- આમચી મુંબઈ
વિવાદાસ્પદ IAS અધિકારી પૂજા ખેડકરની શારીરીક ખોડખાપણ અંગે ચોંકાવનારો ખુલાસો…
મુંબઈ: એક પછી એક વિવાદોમાં ફસાતી જતી પ્રોબેશનરી(ટ્રેની-શિખાઉ) IAS Pooja Khedkar વિશે વધુ એક ખુલાસો થયો છે. 2007માં પ્રાઇવેટ મેડિકલ કૉલેજમાં એડમિશન લેતા વખતે પૂજાએ ફિટનેસ સર્ટિફિકેટ દાખલ કર્યું હતું, જેમાં તે કોઇપણ પ્રકારે દિવ્યાંગ કે શારીરીક ખોડખાપણ ધરાવતી ન…
- સ્પોર્ટસ
Virat Kohliએ કોને આપ્યો સુપર મેસેજ, Good Luck પણ જણાવ્યું, જાણો શું છે મામલો?
નવી દિલ્હીઃ 26 જૂલાઈથી પેરિસમાં યોજાનારી ઓલિમ્પિક 2024 શરૂ થશે. રમતગમતના આ મહાકુંભ માટે દરેક લોકો ઉત્સાહિત દેખાય છે. ઉત્સાહિત લોકોમાં ભારતના મહાન ક્રિકેટર વિરાટ કોહલી (Virat Kohli) પણ સામેલ છે. વિરાટ કોહલીએ સોશિયલ મીડિયા દ્વારા એક વીડિયો શેર કરીને…
- આમચી મુંબઈ
ATM લૂંટવા ઘુસ્યા ચોર અને મશીનમાં લાગી આગ, પછી……
મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં ગેસ કટર વડે ATM લુંટવા આવેલા અજાણ્યા ચોરો દ્વારા કરવામાં આવેલા અયોગ્ય કામથી આગ લાગી હતી જેના કારણે 21 લાખ રૂપિયાની સંગ્રહિત રોકડ રાખ થઈ ગઈ હતી, અમ પોલીસે સોમવારે જણાવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું કે, આ…
- સ્પોર્ટસ
સ્પેનમાં જશન… ઇંગ્લૅન્ડમાં ઉદાસીનતા
મૅડ્રિડ: સ્પેન વિક્રમજનક ચોથી વખત યુઈફા યુરો ફૂટબૉલ સ્પર્ધામાં ચેમ્પિયન બન્યું એ સાથે મૅડ્રિડ અને બાર્સેલોના શહેર સહિત સમગ્ર સ્પેનમાં રવિવાર રાતથી જ આનંદોતસ્વનું વાતાવરણ છે. બીજી તરફ, ઇંગ્લૅન્ડ ફરી એક વાર પહેલી જ વખત યુરોની ટ્રોફી જીતવામાં નિષ્ફળ રહેતા…
- નેશનલ
‘4 બેગમ અને 36 બાળકો હવે નહીં ચાલે’, રાજસ્થાનના વિધાનસભ્યનું વિવાદાસ્પદ નિવેદન
જયપુર: રાજસ્થાનના જયપુર(Jaipur)ની હવામહેલ બેઠક પરથી વિધાનસભ્ય બાલમુકુંદ આચાર્ય(Balmukund Acharya)એ વસ્તી નિયંત્રણ કાયદા અંગે વાંધાજનક નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, ‘એક દેશ, એક કાયદો જલ્દી લાગુ થવો જોઈએ. રાજસ્થાનમાં વસ્તી નિયંત્રણ કાયદો લાગુ કરવો જોઈએ. 4 બેગમ અને 36 બાળકો…
- સ્પોર્ટસ
T20 બાદ હવે વનડે- ટેસ્ટ ક્રિકેટને પણ અલવિદા કહેશે Rohit Sharma? ખુદ કરી સ્પષ્ટતા…
ઈન્ડિયન ટીમએ કેપ્ટન રોહિત શર્માની કેપ્ટન્સી હેઠળ ગયા મહિને જ ટી20 વર્લ્ડકપ-2024નો ખિતાબ પોતાના નામે કર્યો અને ત્યાર બાદ જ કેપ્ટન રોહિત શર્માએ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. હવે આ બધા વચ્ચે 37 વર્ષીય રોહિત શર્મા વન ડે અને…
- નેશનલ
અયોધ્યા રામ મંદિર પર આતંકી હુમલાનો ખતરો? એનએસજીએ કરી આ તૈયારી…
અયોધ્યા: સદીઓના ઇંતેજાર, કાયદાકીય લડત અને અનેક વિવાદો બાદ નિર્માણ થયેલા અયોધ્યાના રામ મંદિર પર તેનું નિર્માણ થયું ત્યારથી જ આતંદવાદી હુમલાનો ખતરો હોવાનું કહેવાઇ રહ્યું છે ત્યારે હવે આતંકી હુમલાનો ખતરો વધુ જણાતા એક અત્યંત મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો…
- ઇન્ટરનેશનલ
Birmingham nightclub firing: ટ્રમ્પની હત્યાના પ્રયાસ બાદ બર્મિંગહામની નાઈટક્લબમાં ગોળીબારમાં ચારનાં મોત
ન્યૂ યોર્કઃ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર ફાયરિંગના બનાવ પછી સમગ્ર અમેરિકા હચમચી ગયું છે. પૂર્વ રાષ્ટ્રપતિની હત્યાની કોશિશ કરવામાં આવ્યા પછી બર્મિંઘમ નાઈટ ક્લબમાં અંધાધુંધ ગોળીબાર કરવામાં આવ્યો છે, જેમાં અનેક લોકો ઘાયલ થયા છે. આ બનાવથી અમેરિકન…