- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મહારાષ્ટ્ર સરકારે બ્રૉન્ઝ-વિજેતા સ્વપ્નિલ માટે જાહેર કર્યું આટલું ઇનામ…
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ તેમ જ તેમના બે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ગુરુવારે કોલ્હાપુરના શૂટર સ્વપ્નિલ કુસાળેને પૅરિસ ઑલિમ્પિક્સમાં ત્રીજા નંબરે આવીને બ્રૉન્ઝ મેડલ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પણ વાંચો: મનુ મિશન:…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

મનુ મિશન: ભારતીય મહિલા શૂટર હવે ત્રીજા મેડલને નિશાન બનાવશે
પૅરિસ: 33મી ઑલિમ્પિક્સમાં ભારતે પહેલા ત્રણેય બ્રૉન્ઝ મેડલ શૂટિંગમાં મેળવ્યા ત્યાર પછી હવે વધુ એક મેડલ નિશાનબાજીમાં આવી શકે અને એ માટેનું મિશન ઐતિહાસિક મેડલ-વિજેતા મનુ ભાકર દ્વારા શુક્રવારે શરૂ થવાનું છે. તે અને ઇશા સિંહના હાથે ભારતને મેડલ મળી…
- આમચી મુંબઈ

વૈષ્ણોદેવીની છબિ સાથેના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે લાખોની ઠગાઈ
મુંબઈ: માતા વૈષ્ણોદેવીની છબિ સાથેના પાંચ રૂપિયાના સિક્કાને નામે સિનિયર સિટિઝન સાથે રૂ. 8.50 લાખની ઠગાઇ આચરવામાં આવતાં પોલીસમાં ફરિયાદ નોંધાવાઇ હતી. પોલીસે આ પ્રકરણે છેતરપિંડી સહિત આઇટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી તપાસ આદરી હતી. આ પણ વાંચો: સીબીઆઈના…
- આમચી મુંબઈ

થાણે કોર્ટે સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને નિર્દોષ છોડ્યા
થાણે: થાણે જિલ્લાની વિશેષ પોક્સો કોર્ટે 17 વર્ષની સગીરા પર બળાત્કારના કેસમાં ત્રણ જણને શંકાનો લાભ આપી નિર્દોષ છોડ્યા હતા.વિશેષ જજ એ.એસ. ભાગવતે 30 જુલાઇએ આપેલા આદેશમાં કહ્યું હતું કે આરોપીઓ સામેના આરોપ પુરવાર કરવામાં ફરિયાદી પક્ષ નિષ્ફળ રહ્યો છે.ફરિયાદી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪

લક્ષ્ય ભારતના જ પ્રણોયને હરાવી ક્વૉર્ટરમાં પહોંચી ગયો
પૅરિસ: ભારતનો ટોચનો બૅડમિન્ટન ખેલાડી લક્ષ્ય સેન ગુરુવારે પૅરિસ ઑલિમ્પિક્સમાં ભારતના જ એચ. એસ. પ્રણોયને હરાવીને ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી ગયો હતો. આ પણ વાંચો: સ્વપ્નિલની ઐતિહાસિક સિદ્ધિથી પ્રત્યેક ભારતીય આનંદિત છે: મોદી બાવીસ વર્ષના લક્ષ્ય સેને પ્રણોયને 39 મિનિટ સુધી…
- અમદાવાદ

અમદાવાદ SOGએ પકડયું 6.47 લાખનું ડ્રગ્સ: પતિ કામ ન કરતો હોયથી મહિલાએ શરૂ કર્યું…
અમદાવાદ: અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ચાલતા ડ્રગ્સના વેપારને પોલીસ ઝડપી પડ્યું છે. શહેરના ઇસનપુર વિસ્તારમાંથી SOGએ 6,47,000ના ડ્રગ્સ ના જથ્થા સાથે બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. જો કે હજુ 2 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલી મહિલા પોતાન ઘરેથી જ…
- સ્પેશિયલ ફિચર્સ

પતિ-પત્નીની રામાયણને કારણે ફ્લાઈટનું કરવું પડ્યું ઈમર્જન્સી લેન્ડિંગ
પતિ-પત્ની વચ્ચે ઝઘડા થવા એ ખૂબ જ સામાન્ય બાબત છે, પણ તમે ક્યારે એવું સાંભળ્યું છે કે પતિ-પત્નીના ઝઘડાને કારણે ફ્લાઈટનું ઈમર્જન્સી લેન્ડિંગ કરાવવાનો વારો આવ્યો હોય? સાંભળવામાં ભલે આ અજૂગતું લાગતું હોય પણ આવું હકીકતમાં બન્યું હતું. કપલ વચ્ચે…
મહાયુતિમાં સબ સલામતઃ ટોયોટા સાથે કરાર વખતે અજિત પવાર હાજર નહીં, સવાલ કર્યો કે…
મુંબઈ: છત્રપતિ સંભાજીનગરમાં ટોયોટા કિર્લોસ્કર દ્વારા 20,000 કરોડ રૂપિયાનું રોકાણ કરી હાઇબ્રિડ-ઇલેક્ટ્રિક કારનો મોટો પ્રોજેક્ટ ઊભો કરવામાં આવશે અને તે બાબતના કરાર બુધવારે કરવામાં આવ્યા હતા, જેના પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ હસ્તાક્ષર કર્યા હતા. જોકે આ એમઓયુ (મેમોરેન્ડમ ઑફ…








