- આમચી મુંબઈ
ભુજબળ બાદ અજિત પવારના વિધાનસભ્ય મળ્યા શરદ પવારને
મુંબઈ: અજિત પવાર જૂથના દિગ્ગજ નેતા તેમ જ પ્રધાન છગન ભુજબળ શરદ પવારને મળ્યા અને ત્યારબાદ પિંપરી-ચિંચવડના એનસીપી(અજિત પવાર જૂથ)ના પ્રમુખ તેમ જ બે ભૂતપૂર્વ નગરસેવકો સહિત 28 પદાધિકારીઓ શરદ પવાર જૂથમાં જોડાયા ત્યારથી જ ચર્ચાઓ શરૂ છે તે વિધાનસભાની…
- ભાવનગર
Amazone sale: ભાવનગરમાંથી બનાવટી કૉસ્મેટિક ઓનલાઈન વેચતી ગેંગ પકડાઈ
ભાવનગરઃ હાલમાં એમેઝોન શૉપિંગ એપ પર સેલ ચાલી રહ્યું છે અને લોકો ભરમાર શૉપિંગ કરતા હોય છે ત્યારે ગુજરાતના ભાવનગર શહેરમાંથી નકલી સાબુ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે.રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન વિભાગ દ્વારા ભાવનગર ખાતે વગર પરવાને વિવિધ કોસ્મેટીક સાબુ…
- અમદાવાદ
Ahmedabad ના થલતેજના એક્રોપોલિસ મોલના બીજા માળે આગ, કોઇ જાનહાનિ નહિ
અમદાવાદ : અમદાવાદ(Ahmedabad) શહેરના થલતેજ વિસ્તારમાં આવેલા એક્રોપોલિસ મોલના બીજા માળે આગ લાગવાની ઘટના બની હતી. ઘટના બની જાણ થતા ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબુમાં લીધી છે. આગ લાગતાની સાથે મોલને ખાલી કરાવી દેવામાં આવ્યો…
- Uncategorized
બાંગ્લાદેશમાં અનામત મુદ્દે બબાલઃ સરકાર વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરવા તૈયાર, સૈન્ય તહેનાત
ઢાકાઃ બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી અનામત વિરોધ (Reservation Agitation)માં પ્રદર્શન થઇ રહ્યા છે. બાંગ્લાદેશ સરકાર અનામત પ્રદર્શનકારીઓ સાથે વાતચીત માટે તૈયાર કરી હતી. સરકારે હિંસક પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સમગ્ર દેશમાં સૈન્ય તહેનાત કર્યું હતું.બાંગ્લાદેશ સરકારે કહ્યું હતું કે તે અનામતનો…
- અમદાવાદ
કોંગ્રેસ કાર્યાલય પર પથ્થરમારા કેસમાં 5 આરોપીની હાઇકોર્ટમાં જામીન અરજી; 19 મીએ વધુ સુનાવણી
અમદાવાદ: કોંગ્રેસ ભવન પર કરવામાં આવેલા પથ્થરમારાના કેસમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસે ધરપકડ બાદ સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે જામીન અરજી ફગાવ્યાં બાદ તેઓએ હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે આ અરજીની સુનાવણીને દરમિયાન સરકારી વકીલે સમય માંગતા આ અરજી…
- સ્પોર્ટસ
હરીફ ટીમ કોઈ પણ હોય, પ્રભુત્વ તો અમારું જ: હરમનપ્રીત કૌર
દામ્બુલા: મહિલાઓની આઠ ટી-20 ટીમ વચ્ચે શુક્રવારે શ્રીલંકામાં એશિયા કપ શરૂ થઈ રહ્યો છે અને એમાં પહેલા જ દિવસે કટ્ટર હરીફ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ભારત અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો (સાંજે 7.00 વાગ્યાથી) થશે. આ ટૂર્નામેન્ટની પૂર્વસંધ્યાએ (ગુરુવારે સાંજે) તમામ ટીમોની કૅપ્ટનોએ…
- નેશનલ
Sunderdhunga case: ઉત્તરાખંડના દેવીકુંડમાં મંદિર નિર્માણની તપાસ માટે ટીમ રવાના
પિથોરાગઢઃ ઉત્તરાખંડમાં બાગેશ્વર જિલ્લા વહીવટીતંત્રે ૧૨,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઇ પર સ્થિત સુંદરઢુંગામાં એક સ્વયંભૂ બાબા દ્વારા ઇકો-સેન્સિટિવ ઝોનમાં બાંધવામાં આવેલા ગેરકાયદે મંદિરનું નિરીક્ષણ કરવા માટે અધિકારીઓની એક ટીમને રવાના કરી છે.અહીં નજીકના ગામોના રહેવાસીઓની ફરિયાદ અનુસાર આ મંદિરમાં રહેતા અને…
- આમચી મુંબઈ
APMC માર્કેટમાં ટામેટાના ભાવ આસમાને
નવી મુંબઈઃ એપીએમસી(APMC)માં અન્ય રાજ્યોમાંથી અને રાજ્યની અંદરથી ટામેટાંની આવકમાં ઘટાડો થવાને કારણે ટામેટાંના ભાવ (Tomato Prices)માં વધારો થયો છે. હાલમાં માત્ર ૩૩ ગાડી જ બજારમાં આવી રહી છે અને તેની કિંમતમાં ૨૦ રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.હાય મોંઘવારીઃ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્ર ભાજપ-એનસીપીમાં નવાજૂની થવાના એંધાણઃ આ નેતાએ કર્યો મોટો દાવો
નાગપુર: મહારાષ્ટ્રના રાજકારણમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે (Assembly Election 2024) અનેક નવા રાજકીય ફેરફારો થવાની શક્યતાઓ છે. મહાયુતિ અને મહાવિકાસ આઘાડી પક્ષોમાં અત્યારથી ખેંચાખેંચી જોવા મળી રહી છે. ભાજપના કેટલાક ધારાસભ્યો એનસીપી (એસપી)માં જોડાવવા ઉત્સુક છે એવો દાવો મહારાષ્ટ્રના પૂર્વ ગૃહ…
Naxalite Encounter: ગઢચિરોલી માટે એકનાથ શિંદેએ કહ્યું, અમારો એક લક્ષ્યાંક….
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભારત આંતકવાદની સાથે સાથે નક્સલવાદ અને માઓવાદથી ત્રસ્ત છે અને જેટલા જવાનોએ આતંકવાદીઓ સાથે બાથ ભીડતા શહીદી વહોરી છે તેનાં કરતાં વધુ જવાનો નક્સલવાદીઓ સાથેની લડતમાં શહીદ થયા છે. મહારાષ્ટ્રનો ગઢચિરોલી પણ નક્સલવાદથી ગ્રસ્ત વિસ્તાર છે અને…