- મનોરંજન

ડીપ નેક ડ્રેસમાં તૃપ્તિ ડિમરીએ લગાવી આગ, તસવીરો વાયરલ…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મથી નેશનલ ક્રશ બની ગયેલી તૃપ્તિ ડિમરી ફિલ્મની સફળતા પછી દરરોજ કોઇને કોઇ કારણોસર સમાચારોમાં છવાયેલી રહેતી હોય છે અને તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ હોવાના કારણે તેની તસવીરો પણ વાયરલ થતી હોય છે. તૃપ્તિ…
- આમચી મુંબઈ

નીતિ આયોગમાં શિંદે સેનાના પ્રધાનનો સમાવેશ નહીં, શિવસેના (યુબીટી) એ ટીકા કરી
મુંબઈ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા નીતિ આયોગનું પુનર્ગઠન કરતી વખતે એનડીએના ઘટકપક્ષ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના પક્ષને સ્થાન આપવામાં આવ્યું ન હોવા બાબતે શિવસેના (યુબીટી)ના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ શિંદે સેનાની ટીકા કરી હતી.પુનર્ગઠિત નીતિ આયોગમાં શિંદે સેના માટે કોઈ…
લાડલી બહેન યોજનાઃ લાભાર્થીઓને આ તારીખથી હપ્તો આપવાની ફડણવીસની જાહેરાત
ગઢચિરોલી: આગામી મહિને રક્ષાબંધનના તહેવાર દરમિયાન લાડલી બહેન યોજના (Mukhaymantri Mazi Ladki Bahin Yojana)નો પહેલો હપ્તો આપવામાં આવશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આજે જણાવ્યું હતું.મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ અજિત પવાર સાથે, સૂરજાગઢ ઈસ્પાત…
- આમચી મુંબઈ

પોર્શે કાર અકસ્માત: સમિતિએ જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડના બે સભ્ય સામે શિસ્તભંગનાં પગલાં લેવાની ભલામણ કરી
પુણે: પુણેના કલ્યાણીનગરમાં મળસકે પોર્શે કાર હંકારી બાઇકને અડફેટમાં લેવા અને બે સોફ્ટવેર એન્જિનિયરના મૃત્યુ માટે કારણભૂત થવા બદલ ધરપકડ કરાયેલા રિયલ એસ્ટેટ ડેવલપરના સગીર પુત્રને ગણતરીના કલાકોમાં જામીન આપવા સંબંધમાં જ્યુવેનાઇલ જસ્ટિસ બોર્ડ (જેજેબી)ના બે સભ્યના આચરણની તપાસ કરવા…
- નેશનલ

યોગી આદિત્યનાથ સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે
(અમારા પ્રતિનિધિ તરફથી)લખનઉ: યોગી આદિત્યનાથ આજે (બુધવારે) સાંજે ઉત્તર પ્રદેશના રાજ્યપાલને મળશે. આ અંગે ઘણી અટકળો ચાલી રહી છે, પરંતુ સરકારે તેને સામાન્ય સૌજન્ય મુલાકાત ગણાવી છે. વાસ્તવમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે સવારના સમયે પોતાના નિવાસ સ્થાને પાર્ટીના પ્રધાનોની બેઠક…
- નેશનલ

કઠોળના ભાવ નિરંકુશઃ કેન્દ્ર સરકારે રિટેલર્સને આપી આ ચીમકી
નવી દિલ્હીઃ આ વખતે ચોમાસાની સિઝનમાં અમુક રાજ્યોમાં સંતોષજનક વરસાદ પડ્યા પછી પણ શાકભાજી સહિત કઠોળના ભાવ આસમાને પહોંચેલા છે ત્યારે શાકભાજી સહિત કઠોળના ભાવમાં અંકુશમાં લાવવા માટે સરકાર આકાશ પાતાળ એક કરી રહ્યું છે. વધતા કઠોળના ભાવો મુદ્દે આજે…
- આમચી મુંબઈ

બાળ ઠાકરેના વિચારોને ટકાવવા માટે સત્તા પરિવર્તન કરનારા એકનાથ શિંદે ખરા રાષ્ટ્રભક્ત: જગદ્ગુરુ પરમહંસ આચાર્ય
મુંબઈ: અયોધ્યાના છાવણી પીઠાધિશ્ર્વર રાજગુરુ પરમહંસ આચાર્યે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદ દ્વારા એકનાથ શિંદે બાબતે કરેલું નિવેદન પક્ષપાતી હોવાનું જણાવ્યું હતું અને એકનાથ શિંદેને ખરા રાષ્ટ્રભક્ત ગણાવ્યા હતા.આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે સાથે થયો વિશ્વાસઘાત, કોણે કહ્યું?શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્ર્વરાનંદને આવું…
- આમચી મુંબઈ

ટ્રેન બ્લાસ્ટ ખટલો: આરોપીઓની અપીલ પર આખરે નવ વર્ષે સુનાવણી શરૂ
મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેનોમાં 2006માં થયેલા શ્રેણીબદ્ધ બૉમ્બધડાકા ખટલામાં સજા પામેલા આરોપીઓની અપીલ અને ફાંસીની સજા કાયમ રાખવાના પ્રકરણ પર બૉમ્બે હાઈ કોર્ટની વિશેષ ખંડપીઠ સમક્ષ સોમવારથી સુનાવણી શરૂ થઈ હતી. છેક નવ વર્ષે સુનાવણી શરૂ થઈ હોઈ આગામી છ…
- સ્પોર્ટસ

અમિત મિશ્રાએ મૌન તોડતા કહ્યું, ‘સંજીવ ગોયેન્કા કે. એલ. રાહુલ પર ગુસ્સે થયા હતા, કારણકે…’
નવી દિલ્હી: યાદ છેને, બે મહિના પહેલાં આઇપીએલમાં લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી) ફ્રૅન્ચાઇઝીના માલિક સંજીવ ગોયેન્કા ટીમના કૅપ્ટન કે. એલ. રાહુલ પર એક મૅચ બાદ ગુસ્સે થઈ ગયા, પણ ઠંડા મગજવાળો રાહુલ એકદમ શાંત ઊભો રહીને બધુ સાંભળી રહ્યો હતો…








