- નેશનલ
મમતા બેનર્જીના આરોપને લઈને નીતિ આયોગની સ્પષ્ટતા કરતાં કહ્યું કે મળ્યો હતો આટલો સમય….
નવી દિલ્હી: આજે મળેલી નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કરવામાં આવેલા આરોપો પર નીતિ આયોગના સીઇઓ બી. વી. આર. સુબ્રમણ્યમે સ્પષ્ટતા કરી છે. તેમણે ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક સંપન્ન થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે…
- આમચી મુંબઈ
…તો રાજકારણમાંથી લઇશ સંન્યાસ: પ્રફુલ પટેલના નિવેદનથી ખળભળાટ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવશે તો દેશમાંથી અનામત હટાવી દેવાશે તેવો ખોટો પ્રચાર લોકસભા દરમિયાન કરવામાં આવ્યો હોવાનો આરોપ સત્તાધારી પક્ષ દ્વારા લગાવવામાં આવી છે ત્યારે અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે અનામતને લઇને મોટું નિવેદન…
- આમચી મુંબઈ
બેલાપુર ઇમારત દુર્ઘટના: દોષીઓને નહીં છોડાય: ફડણવીસ
મુંબઈ: બેલાપુરના સેક્ટર 19માં શાહબાઝગાંવ ખાતે એક ઇમારત તૂટી પડવાની ઘટનામાં બે જણના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન તેમ જ રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. આ પણ…
- ગાંધીનગર
નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની કરાશે સ્થાપના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર…
- આમચી મુંબઈ
ઉદ્ધવ ઠાકરે જૂથના વિધાનસભ્યો અપાત્ર જ!
મુંબઈ: વિધાનસભ્યોને અપાત્ર ઠેરવવાના મામલે મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેનાએ ફરી એક વખત હાઇ કોર્ટમાં ઘા નાખી છે. આ મામલે તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરવામાં આવે, એવી અરજી શિંદે જૂથ દ્વારા કરવામાં આવી છે.શિંદે જૂથના વિધાનસભ્ય ભરત ગોગાવલેએ હાઇ…
- ગાંધીનગર
નવા ચૂંટાયેલા માહિતી કમિશનરો 30મીએ લેશે શપથ
ગાંધીનગર: ગુજરાત સરકારે માહિતી આયોગમાં મુખ્ય માહિતી કમિશનર અને અન્ય ત્રણ માહિતી કમિશનરોની નિમણુંક કરવામાં આવી છે. રાજ્યના મુખ્ય માહિતી કમિશનર તરીકે ડૉ. સુભાષ સોનીની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે અન્ય માહિતી કમિશનર તરીકે આયોગમાં મનોજ પટેલ, સુબ્રમણ્યમ આર. ઐય્યર…
- આમચી મુંબઈ
લાડકી બહેન યોજનાનો વિરોધ કરનારાને અજિત પવારનો જવાબ
મુંબઈ: મહારાષ્ટ્રના બજેટમાં મુખ્ય પ્રધાન લાડકી બહેન યોજનાની જાહેરાત થઇ ત્યારથી જ આ યોજનાની ચર્ચા થઇ રહી છે. સરકાર આ યોજનાનો જોરશોરથી પ્રચાર કરી રહી છે, જ્યારે વિપક્ષ એક કે બીજું કારણ આપીને આ યોજનાની સતત ટીકા કરી રહ્યો છે.…
- ભુજ
‘ઈ રે કાયામેં માટી જો બર્તન, ફૂટી જાશે નહીં કરે રણકો: આ રીતે ફૂલ્યુફાલ્યું છે કચ્છી લોકસંગીત
ભુજઃ કચ્છમાં આવેલા ૨૦૦૧ના ગોઝારા ભૂકંપ પહેલાં બે ટંક ભોજન માટે સંઘર્ષ કરતા કચ્છી ગીત સંગીત અને કચ્છી લોકવાદ્યોના કલાકારો માટે હવે જાણે સુવર્ણ યુગ શરૂ થઇ ચુક્યો છે.કચ્છમાં છેલ્લા કેટલાક વર્ષોથી યોજાઈ રહેલા રણોત્સવ બાદ આવા કલાકારોની માંગ દેશભરમાં…
- આમચી મુંબઈ
વરલીમાં પોલીસના ખબરીની હત્યા: સ્પાના માલિક સહિત ત્રણની ધરપકડ, બે તાબામાં
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વરલી વિસ્તારમાં સ્પામાં પોલીસના ખબરી એવા રીઢા આરોપીની હત્યાના કેસમાં સ્પાના માલિક સહિત ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે રાજસ્થાનના કોટાથી બે શકમંદને તાબામાં લેવામાં આવ્યા હતા. મૃતક વિવિધ માધ્યમથી ધમકાવીને હપ્તા વસૂલતો હોવાથી કંટાળીને સ્પાના…
- મનોરંજન
સલમાન ખાને આ અભિનેત્રીના બર્થડેનું કર્યું જોરદાર સેલિબ્રેશન
મુંબઈ: બોલીવુડના દબંગ સ્ટાર સલમાન ખાનના જીવનમાં આમ તો અનેક અભિનેત્રીઓ આવી અને તેનું નામ પણ અનેક અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું, પરંતુ આ યાદીમાં છેલ્લું નામ આવે છે તેની કહેવાતી ગર્લફ્રેન્ડ યુલિયા વંટુર (Lulia Vantur)નું. સલમાનની અત્યંત નજીકની અને આમ…