- આમચી મુંબઈ
ટાટા કેન્સર હોસ્પિટલના તબીબોની નિવૃત્તિ વય વધારવા PMને કરી માંગ!
મુંબઈઃ ટાટા કેન્સર હોસ્પિટલ એક સ્વાયત્ત સંસ્થા છે અને તે કેન્દ્રના પરમાણુ ઉર્જા વિભાગ હેઠળ આવે છે. ફેબ્રુઆરી ૧૯૪૧માં, મુંબઈ ખાતે પરેલમાં સ્થપાયેલી ટાટા કેન્સર હોસ્પિટલમાં ડોક્ટર, નર્સ, ટેકનિશિયન અને અન્ય કર્મચારીઓ સહિત લગભગ ત્રણ હજાર લોકો કામ કરી રહ્યા…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રમાં ટોયોટા કિર્લોસ્કર મોટર કરશે 20 હજાર કરોડનું રોકાણઃ શિંદેની જાહેરાત
મુંબઈ: મહારાષ્ટ્રમાં વધુને વધુ રોકાણ થાય અને રોજગારની તકો ઊભી થાય એ માટે રોકાણકારોને આકર્ષવા માટે મહારાષ્ટ્ર સરકાર તત્પર છે ત્યારે કુલ 81,000 કરોડ રૂપિયાના પ્રોજેક્ટને મંગળવારે મુખ્ય પ્રધાને મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટમાં ટોયોટા કિર્લોસ્કર મોટરના છત્રપતિ સંભાજીનગર ખાતેના…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
બૉક્સર લવલીના ક્વૉર્ટર ફાઇનલમાં, સતત બીજા ઑલિમ્પિક મેડલથી એક જ ડગલું દૂર
પૅરિસ: 2021ની ટોક્યો ઑલિમ્પિક્સમાં વર્લ્ડ ચૅમ્પિયન બૉક્સરને હરાવીને બ્રૉન્ઝ મેડલ જીતનાર આસામની મુક્કાબાજ લવલીના બોર્ગોહેઇન બુધવારે પૅરિસ ઑલિમ્પિક્સના ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડમાં પહોંચી ગઈ હતી. તે હવે મેડલ જીતવાથી ફક્ત એક જ ડગલું દૂર છે.26 વર્ષની લવલીનાનો 75 કિલો વર્ગમાં બુધવારે…
- આમચી મુંબઈ
Assembly Election પૂર્વે ઉદ્ધવ ઠાકરે પીએમ મોદી માટે શું બોલી ગયા, તો સમર્થન…
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ઉદ્ધવ ઠાકરે કેમ્પેઇન મોડમાં આવી ગયા છે અને જોરશોરથી પ્રચાર કરવાનો શરૂ કરી દીધો છે. બુધવારે પક્ષના કાર્યકરોને સંબોધતા વખતે ઉદ્ધવે વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમ જ નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ…
- ઇન્ટરનેશનલ
હમાસ ચીફ હાનિયાના મૃત્યુ પર ભડક્યું તુર્કી, આપી દીધી ધમકી
ઈરાનના નવા રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહમાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે હમાસના વડા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. હમાસે આ હત્યા માટે ઈઝરાયલને જવાબદાર ઠેરવ્યું છે. હવે તુર્કીએ હમાસના વડાની હત્યાની સખત નિંદા કરી છે અને કહ્યું છે કે…
- મનોરંજન
5000 કરોડની પ્રોપર્ટીમાંથી એક કોડી પણ નહીં મળે Saif Ali Khanના ચારેય સંતાનોને… આ છે કારણ
બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન (Saif Ali Khan)ની ગણતરી ઈન્ડસ્ટ્રીના ટોપ મોસ્ટ અને ટેલેન્ટેડ એક્ટરમાં કરવામાં આવે છે. અત્યાર સુધી અનેક સુપરહિટ ફિલ્મ આપનાર સૈફે પોતાની એક્ટિંગથી પોતાની જાતને પૂરવાર કરી છે. સૈફ અલી ખાન પોતાના દિવંગત પિતા મંસૂર અલી…
- નેશનલ
વાયનાડમાં જળતાંડવની વચ્ચે UNICEFનો ચોંકાવનારો રિપોર્ટ: દક્ષિણ એશિયામાં 60 લાખ બાળકો….
કેરળના વાયનાડમાં સતત પડી રહેલા વરસાદના લીધે થયેલા ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં 116 લોકોના મોત થયા છે અને સેંકડો લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન યુનિસેફનો રિપોર્ટ સામે આવ્યો છે જેમાં ભારે વરસાદ અને…
- આમચી મુંબઈ
ઠાકરે જૂથના નેતાના પુત્રનું મોતઃ ૧૧ આરોપી ચોથી સુધી પોલીસ કસ્ટડીમાં
પાલઘર: અર્નાળા બીચ ખાતેના રિસોર્ટમાં પિકનિક મનાવવા ગયેલા ઉદ્ધવ ઠાકરે જૂથના નેતાના પુત્ર મિલિંદ મોરેનું વિચિત્ર સંજોગામાં થયેલા મૃત્યુ પ્રકરણે ધરપકડ કરાયેલા ૧૧ જણને ચોથી ઓગસ્ટ સુધી પોલીસ કસ્ટડી ફટકારવામાં આવી છે. મિલિંદ મોરેનું કથિત ઝઘડાને કારણે મૃત્યુ થયું હતું.…
- નેશનલ
ગ્લોબલ ઈન્વેસ્ટરો ભારતને જોઈ રહ્યા છે, આ સુવર્ણતક ગુમાવશો નહીં: વડા પ્રધાન
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યું હતું કે ભારત આગામી પાંચ વર્ષમાં દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ આગળ વધી રહ્યું છે. વૈશ્વિક રોકાણકારો ભારતને ઈન્વેસ્ટમેન્ટ માટેના સ્થળ તરીકે જોઈ રહ્યા છે. તેમણે સ્થાનિક ઉદ્યોગોને આ સુવર્ણ…
- આમચી મુંબઈ
સાયન ફ્લાયઓવર બંધ થતાં આવતીકાલથી આ સમસ્યા થશે શરુ
મુંબઈઃ મુંબઈનો ઐતિહાસિક સાયન રોડઓવર બ્રિજ (ROB) આવતીકાલથી તમામ ટ્રાફિક માટે બંધ રહેશે, જેથી ટ્રાફિક જામમાં વધારો થશે. સાયન ફ્લાયઓવર બંધ થતા પૂર્વ-પશ્ચિમની મુસાફરી કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન થવાના સંકેતો છે.સેન્ટ્રલ રેલવેના સાયન રેલવે સ્ટેશન પર ૧૧૨ વર્ષ જૂના…