- નેશનલ
અમૂલ આઈસ્ક્રીમમાંથી કાનખજુરો ન હતો નીકળ્યો? દિલ્હી હાઈ કોર્ટે પોસ્ટ દૂર કરવા કેમ આદેશ આપ્યો
નવી દિલ્હી: આ વર્ષે જૂન મહિનામાં નોઈડાની રહેવાસી દીપા દેવીએ સોશિયલ મીડિયા પર અમુલના આઈસ્ક્રીમમાં કાનખજૂરો (Centipede In Amul Icecram) મળી આવવા અંગે એક પોસ્ટ કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે બ્લિંકિટ એપ(Blinkit) પરથી ખરીદવામાં આવેલી અમૂલ વેનીલા આઈસ્ક્રીમ…
- આમચી મુંબઈ
દાદર સ્ટેશને ટ્રૉલી બૅગમાં યુવકનો મૃતદેહ લઈ જનારો પકડાયો: મિત્રની પણ ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં રહેતા યુવકની દક્ષિણ મુંબઈના પાયધુની પરિસરમાં હત્યા કર્યા બાદ મૃતદેહને ટ્રૉલી બૅગમાં ભરી દાદર સ્ટેશને લઈ ગયેલા આરોપીને સતર્ક આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખસે આપેલી માહિતીને આધારે પોલીસે તેના મિત્રની પણ…
- ઇન્ટરનેશનલ
ચીનમાં વરસાદે મચાવી તબાહી, છેલ્લા બે મહિનામાં 150થી વધુ લોકોના મોત
બીજિંગ: ચીનમાં છેલ્લા 2 મહિનામાં મુશળધાર વરસાદે 150 થી વધુ લોકોના જીવ લીધા છે. દક્ષિણ ચીનમાં છેલ્લા બે મહિનામાં ભારે વરસાદ અને પૂરના કારણે 150થી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં જ સિચુઆન પ્રાન્તના એક પર્વતીય તિબેટીયન વિસ્તારમાં પૂર અને…
- અમદાવાદ
મહિનાના અંત સુધીમાં મોટેરાથી મહાત્મા મંદિરના મેટ્રો રુટની થશે શરૂઆત
ગાંધીનગર: અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતી મેટ્રો રેલના કાર્યનો બીજો તબક્કો આ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS)એ આંશિક રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. જો કે આ સાથે મહાત્મા મંદિરથી…
- પેરિસ ઓલિમ્પિક્સ ૨૦૨૪
શૂટિંગમાં ભારતની ટીમ જરાક માટે બ્રૉન્ઝ ચૂકી ગઈ, ઈજાગ્રસ્ત રેસલર નિશા દહિયા ક્વૉર્ટરમાં હારી
શૅટ્યોરૉક્સ (ફ્રાન્સ): નિશાનબાજીમાં મનુ ભાકરે બે બ્રૉન્ઝ મેડલ જીતીને પોતાનો પર્ફોર્મન્સ પૂરો કર્યો ત્યાર બાદ ભારતને બીજાં શૂટર્સ પાસે આશા હતી, પરંતુ સોમવારે મહેશ્વરી ચૌહાણ અને અનંત જીત સિંહ નારુકાની જોડીએ સ્કીટ મિક્સ્ડ-ટીમ ઇવેન્ટમાં ચીનની હરીફ જોડીને જોરદાર લડત આપી…
- આમચી મુંબઈ
ફડણવીસના ઈશારે પરમબીર સિંહે મારા પર આક્ષેપો કર્યા: અનિલ દેશમુખ
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ ગૃહ પ્રધાન અનિલ દેશમુખે સોમવારે એવો દાવો કર્યો હતો કે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે મહાવિકાસ આઘાડીની સરકારને તોડી પાડવા માટે મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહને દેશમુખ સામે આરોપો કરીને ધરપકડમાંથી બચાવવાનો પ્રયાસ કર્યો હતો.ફડણવીસે જોકે,…
- આમચી મુંબઈ
રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની છેતરપિંડી: કંપનીના ડિરેક્ટર વિરુદ્ધ ગુનો
થાણે: આકર્ષક વળતરની લાલચે રોકાણકારો સાથે 73.50 લાખ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે પોલીસે ઈન્વેસ્ટમેન્ટ કંપનીના ડિરેક્ટર સામે એફઆઈઆર નોંધ્યો હતો.ડોમ્બિવલી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે છેતરાયેલા એક રોકાણકારે નોંધાવેલી ફરિયાદને આધારે શનિવારે ઈન્વેસ્ટમેન્ટ ફર્મના ડિરેક્ટર રણજીત બૈસ વિરુદ્ધ…
- ગીર સોમનાથ
શ્રાવણના પ્રારંભે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં ઉમટ્યો ભાવિકોનો મહાસાગર
સોમનાથ: ગુજરાતમાં શ્રાવણ માસના પ્રથમ દિવસે નૈઋત્ય ખૂણા પર આરબ સાગરના કિનારે આવેલા પ્રથમ આદિ જ્યોતિર્લિંગ સોમનાથ માં આસ્થા અને ભક્તિનો મહાસાગર ઉછળ્યો હતો. સમગ્ર મંદિર પરિસર આજે હર-હર મહાદેવથી ગુંજી ઉઠ્યો હતો. આજે સોમવારે મંદિરની બહાર વહેલી સવારે 4…
- નેશનલ
બાંગ્લાદેશની વણસેલી પરિસ્થિતિને લઈને BSF એક્ટિવ મોડમાં : વિદેશ પ્રધાન કરી રહ્યા છે બેઠકો
ઢાકા: બાંગ્લાદેશ અત્યારે એક મોટી રાજનીતિક હિંસાનો સામનો કરી રહ્યો છે. હિંસા અને પ્રદર્શનો વચ્ચે શેખ હસીનાએ બાંગ્લાદેશના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું છે અને દેશ પણ છોડી દીધો છે. આ દરમિયાન પણ બાંગ્લાદેશમાં દેખાવો અને હિંસા યથાવત છે. સેનાએ…
- ઇન્ટરનેશનલ
બાંગ્લાદેશમાં ભારે હિંસા અને હિંદુઓના ઘરોને આગચંપી વચ્ચે દેશની કમાન આર્મીના હાથમાં, કરી પ્રેસ કોન્ફરન્સ
બાંગ્લાદેશમાં ચાલી રહેલી હિંસા વચ્ચે રાજકીય બળવો થયો છે. પીએમ શેખ હસીનાએ પદ પરથી રાજીનામું આપી દીધું છે અને સેનાએ કમાન સંભાળી લીધી છે. એવી અટકળો ચાલી રહી છે કે શેખ હસીના ભારત આવી શકે છે. જોકે, ઘણા મીડિયા રિપોર્ટમાં…