- નેશનલ
વિશ્વની સૌથી તાકાતવર નૌસેનાઓ જાહેર; જાણો શક્તિશાળી નૌસેનાઓની યાદીમાં ભારતનું સ્થાન
નવી દિલ્હી: તાજેતરમાં ભારત પાકિસ્તાન વચ્ચેના તણાવમાં ભારતની સેનાની ચારેબાજુ ચર્ચા થઈ હતી. ઇંડિયન આર્મીએ પાકિસ્તાનનાં આશરે ઉછરી રહેલા આતંકી ઠેકાણાઓને નિશાન બનાવીને ધૂળમાં ભેળવી દીધા હતા. ત્યારબાદ પાકિસ્તાને જ્યારે ભારત પર હુમલો કર્યો ત્યારે પણ અનેક સૈન્ય ઠેકાણાઓ અને…
- આપણું ગુજરાત
ભારત ન્યૂક્લિયર ધમકીથી ડરવાનું નથી, પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને માર્યાઃ ગાંધીનગરમાં અમિત શાહ
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. અમિત શાહે ગાંધીનગર મહાનગરપાલિકા હસ્તકના કુલ 78 પ્રોજેક્ટનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું. જે બાદ જનસભાને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું, ભારત ન્યૂક્લિયર ધમકીથી ડરવાનું નથી. આપણે પાકિસ્તાનને…
- મહારાષ્ટ્ર
મહારાષ્ટ્ર સરકારે દરિયાઈ માળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે જહાજ નિર્માણ નીતિને મંજૂરી આપી
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે રાજ્યના દરિયાઈ માળખાગત સુવિધાઓ વિકસાવવા અને જહાજ સમારકામ અને રિસાયક્લિંગ પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપવા માટે જહાજ નિર્માણ નીતિને મંજૂરી આપી છે, એમ એક અધિકારીએ શનિવારે જણાવ્યું હતું.મહારાષ્ટ્ર શિપબિલ્ડીંગ, જહાજ સમારકામ અને જહાજ રિસાયક્લિંગ સુવિધા વિકાસ નીતિ…
- આપણું ગુજરાત
અમિત શાહે ગાંધીનગરમાં 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
ગાંધીનગરઃ કેન્દ્રીય ગૃહ પ્રધાન અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ શનિવારે ગાંધીનગરની મુલાકાતે પહોચ્યા હતા. આ દરમિયાન અમિત શાહે મહાનગરપાલિકા અને ગુડા દ્વારા હાથ ધરાયેલા 707 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું અને વાવોલ પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનું લોકાપર્ણ…
- આમચી મુંબઈ
નાયબ મુખ્ય પ્રધાન શિંદેએ થાણેમાં ચોમાસાની તૈયારીઓની સમીક્ષા કરી
થાણે: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને થાણે જિલ્લાના પાલક પ્રધાન એકનાથ શિંદેએ તમામ એજન્સીઓને જાહેર સલામતીને પ્રાથમિકતા આપવા અને ચોમાસાની શરૂઆત પહેલાં ખતરનાક હોર્ડિંગ્સ દૂર કરવા અને ગટરોની સફાઈ સહિતની તૈયારીઓ પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે.શુક્રવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીની સમીક્ષા…
- આમચી મુંબઈ
હિન્દુત્વનો ત્યાગ કરીને તેઓ નર્કમાં ઉતર્યા: શિંદેએ પુસ્તક વિમોચન પહેલાં શિવસેના (યુબીટી)ની મજાક ઉડાવી
(અમારા પ્રતિનિધિ તરફથી)થાણે: શિવસેના (યુબીટી)ના નેતા-સાંસદ સંજય રાઉત દ્વારા લખાયેલા પુસ્તકના વિમોચન પહેલાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હરીફ જૂથની ટીકા કરતાં સત્તા માટે સ્વર્ગસ્થ બાળ ઠાકરેની હિન્દુત્વ વિચારધારાને છોડી દેવાનો આરોપ લગાવ્યો છે.રાઉતનું પુસ્તક ‘નરકાતલા સ્વર્ગ’ (નરકમાં સ્વર્ગ)નું…
- ભુજ
માત્ર સાત વર્ષની બાળકી સાથે દુષ્કૃત્ય કરી તેને મારી નાખનારને જન્મટીપની સજા
ભુજઃ કપરા કોરોના કાળ વખતે કચ્છના ભચાઉ તાલુકાના લાખાપર ગામમાં રહેનારી સાત વર્ષની માસૂમ બાળકીનું અપહરણ કરી, ખંડેર થઇ ગયેલા મકાનની અંદર દુષ્કર્મ ગુજાર્યા બાદ, બાળકીનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરનારા કળીયુગી હેવાનને ભચાઉની વિશેષ પોક્સો કોર્ટે ૨૦ વર્ષના સખ્ત…