- આપણું ગુજરાત

અમિત શાહે ગાંધીનગરમાં 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ શનિવારે ગાંધીનગરની મુલાકાતે પહોચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે મહાનગરપાલિકા અને ગુડા દ્વારા હાથ ધરાયેલા 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને વાવોલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ…
- આમચી મુંબઈ

નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ થાણેમાં ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરી
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને થાણે જિલ્લાના પાલક પ્રધાન એકનાથ શિંદેએ તમામ એજન્સીઓને જાહેર સલામતીને પ્રાથમિકતા આપવા અને ચોમાસાની શરૂઆત પહેલાં ખતરનાક હોર્ડિંગ્સ દૂર કરવા અને ગટરોની સફાઈ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.શુક્રવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સમીક્ષા…
- આમચી મુંબઈ

હિન્દુત્વનો ત્યાગ કરીને તેઓ નર્કમાં ઉતર્યા: શિંદેએ પુસ્તક વિમોચન પહેલાં શિવસેના (યુબીટી)ની મજાક ઉડાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: શિવસેના (યુબીટી)ના નેતા-સાંસદ સંજય રાઉત દ્વારા લખાયેલા પુસ્તકના વિમોચન પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હરીફ જૂથની ટીકા કરતાં સત્તા માટે સ્વર્ગસ્થ બાળ ઠાકરેની હિન્દુત્વ વિચારધારાને છોડી દેવાનો આરોપ લગાવ્યો છે.રાઉતનું પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ (નરકમાં સ્વર્ગ)નું…
- ભુજ

માત્ર સાત વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરી તેને મારી નાખનારને જન્મટીપની સજા
ભુજઃ કપરા કોરોના કાળ વખતે કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામમાં રહેનારી સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી, ખંડેર થઇ ગયેલા મકાનની અંદર દુષ્કર્મ ગુજાર્યા બાદ, બાળકીનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા કળીયુગી હેવાનને ભચાઉની વિશેષ પોક્સો કોર્ટે ૨૦ વર્ષના સખ્ત…
- નેશનલ

દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: 13 કોર્પોરેટરોએ આપ્યા રાજીનામાં, સાથે કરી નવી પાર્ટીની જાહેરાત
દિલ્હી: દિલ્હીમાં (Delhi) રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં હારનો સ્વાદ ચાખ્યા બાદ હવે આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) માટે જાણે કપરા દિવસો હોય તેમ આપને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીના 13 કોર્પોરેટરોએ રાજીનામું આપી દીધું છે અને તમામ લોકોએ…
- અમદાવાદ

ચિંતાજનક સ્થિતિ: અમદાવાદમાં દોઢ મહિનામાં 100થી વધુ લોકોએ ટૂંકાવ્યું જીવન
અમદાવાદ: આજનો સમય જેટલી ઝડપે આગળ વધી રહ્યો છે તેટલી જ ઝડપે સમાજની સામે અનેક સમસ્યાઓ ખડી કરી રહ્યો છે. જીવનના સંઘર્ષની સામે લડત આપવાને બદલે ખૂબ જ સામાન્ય ગણી શકાય તેવા કારણો સામે હાર માની લઈને અંતિમ પગલાં તરીકે…
- રાશિફળ

ગણતરીના કલાકોમાં જ સૂર્ય અને શુક્ર બનાવશે શક્તિશાળી યોગ, ઉઘડી જશે આ રાશિના જાતકોનું ભાગ્ય…
જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. મે મહિનામાં અનેક મહત્વના ગ્રહો હિલચાલ કરવા જઈ રહ્યા છે અને ગણતરીના કલાકો બાદ સૂર્ય અને શુક્ર બંને મળીને મહત્ત્વના યોગનું નિર્માણ કરી રહ્યા છે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને પારાવાર લાભ…
- ધર્મતેજ

ભાત ભાત કે લોગ: આ `મુહાજીરો’નો કટ્ટરવાદ પાકિસ્તાનીઓથી ચડે એવો છે
જ્વલંત નાયક `મુહાજીર’….. ચાર અક્ષરના આ શબ્દ દ્વારા પાકિસ્તાનમાં વસતા મોટા સમૂહને આજની તારીખે ય ઊતરતી કક્ષાએ મૂકી શકાય છે.આમ તો આ મુહાજીર' શબ્દ મૂળ અરબી ભાષાનો છે, જે પાછળથી ઉર્દૂમાં ઊતરી આવ્યો. એનો અર્થ થાયઇમિગ્રન્ટ’ બિનનિવાસી, જે પોતાનો મૂળ…









