- આપણું ગુજરાત
સરકાર દ્વારા 24,700થી વધુ કાયમી શિક્ષકોની ભરતીને લીલીઝંડી; કઈ રીતે થશે ભરતી પ્રક્રિયા પૂર્ણ ? જાણો અહી….
ગાંધીનગર: રાજ્યમાં TET-TAT પાસ ઉમેદવારો માટે સરકાર તરફથી મોટા સમાચાર મળી રહ્યા છે. સરકાર દ્વારા હવે કરાર આધારિત શિક્ષકોને બદલે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે. આજે સરકાર લગભગ 24,700થી વધુ શિક્ષકોની ભરતીની જાહેરાત કરી શકે છે. જો કે સરકાર દ્વારા…
- આમચી મુંબઈ
લાડલી બહેન યોજનામાં પણ કરપ્શન! દસ્તાવેજો જમા કરાવવા આવેલી મહિલાઓ પાસેથી પડાવ્યા પૈસા
મુંબઇઃ મહારાષ્ટ્રમાં લાડલી બહેન યોજના હેઠળ મહિલાઓને દરેક મહિને 1500 રૂપિયા આપવાની જોગવાઇ કરવામાં આવી છે. આ યોજનાનો ફાયદો લેવા માટે મહિલાઓએ સરકારી કાર્યાલયમાં જઇને કેટલાક જરૂરી દસ્તાવેજો જમા કરાવી રહી છે. દરમિયાનમાં અમરાવતી જિલ્લામાંથી આ યોજનામાં કરપ્શન થઇ રહ્યું…
- રાશિફળ
આજનું રાશિફળ (03-07-24): મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકો માટે દિવસ રહેશે Full On Happy Happy…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખુશીઓથી ભરેલો રહેશે. સાંસારિક સુખ ભોગવવાના સાધનોમાં વધારો થશે. વિદ્યાર્થીઓને નવા વિષયમાં રસ કેળવી શકે છે. તમે કોઈ ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો. વ્યવસાયિક યોજનાઓમાં તમને સારો નફો મળવાની સંભાવના છે. તમારી અંગત…
- સ્પોર્ટસ
અંશુમાન ગાયકવાડને બ્લડ કૅન્સર: સંદીપ પાટીલે આર્થિક મદદ કરવા બીસીસીઆઇને કરી અપીલ
મુંબઈ: ભારતના ભૂતપૂર્વ બૅટર સંદીપ પાટીલે લોહીના કૅન્સરથી પીડાતા ભૂતપૂર્વ ઓપનર અંશુમાન ગાયકવાડને આર્થિક મદદ કરવાની બોર્ડ ઑફ કંટ્રોલ ફૉર ક્રિકેટ ઇન ઇન્ડિયા (બીસીસીઆઇ)ને વિનંતી કરી છે.પાટીલે જાહેર કર્યું હતું કે અંશુમાને પોતે જ તેમને કહ્યું છે કે તેમને ફંડની…
- નેશનલ
હાથરસની હોનારત માટે કોણ જવાબદાર, પ્રશાસન પર ઊઠ્યા સવાલો?
હાથરસઃ ઉત્તર પ્રદેશના હાથરસના સિકંદરારાઉમાં યોજવામાં આવેલા એક ધાર્મિક સત્સંગમાં અચાનક દોડધામ મચી જતા અત્યંત દુઃખદ ઘટના બની જેમાં 100થી વધુ લોકોના મત્યુ થયા અને આ આંકડા વધી શકે તેવી ભીતિ છે, ત્યારે આ કરુણાંતિકા માટે જવાબદાર કોણ છે તેવો…
- આમચી મુંબઈ
મુંબઈ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો પકડાયો: પ્રવાસીની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ના અધિકારીઓએ મુંબઇ એરપોર્ટ પર રૂ. પાંચ કરોડનો ગાંજો જપ્ત કરીને પ્રવાસીની ધરપકડ કરી હતી.ડીઆરઆઇ (મુંબઈ ઝોનલ યુનિટ)ના અધિકારીઓએ મળેલી માહિતીને આધારે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પ્રવાસીને આંતર્યો હતો, જે સોમવારે બેંગકોકથી…
- મહારાષ્ટ્ર
પુણેમાં વધુ એક ઝિકા વાયરસનો કેસ નોંધાતા પ્રશાસન સતર્ક
પુણેઃ રાજ્યમાં ખાસ કરીને પુણેમાં ઝિકા વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી રાજ્યના આરોગ્ય ખાતાની ચિંતામાં વઘારો થયો છે. આ સંબંધમાં આરોગ્ય વિભાગ દ્વારા તકેદારીના પગલાં ભરવાનો આદેશ આપ્યો છે.પુણેમાં મંગળવારે પંચાવન વર્ષની મહિલાનો ઝિકા વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો…
- આમચી મુંબઈ
પરેલમાં ઝાડ તૂટી પડવાથી મહિલાનું મૃત્યુ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં સતત બીજા દિવસે ઝાડ તૂટી પડવાથી મૃત્યુ થયુ હોવાની દુર્ઘટના બની હતી. મંગળવારે બપોરના પરેલમાં ૫૭ વર્ષની મહિલા પર ઝાડ તૂટી પડતા તેનું મૃત્યુ થયું હતું. મૃતકનું નામ વર્ષા મેસ્ત્રી છે.મુંબઈમાં હજી સુધી મુસળધાર વરસાદ ચાલુ…
- સ્પોર્ટસ
ઝિમ્બાબ્વે સામેની ભારતની પહેલી બે મૅચની ટીમમાંથી ત્રણ ખેલાડીને આરામ, ત્રણને તક
નવી દિલ્હી/હરારે: આગામી છઠ્ઠી જુલાઈએ (શનિવારે) હરારેમાં ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે પાંચ મૅચની ટી-20 સિરીઝ શરૂ થઈ રહી છે અને એ માટેની ભારતીય ટીમ હરારે જવા રવાના થઈ ચૂકી છે. શુભમન ગિલ આ ટીમનું નેતૃત્વ સંભાળશે. યશસ્વી જયસ્વાલ, શિવમ દુબે…