- આમચી મુંબઈ

લગ્ન લગ્ને કુંવારો… દેશભરની 20થી વધુ મહિલા સાથે લગ્ન કરી તેમનો કીમતી સામાન પડાવનારો પકડાયો
પાલઘર: દેશભરની 20થી વધુ મહિલાઓ સાથે લગ્ન કરીને તેમના દાગીના તથા કીમતી સામાન પડાવનારા 43 વર્ષના શખસની પાલઘર જિલ્લાની પોલીસે ધરપકડ કરી હતી.નાલાસોપારામાં રહેનારી મહિલાએ નોંધાવેલી ફરિયાદની તપાસ કરીને મીરા-ભાયંદર વસઇ-વિરાર પોલીસે 23 જુલાઇએ કલ્યાણથી ફિરોઝ નિયાઝ શેખની ધરપકડ કરી…
- નેશનલ

સ્વતંત્રતા દિવસઃ એક પેડ માં કે નામ અભિયાન હેઠળ સંરક્ષણ મંત્રાલય 15 લાખ વાવશે
નવી દિલ્હીઃ 15 ઓગસ્ટે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભરમાં મોટા પાયે વૃક્ષારોપણ અભિયાન હાથ ધરશે, જેમાં ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ 15 લાખ વૃક્ષો વાવવામાં આવશે. આ દેશનો 78મો સ્વતંત્રતા દિવસ હશે, એમ સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું. આ પણ…
- રાજકોટ

સૌરાષ્ટ્રમાં એકબાજુ તારાજી તો રાજકોટના આજી, ભાદર સહિતના ડેમો ખાલી
રાજકોટ: ગુજરાતમાં મેઘમહેર વરસાવી રહેલા મેઘરાજા સૌરાષ્ટ્ર પર બરાબરના વરસ્યા છે. હાલ સૌરાષ્ટ્રના જુનાગઢ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા સહિતના જિલ્લાઓ ભારે વરસાદથી પ્રભાવિત થયા છે. પરંતુ તેમ છતાં સૌરાષ્ટ્રના રાજકોટ જિલ્લાના જળાશયોની સ્થિતિને લઈને ચિંતાનો વિષય છે. જો કે આ…
- સ્પોર્ટસ

મનુ ભાકરે Paris Olympicsના શૂટિંગમાં રચ્યો ઇતિહાસ
પૅરિસ: ભારતની યુવાન નિશાનબાજ મનુ ભાકર પૅરિસ ઑલિમ્પિક્સ (Paris Olympics)માં ત્રીજા સ્થાને આવતા બ્રૉન્ઝ મેડલ જીતી છે. એ સાથે તેણે ભારત માટે ઑલિમ્પિક્સના શૂટિંગમાં નવો ઇતિહાસ રચ્યો છે.મનુ ભાકર ઑલિમ્પિક ગેમ્સમાં શૂટિંગની હરીફાઈમાં મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા બની છે.…
- સ્પોર્ટસ

લક્ષ્ય સેન ઑલિમ્પિક્સના ડેબ્યૂમાં પહેલો રાઉન્ડ જીત્યો
પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન શનિવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં પહેલો રાઉન્ડ જીતીને સેક્ન્ડ રાઉન્ડમાં પહોંચી ગયો હતો. તેણે ગ્વાટેમાલાના કેવિન કૉર્ડનને 21-8, 22-20થી પરાજિત કર્યો હતો. આ પણ વાંચો: સુરતનો હરમીદ દેસાઈ પહેલી જ ઑલિમ્પિક્સના બીજા રાઉન્ડમાં પહોંચી ગયો…
- નેશનલ

મમતા બેનર્જીના આરોપને લઈને નીતિ આયોગની સ્પષ્ટતા કરતાં કહ્યું કે મળ્યો હતો આટલો સમય….
નવી દિલ્હી: આજે મળેલી નીતિ આયોગની બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી દ્વારા કરવામાં આવેલા આરોપો પર નીતિ આયોગના સીઇઓ બી. વી. આર. સુબ્રમણ્યમે સ્પષ્ટતા કરી છે. તેમણે ગવર્નિંગ કાઉન્સિલની નવમી બેઠક સંપન્ન થયા બાદ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે…
- આમચી મુંબઈ

…તો રાજકારણમાંથી લઇશ સંન્યાસ: પ્રફુલ પટેલના નિવેદનથી ખળભળાટ
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર સત્તામાં આવશે તો દેશમાંથી અનામત હટાવી દેવાશે તેવો ખોટો પ્રચાર લોકસભા દરમિયાન કરવામાં આવ્યો હોવાનો આરોપ સત્તાધારી પક્ષ દ્વારા લગાવવામાં આવી છે ત્યારે અજિત પવાર જૂથના વરિષ્ઠ નેતા પ્રફુલ્લ પટેલે અનામતને લઇને મોટું નિવેદન…
- આમચી મુંબઈ

બેલાપુર ઇમારત દુર્ઘટના: દોષીઓને નહીં છોડાય: ફડણવીસ
મુંબઈ: બેલાપુરના સેક્ટર 19માં શાહબાઝગાંવ ખાતે એક ઇમારત તૂટી પડવાની ઘટનામાં બે જણના મૃત્યુ થયા હતા. આ દુર્ઘટના માટે જવાબદાર દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાનો આદેશ નાયબ મુખ્ય પ્રધાન તેમ જ રાજ્યના ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આપ્યો હતો. આ પણ…
- ગાંધીનગર

નીતિ આયોગની પેટર્ન પર ગુજરાત રાજ્ય ઇન્સ્ટિટ્યૂશન ફોર ટ્રાન્સ્ફોર્મેશન-GRIT(ગ્રિટ)-ની કરાશે સ્થાપના
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નવી દિલ્હીમાં આયોજિત નીતિ આયોગની ગવર્નિંગ કાઉન્સીલની નવમી બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારત@2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાતની સંપૂર્ણ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના ધ્યેય મંત્ર…









