- રાશિફળ

આજનું રાશિફળ (21-07-24): મિથુન, સિંહ અને તુલા રાશિના જાતકોને આજે Careerમાં મળશે Success
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સખત મહેનત કરવાનો રહેશે. આજે તમારા ઘરે કોઈ મહેમાનનું આગમન થઈ શકે છે, જેને કારણે ઘરના તમામ સભ્યો તેમની આગતા સ્વાગતામાં વ્યસ્ત રહેશે. નાના બાળકો મસ્તી કરતા જોવા મળશે. તમે કોઈ કામને લઈને પરેશાન…
- પોરબંદર

‘પૂર’ બંદરની મુલાકાતે દોડી આવેલા કેન્દ્રીય મંત્રીએ ડો માંડવિયાએ રાહત-સહાય ત્વરિત કરવા આપ્યા આદેશ
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે…
- આમચી મુંબઈ

Dharavi Redevelopment: ઉદ્ધવ ઠાકરેના આક્ષેપો સામે શિંદે જૂથે કર્યા સામા સવાલ
મુંબઈ: ધારાવી રિડેવલપમેન્ટ(પુનર્વિકાસ) પ્રોજેક્ટ બાબતે ઉદ્ધવ ઠાકરેએ એક પત્રકાર પરિષદમાં કરેલા આક્ષેપો અંગે એકનાથ શિંદે જૂથ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે અને ઉદ્ધવ ઠાકરેને તે બેવડું વલણ ધરાવતા હોવાનો આરોપ કર્યો હતો. ઉદ્ધવ ઠાકરેએ જો તેમની સરકાર મહારાષ્ટ્રમાં સત્તામાં આવે…
- પોરબંદર

જળજળાકાર પોરબંદર જુઓ તસવીરી ઝલક- 48 કલાકમાં 30 ઇંચ વરસાદ
છેલ્લા 48 કલાકથી પોરબંદર -દ્વારિકાને ઘમરોળતા મેઘરાજાએ પોરબંદરના નાગરિકોને વિષમ સ્થિતિમાં મૂકી દીધા છે .ત્યારે પોતાના સંસદીય મત વિસ્તારની મુલાકાતે પહોચી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ સ્થિતિનો તાગ મેળવ્યો સાથે જ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક કરી અને અતિભારે વરસાદના કારણે…
- આમચી મુંબઈ

ભુજબળ બાદ અજિત પવારના વિધાનસભ્ય મળ્યા શરદ પવારને
મુંબઈ: અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા તેમ જ પ્રધાન છગન ભુજબળ શરદ પવારને મળ્યા અને ત્યારબાદ પિંપરી-ચિંચવડના એનસીપી(અજિત પવાર જૂથ)ના પ્રમુખ તેમ જ બે ભૂતપૂર્વ નગરસેવકો સહિત 28 પદાધિકારીઓ શરદ પવાર જૂથમાં જોડાયા ત્યારથી જ ચર્ચાઓ શરૂ છે તે વિધાનસભાની…
- ભાવનગર

Amazone sale: ભાવનગરમાંથી બનાવટી કૉસ્મેટિક ઓનલાઈન વેચતી ગેંગ પકડાઈ
ભાવનગરઃ હાલમાં એમેઝોન શૉપિંગ એપ પર સેલ ચાલી રહ્યું છે અને લોકો ભરમાર શૉપિંગ કરતા હોય છે ત્યારે ગુજરાતના ભાવનગર શહેરમાંથી નકલી સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ…
- અમદાવાદ

Ahmedabad ના થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ, કોઇ જાનહાનિ નહિ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગતાની સાથે મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો…
- Uncategorized

બાંગ્લાદેશમાં અનામત મુદ્દે બબાલઃ સરકાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા તૈયાર, સૈન્ય તહેનાત
ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનામત વિરોધ (Reservation Agitation)માં પ્રદર્શન થઇ રહ્યા છે. બાંગ્લાદેશ સરકાર અનામત પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર કરી હતી. સરકારે હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સૈન્ય તહેનાત કર્યું હતું.બાંગ્લાદેશ સરકારે કહ્યું હતું કે તે અનામતનો…
- અમદાવાદ

કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં 5 આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી; 19 મીએ વધુ સુનાવણી
અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યાં બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણીને દરમિયાન સરકારી વકીલે સમય માંગતા આ અરજી…








