એ માટેની ભારતીય ટીમ હરારે જવા રવાના થઈ ચૂકી છે. શુભમન ગિલ આ ટીમનું નેતૃત્વ સંભાળશે. યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે…
- નેશનલ
‘બાલક બુદ્ધિ, તુમસે ના હો પાએગા’: પીએમ મોદીનો લોકસભામાં રાહુલ ગાંધી પર કટાક્ષ
નવી દિલ્હી: સંસદના નીચલા ગૃહમાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા સોમવારે કરવામાં આવેલા ભાષણ પર પ્રતિક્રિયા આપતા પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસના નેતાએ સહાનુભૂતિ મેળવવા માટે આ બધું નાટક કર્યું હતું.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી…
- સ્પોર્ટસ
17 વર્ષનો ચીની બૅડ્મિન્ટન ખેલાડી રમતી વખતે હૃદયરોગના હુમલાનો થયો શિકાર
યોગ્યાકર્તા (ઇન્ડોનેશિયા): રમતગમતમાં હવે અગાઉ કરતાં સ્પર્ધાઓ વધુ રમાય છે, પરંતુ એની સાથે સ્પર્ધકો પણ ઘણા વધી ગયા છે એટલે ચડિયાતા પુરવાર થવા માટેની હરીફાઈ પણ વધી ગઈ છે. આ સ્થિતિમાં પરિવાર, મિત્રો, સ્થાનિક વિસ્તાર તેમ જ સમગ્ર દેશ તરફથી…
- આમચી મુંબઈ
Western Railwayમાં અમુક ટ્રેનોના ટર્મિનસ અને ટાઈમ બદલાશે
મુંબઈ: લાંબા અંતરના પ્રવાસ માટે બાંદ્રા કે મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન પકડતાં લાખો મુસાફરો માટે અગત્યના સમાચાર છે. રેલવે કેટલીક જોડી ટ્રેનોના ટર્મિનસ અને સ્ટ્રક્ચરમાં ફેરફાર કરવા જઈ રહી છે. ઉપરાંત કેટલીક ટ્રેનોના સમયમાં પણ ફેરફાર કરવામાં આવશે.આ પણ વાંચો: મુસાફરો…થોડી…