- ગાંધીનગર

એક લાખથી વધુ વનબંધુઓ બન્યા 5.5 લાખ હેક્ટરથી વધુ જમીનના માલિક
ગાંધીનગર: ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં રહેતા વનબંધુઓને તેમની જમીનનો હક અપાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વન અધિકાર અધિનિયમ-2006 કાયદો બનાવવામાં આવ્યો છે, જેમાં વનવાસીઓના અધિકારો નિયમિત કરવાની જોગવાઇ કરવામાં આવી છે. આ અધિનિયમ અંતર્ગત રાજ્ય સરકારે વ્યક્તિગત તેમજ સામુદાયિક દાવાઓમાં કુલ…
- ઇન્ટરનેશનલ

બાંગ્લાદેશમાં સત્તાપલટા પછી હિન્દુઓ ‘અ-સુરક્ષિત’: મંદિરો, ગુરુદ્વારામાં તોડફોડ
ઢાકા-નવી દિલ્હીઃ બાંગ્લાદેશમાં શેખ હસીનાએ વડા પ્રધાનપદેથી રાજીનામું આપ્યા પછી દેશ છોડ્યા પછી હજુ પણ બાંગ્લાદેશ ભડકે બળી રહ્યું છે. સત્તાધારી પાર્ટી સામે વિરોધીઓના વિરોધ પ્રદર્શન હેઠળ હિંસક તોફાનો બાદ નમતું જોખ્યા પછી હવે વચગાળાની સરકાર બનાવશે, પરંતુ હવે હિન્દુ…
- મનોરંજન

જાણીતી ટીવી એક્ટ્રેસ પર તૂટી પડ્યો દુઃખનો ડુંગર, નાની વયે થયું દીકરીનું નિધન…
ટીવી ઈન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ દિવ્યા સેઠ-શાહ પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે, કારણ કે તેમની એકની એક દીકરી મિહિકા શાહનું પાંચમી ઓગસ્ટના નાની વયે માંદગીને કારણે નિધન થયું હતું. મિહિકાના નાની સુષમા સેઠ પણ ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારમાંથી…
- નેશનલ

Taj Mahal જનારાઓ માટે આવ્યા મહત્ત્વના સમાચાર, પર્યટકો હવે સાથે નહીં લઈ શકે…
ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આવેલા દુનિયાની સાત અજાયબીઓમાંથી એક અને પ્રેમની નિશાની તરીકે પંકાયેલા તાજ મહેલ (Taj Mahal) છેલ્લાં કેટલાક સમયથી લાઈમલાઈટમાં છે. થોડાક દિવસ પહેલાં જ હિંદુવાદી સંગઠન દ્વારા ગંગાજલ ચઢાવવાની ઘટના બની હતી. આ ઘટનાનો વિવાદ હજી શમ્યો…
- મનોરંજન

શું Abhishek Bachchanને કારણે ઐશ્વર્યાએ જીગરજાન દોસ્ત સાથે કરી હતી કીટ્ટા
બોલીવૂડની ઘણી દોસ્તી જગજાહેર છે. આમ તો બે હીરોઈન વચ્ચે દોસ્તી હોવાનુ ઓછું બને છે અને તે પણ જ્યારે તેઓ એકબીજાની હરીફ હોય, પણ Aishwarya Rai અને Rani Mukerji આ બધાથી પર હતા અને બન્ને વચ્ચે પાકી દોસ્તી હતી. તો…
- રાજકોટ

કોંગ્રેસના ભાજપ શાસન પર ભ્રષ્ટાચારના આક્ષેપો
રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકામાં સાગઠીયા અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પોલીસમેન મોહરુ રાજ્યમાં લાંચિયા અને ભ્રષ્ટાચારીઓ ને સસ્પેન્ડની બરતરફ કરવાની કોંગ્રેસ પ્રમુખ વિપક્ષી નેતાની મુખ્યમંત્રીને રજૂઆત રાજ્યમાં ચાલી રહેલી તોસ્તાન તોડબાજીમાં ACB પણ બાકાત નથી.રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી અને રાજકોટ…
- નેશનલ

અમૂલ આઈસ્ક્રીમમાંથી કાનખજુરો ન હતો નીકળ્યો? દિલ્હી હાઈ કોર્ટે પોસ્ટ દૂર કરવા કેમ આદેશ આપ્યો
નવી દિલ્હી: આ વર્ષે જૂન મહિનામાં નોઈડાની રહેવાસી દીપા દેવીએ સોશિયલ મીડિયા પર અમુલના આઈસ્ક્રીમમાં કાનખજૂરો (Centipede In Amul Icecram) મળી આવવા અંગે એક પોસ્ટ કરી હતી. દાવો કરવામાં આવ્યો હતો કે બ્લિંકિટ એપ(Blinkit) પરથી ખરીદવામાં આવેલી અમૂલ વેનીલા આઈસ્ક્રીમ…
- આમચી મુંબઈ

દાદર સ્ટેશને ટ્રૉલી બૅગમાં યુવકનો મૃતદેહ લઈ જનારો પકડાયો: મિત્રની પણ ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સાંતાક્રુઝમાં રહેતા યુવકની દક્ષિણ મુંબઈના પાયધુની પરિસરમાં હત્યા કર્યા બાદ મૃતદેહને ટ્રૉલી બૅગમાં ભરી દાદર સ્ટેશને લઈ ગયેલા આરોપીને સતર્ક આરપીએફ (રેલવે પ્રોટેક્શન ફોર્સ)ના જવાને પકડી પાડ્યો હતો. પકડાયેલા શખસે આપેલી માહિતીને આધારે પોલીસે તેના મિત્રની પણ…
- ઇન્ટરનેશનલ

ચીનમાં વરસાદે મચાવી તબાહી, છેલ્લા બે મહિનામાં 150થી વધુ લોકોના મોત
બીજિંગ: ચીનમાં છેલ્લા 2 મહિનામાં મુશળધાર વરસાદે 150 થી વધુ લોકોના જીવ લીધા છે. દક્ષિણ ચીનમાં છેલ્લા બે મહિનામાં ભારે વરસાદ અને પૂરના કારણે 150થી વધુ લોકોના મોત થયા છે. તાજેતરમાં જ સિચુઆન પ્રાન્તના એક પર્વતીય તિબેટીયન વિસ્તારમાં પૂર અને…
- અમદાવાદ

મહિનાના અંત સુધીમાં મોટેરાથી મહાત્મા મંદિરના મેટ્રો રુટની થશે શરૂઆત
ગાંધીનગર: અમદાવાદના મોટેરા સ્ટેડિયમથી પાટનગર ગાંધીનગરના મહાત્મા મંદિરને જોડતી મેટ્રો રેલના કાર્યનો બીજો તબક્કો આ મહિનાના અંત સુધીમાં કાર્યરત થવાની સંભાવના છે. કમિશનર ઓફ મેટ્રો રેલ સેફ્ટી (CMRS)એ આંશિક રૂટનું નિરીક્ષણ પૂર્ણ કર્યું છે. જો કે આ સાથે મહાત્મા મંદિરથી…









