- મનોરંજન

5000 કરોડની પ્રોપર્ટીમાંથી એક કોડી પણ નહીં મળે Saif Ali Khanના ચારેય સંતાનોને… આ છે કારણ
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ અને ટેલેન્ટેડ એક્ટરમાં કરવામાં આવે છે. અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મ આપનાર સૈફે પોતાની એક્ટિંગથી પોતાની જાતને પૂરવાર કરી છે. સૈફ અલી ખાન પોતાના દિવંગત પિતા મંસૂર અલી…
- નેશનલ

વાયનાડમાં જળતાંડવની વચ્ચે UNICEFનો ચોંકાવનારો રિપોર્ટ: દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો….
કેરળના વાયનાડમાં સતત પડી રહેલા વરસાદના લીધે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન યુનિસેફનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારે વરસાદ અને…
- આમચી મુંબઈ

ઠાકરે જૂથના નેતાના પુત્રનું મોતઃ ૧૧ આરોપી ચોથી સુધી પોલીસ કસ્ટડીમાં
પાલઘર: અર્નાળા બીચ ખાતેના રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાના પુત્ર મિલિંદ મોરેનું વિચિત્ર સંજોગામાં થયેલા મૃત્યુ પ્રકરણે ધરપકડ કરાયેલા ૧૧ જણને ચોથી ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે. મિલિંદ મોરેનું કથિત ઝઘડાને કારણે મૃત્યુ થયું હતું.…
- નેશનલ

ગ્લોબલ ઈન્વેસ્ટરો ભારતને જોઈ રહ્યા છે, આ સુવર્ણતક ગુમાવશો નહીં: વડા પ્રધાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારો ભારતને ઈન્વેસ્ટમેન્ટ માટેના સ્થળ તરીકે જોઈ રહ્યા છે. તેમણે સ્થાનિક ઉદ્યોગોને આ સુવર્ણ…
- આમચી મુંબઈ

સાયન ફ્લાયઓવર બંધ થતાં આવતીકાલથી આ સમસ્યા થશે શરુ
મુંબઈઃ મુંબઈનો ઐતિહાસિક સાયન રોડઓવર બ્રિજ (ROB) આવતીકાલથી તમામ ટ્રાફિક માટે બંધ રહેશે, જેથી ટ્રાફિક જામમાં વધારો થશે. સાયન ફ્લાયઓવર બંધ થતા પૂર્વ-પશ્ચિમની મુસાફરી કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થવાના સંકેતો છે.સેન્ટ્રલ રેલવેના સાયન રેલવે સ્ટેશન પર ૧૧૨ વર્ષ જૂના…
- આમચી મુંબઈ

Alert: વરસાદના બ્રેક પછી હવે રાજ્યમાં આ કેસમાં વધારો
મુંબઈ: છેલ્લા કેટલાક દિવસમાં મુંબઈ સહિત રાજ્યના દરેક ભાગમાં જોરદાર વરસાદ પડ્યો છે. તેથી વરસાદી બીમારીના દર્દીઓમાં વધારો થયો છે જેમાં મુખ્યત્વે સ્વાઇન ફ્લૂ અને ગેસ્ટ્રોના દર્દીઓ વધુ જોવા મળી રહ્યા છે. વાઇરલ ઇન્ફેકશનને કારણે શરદી, ઉધરસ અને તાવના દર્દીઓ…
- આમચી મુંબઈ

પુણેમાં ચેતવણી વિના ડેમનું પાણી છોડતા પૂર આવ્યાનો આદિત્ય ઠાકરેનો આરોપ
મુંબઈ: નાગરિકોને ચેતવણી આપ્યા વિના કે અગાઉથી જાણકારી આપ્યા વિના ખડકવાસલા ડેમમાંથી પૂરના પાણી છોડવામાં આવતા સિંહગઢ અને પુણેના લોકોએ પૂરની પરિસ્થિતિનો સામનો કરી નુકસાન વેઠવું પડ્યું હોવાનો આરોપ આદિત્ય ઠાકરેએ કર્યો હતો.ઉદ્ધવ જૂથના શિવસેનાના વિધાનસભ્ય આદિત્યએ મહાવિકાસ આઘાડી (એમવીએ)ની…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

ઑલિમ્પિક હૉકીમાં ભારતે આયરલૅન્ડને 2-0થી હરાવ્યું, ગ્રૂપ-બીમાં મોખરે થયું
પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં મેન્સ હૉકીનો બ્રૉન્ઝ મેડલ જીતનારી ભારતની ટીમે આ વખતે પૅરિસ ઑલિમ્પિક્સમાં પોતાની સ્થિતિ મંગળવારે આયરલૅન્ડ સામે વિજય મેળવીને વધુ મજબૂત કરી લીધી હતી.ભારતે આયરિશ ટીમને 2-0થી હરાવી હતી. બન્ને ગોલ કૅપ્ટન હરમનપ્રીત સિંહે કર્યા હતા. એ…
- મનોરંજન

હેં, Shahrukh Khanની આંખોની થઈ ખોટી સારવાર? જાણો કોણે કહ્યું આવું…
બોલીવૂડના બાદશાહ શાહરુખ ખાન (Shahrukh Khan)ના ફેન્સ આજે સવારથી જ ચિંતામાં છે કારણ કે તેમનો મનગમતો સુપરસ્ટાર આંખ સંબંધિત સમસ્યાથી પીડાઈ રહ્યો છે અને એની સારવાર કરાવવા માટે તે આજે જ અમેરિકા જવા રવાના થયો હતો. કેટલાક રિપોર્ટમાં એવો દાવો…
- અમદાવાદ

દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવા ઓગષ્ટના બીજા સપ્તાહમાં કોંગ્રેસ શરૂ કરશે ન્યાય યાત્રા
અમદાવાદ: સંસદમાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને પડકાર ફેંક્યો હતો કે અમે 2027માં ગુજરાતની ચૂંટણી જીતીશું. ત્યારબાદ ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા ન્યાય યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી. ગુજરાતમાં સર્જાયેલ દુર્ઘટનાઓના પીડિતોને ન્યાય અપાવવાના ઉદેશ્ય સાથે કોંગ્રેસ ન્યાય યાત્રાનું આયોજન કરવાની છે.…









