- આમચી મુંબઈ

“મુંબઈ બીએમડબ્લ્યુ અકસ્માત” કાયદો બધા માટે સમાન, કોઈને બક્ષવામાં આવશે નહીં: મુખ્ય પ્રધાન
નાગપુર: કાયદો દરેક માટે સમાન છે અને મુંબઈમાં રવિવારે એક મહિલાના મૃત્યુ માટે જવાબદાર બીએમડબ્લ્યુ કારના અકસ્માતમાં તેનો અમલ અલગ નહીં હોય, એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ નાગપુરમાં જણાવ્યું હતું.એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે કાવેરી નાખવા (45) નું…
- આમચી મુંબઈ

કોંગ્રેસને ભ્રષ્ટાચાર પર બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી: એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રવિવારે ભાજપની આગેવાની હેઠળના રાષ્ટ્રીય લોકતાંત્રિક ગઠબંધન (એનડીએ) પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવા બદલ કોંગ્રેસની ટીકા કરી હતી.તેમણે કહ્યું કે 2004 અને 2014 વચ્ચે કોંગ્રેસની આગેવાની હેઠળની યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે થયેલા અનેક કૌભાંડોથી…
- મહારાષ્ટ્ર

મહિલા મતદારોને લક્ષ્ય બનાવતી યોજનાઓ 2-3 મહિનામાં પૂરી થઈ જશે: ઉદ્ધવ ઠાકરે
છત્રપતિ સંભાજીનગર: શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેએ રવિવારે એકનાથ શિંદે સરકાર પર મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલાં મહિલા મતદારોને મુખ્યમંત્રી મારી લાડકી બહેન યોજના સાથે લલચાવવાનો આરોપ મૂક્યો હતો અને ભારપૂર્વક જણાવ્યું હતું કે આ પહેલ બેથી ત્રણ મહિનામાં બંધ થઈ…
અનંત-રાધિકાના સંગીતમાં કટરિના ગેરહાજર, પ્રેગ્નેન્સીની અફવા ચગી
ઘણીવાર એવું બને છે કે બોલિવૂડ સ્ટાર્સ વિશે વિવિધ પ્રકારની ચર્ચાઓ થતી રહે છે. હાલમાં અનંત-રાધિકાના લગ્ન ચર્ચામાં છે. તેમના દરેક પ્રસંગોમાં બી-ટાઉનના સ્ટાર્સે પણ ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં પેપ્સ કેમેરા દરેક પર નજર રાખી રહ્યા હતા. આ સમય…
- મનોરંજન

ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ‘સેક્સિઝમ’ નો શિકાર બની મનીષા કોઈરાલા, કહ્યું- જો કોઈ હીરો કરે તો…
બોલિવૂડની જાણીતી અભિનેત્રી મનીષા કોઈરાલાએ તાજેતરમાં હીરામંડી વેબ સીરિઝથી પોતાના અભિનયની જબરદસ્ત છાપ છોડી છે. અભિનેત્રી 90ના દાયકાનો લોકપ્રિય ચહેરો રહી ચૂકી છે, એ જમાનામાં જ્યાં અભિનેત્રીઓ પોતાનું અંગત જીવન છુપાવવામાં માનતી હતી, મનીષા તે મુદ્દાઓ પર ખુલીને વાત કરતી…
- મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર શ્રેષ્ઠ કૃષિ રાજ્ય: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એવોર્ડ સ્વીકારશે
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: 15મા એગ્રીકલ્ચર લીડરશીપ એવોર્ડ કમિટીએ મહારાષ્ટ્રને શ્રેષ્ઠ કૃષિ રાજ્ય પુરસ્કાર 2024ની જાહેરાત કરી છે. ભારતના ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ અને કેરળના રાજ્યપાલ જસ્ટિસ પી. સદાશિવમની અધ્યક્ષતામાં 15મી એગ્રીકલ્ચર લીડરશિપ એવોર્ડ કમિટીએ આ જાહેરાત કરી હતી. નવી દિલ્હીમાં 10…
- મનોરંજન

કોણ છે એ સ્ટાક કીડ, જે જસ્ટિન બીબરને જોઇને પોતા પર કાબુ નહીં રાખી શકી, કર્યું કંઇક એવું….
અનંત-રાધિકા સંગીત સમારોહ: હાલમાં ભારતમાં મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નની તડામાર તૈયારીઓ અને વિવિધ વિધિઓ ચાલી રહી છે. તેમના ફંક્શનમાં ભારતથી લઈને વર્લ્ડ લેવલ સુધીના સેલેબ્સ પરફોર્મ કરતા જોવા મળ્યા હતા. આવું જ એક નામ છે…
- આમચી મુંબઈ

147 રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી: એક વર્ષથી ફરાર કંપનીના પ્રોપ્રાઇટરની આંધ્ર પ્રદેશથી ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આકર્ષક વ્યાજની લાલચે 147 જેટલા રોકાણકારો સાથે રૂ. 17.94 કરોડની છેતરપિંડી આચરવાના કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર ચેન્નઇના રહેવાસી અને મે. જી.વી.આર. એક્સપોટર્સ એન્ડ ઇમ્પોર્ટના પ્રોપ્રાઇટર વેંકટરમનન ગોપાલનને મુંબઈ પોલીસની આર્થિક ગુના શાખાએ આંધ્ર પ્રદેશથી ઝડપી પાડ્યો…
- આમચી મુંબઈ

રક્તચંદનની દાણચોરીના રેકેટનો પર્દાફાશ: નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ
મુંબઈ: ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (ડીઆરઆઇ)ની ટીમે રક્તચંદનની દાણચોરીનું રેકેટ પકડી પાડીને નિકાસકાર સહિત પાંચ જણની ધરપકડ કરી હતી. આંતરરાજ્ય દાણચોરીના રેકેટમાં રૂ. 7.9 કરોડનું આઠ મેટ્રિક ટન રક્તચંદન જપ્ત કરવામાં આવ્યું હતુંગ્રેનાઇટ માર્બલ સ્લેબ દર્શાવીને રક્તચંદનની મોટા પાયે દાણચોરી…
- નેશનલ

BSP નેતાની હત્યાના કેસમાં પોલીસે 10 ટીમ બનાવી, 8 શંકાસ્પદની ધરપકડ કરી
ચેન્નાઇઃ BSP પ્રદેશ અધ્યક્ષ કે આર્મસ્ટ્રોંગની હત્યાની તપાસ પોલીસે શરૂ કરી છે. આ માટે પોલીસની 10 વિશેષ ટીમ બનાવવામાં આવી છે. આ મામલે ચેન્નાઇ પોલીસે અત્યાર સુધીમાં આઠ લોકોની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે.આ મામલે…







