- નેશનલ

ભારતીય નેવીએ વીડિયોથી દુશ્મન દેશને આપી ચેતવણીઃ નહીં તો યુદ્ધ થશે
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર દ્વારા ભારતે દુશ્મન દેશને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વકર્યો હતો અને યુદ્ધની પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભારતની કાર્યવાહીથી છંછેડાયેલા પાકિસ્તાને અનેક શહેરોને નિશાન બનાવવાની કોશિશ કરી હતી પરંતુ…
- અમરેલી

સરહદ પર શાંતિ વચ્ચે ગુજરાતમાં જાફરાબાદના દરિયામાં હિલચાલ, શંકાસ્પદ બોટ દેખાતા તંત્ર સતર્ક
અમરેલી: ભારત અને પાકિસ્તાન વચ્ચેના સરહદી તણાવમાં 10 મેના રોજ થયેલા યુદ્ધવિરામ બાદ સરહદ પર શાંતિ જોવા મળી રહી છે. જો કે આ દરમિયાન જાફરાબાદના દરિયાકાંઠાથી લગભગ 20 નોટિકલ માઈલ દૂર અરબ સાગરમાં એક શંકાસ્પદ બોટ જોવા મળતા ખળભળાટ મચી…
- નેશનલ

જાસૂસ જ્યોતિ મલ્હોત્રાના કેસમાં વધુ એક નવો ખુલાસો, હવે ઓડિશાની યુટ્યુબર સંકટમાં
નવી દિલ્હીઃ ઓપરેશન સિંદૂર બાદ ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલતા સંઘર્ષ દરમિયાન કેટલાક લોકોએ વાંધાજનક પોસ્ટ કરી હતી. આવા લોકો સામે દેશમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. હરિયાણાની જાણીતા ટ્રાવેલ બ્લૉગર અને યુટ્યુબર જ્યોતિ મલ્હોત્રાને દેશ વિરોધી ગતિવિધિ તથા પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી…
- આપણું ગુજરાત

ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટમાં વારંવાર નાપાસ થાઓ છો? આ છે તેનું સોલ્યુશન!
અમદાવાદઃ ગુજરાતમાં વાહનોની સંખ્યા વધવાની સાથે ડ્રાઈવિંગ લાઈસન્સ લેનારા ચાલકોની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ મોટા પ્રમાણમાં લોકો લાઈસન્સ ટેસ્ટમાં નાપાસ થાય છે. આરટીઓના ડેટા પ્રમાણે, 57 ટકા ફોર વ્હીલ ચાલકો અને 15 ટકા ટુ વ્હીલ ચાલકો ટેસ્ટમાં નાપાસ…
- ઇન્ટરનેશનલ

પાકિસ્તાનની મુશ્કેલીમાં વધારો, આઈએમએફે હવે ફંડ આપતા પૂર્વે મૂકી નવી 11 શરત
નવી દિલ્હી : ભારત તરફથી સતત વિરોધના પગલે આઈએમએફની ચિંતા વધી છે. જેમાં મળતી માહિતી મુજબ લોનનો નવો હપ્તો આપતા પૂર્વે નવી 11 શરત મૂકી છે. તેમજ આઇએમએફએ કહ્યું છે કે ભારત પાકિસ્તાન તણાવ તેના આર્થિક કાર્યક્રમ માટે ગંભીર જોખમ…
- ઉત્સવ

ફોકસઃ AI એટલે સભાન + સ્માર્ટ કૃત્રિમ બુદ્ધિમત્તા…
દેવેશ પ્રકાશ (યુપીએસસી એ સિવિલ સર્વિસીસની પ્રારંભિક પરીક્ષામાં જ્યારથી સી-સેટ ની ફોર્મેટ સામેલ કરી છે, ત્યારથી જનરલ સ્ટડીઝનો વ્યાપ ઘણો વિસ્તર્યો છે. ઉપરાંત, હવે માત્ર આઇએએસ પરીક્ષામાં જ નહીં પરંતુ લગભગ તમામ પ્રકારની પરીક્ષાઓમાં જનરલ સ્ટડીઝની વિશાળ શ્રેણીમાંથી પ્રશ્નો પૂછવામાં…
- ઉત્સવ

ઈકો-સ્પેશિયલ: યુદ્ધનો તનાવ વત્તા ટૅરિફના દબાવ વચ્ચે કેવો રહેશે સોનાનો ટ્રેન્ડ?
-જયેશ ચિતલિયા દેશ કોઈ પણ હોય, યુદ્ધની અસર એના સામાજિક જીવન કરતાંય આર્થિક જીવન પર વધુ પડે છે. ભારત-પાક વચ્ચે યુદ્ધ થશે કે કેમ એના વિશે અકળ રહસ્ય છે. આ રહસ્યનાં તાણાવાણાં વચ્ચે ભારતમાં સોનાના ભાવની વધઘટ નવા હિલોળા પર…









