- મનોરંજન

જાન્હવી કપૂરની નવી કારની કિંમત તમને ચકરાવે ચઢાવી દેશે!
મુંબઈ: સેલિબ્રિટી બનતાની સાથે જ તમારું સોશિયલ સ્ટેટસ પણ ઊંચુ થઇ જતું હોય છે અને તેમાં પણ તમે જો પહેલાથી જ સેલિબ્રિટીઓના કુટુંબનો ભાગ હોવ તો પોતાને કઇ રીતે કેરી કરવા અને કઇ રીતનું સોશિયલ સ્ટેટસ જાળવવું એ ખૂબ જ…
- આમચી મુંબઈ

થાણેવાસીઓ માટે ગૂડ ન્યૂઝ: કેન્દ્ર સરકારે મેટ્રોના પ્રોજેક્ટ માટે આપી લીલી ઝંડી
મુંબઈ: લોકલ ટ્રેનમાં વધતી ગિર્દી અને રસ્તા પર વધતા ટ્રાફિકથી પરેશાન થાણેવાસીઓ છેલ્લાં અનેક વર્ષોથી નવા મેટ્રો રેલ પ્રોજેક્ટની રાહ જોઇ રહ્યા છે. જોકે, થાણેવાસીઓની આ સમસ્યા દૂર કરવા માટે કેન્દ્ર સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે અત્યંત મહત્ત્વના…
- નેશનલ

ભાજપને ઉત્તર પ્રદેશમાં બધી જ પેટાચૂંટણી જીતવાનો વિશ્વાસ: રાજકીય નિષ્ણાતોને અવિશ્વાસ
લખનઊ: લોકસભાની ચૂંટણીમાં પડેલા ફટકા બાદ હવે ભાજપે ઉત્તર પ્રદેશની 10 બેઠક માટે થઈ રહેલી પેટાચૂંટણીમાં વિજય મેળવવાની પ્રતિજ્ઞા લીધી છે, જેના માધ્યમથી તેઓ રાજ્યમાં પોતાનો પ્રભાવ સિદ્ધ કરશે અને વિપક્ષોને એવો સંદેશ આપશે કે તેમને જે સફળતા મળી હતી…
- સ્પોર્ટસ

કોહલીએ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પૂરા કર્યાં આટલા વર્ષ, નોંધાવ્યા અનેક વિક્રમો
નવી દિલ્હીઃ ભારતીય ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 16 વર્ષ પૂર્ણ કર્યા છે. વિરાટ કોહલીએ 18 ઓગસ્ટ, 2008ના રોજ શ્રીલંકા સામેની વન-ડે મેચથી તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરી હતી. વિરાટની ડેબ્યૂ મેચ કંઈ ખાસ રહી…
- આમચી મુંબઈ

મહાયુતિમાં બબાલ? અજિત પવારને કાળા વાવટા બતાવીને કરાયો વિરોધ
મુંબઈ: નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા જનસન્માન યાત્રા ચાલી રહી છે અને એ અંતર્ગત અજિત પવાર રવિવારે પુણેના જુન્નરમાં આવેલા નારાયણગાંવમાં પહોંચ્યા હતા. જોકે આ દરમિયાન તેમનું સ્વાગત કાળા વાવટા ફરકાવીને કરવામાં આવ્યું હતું.અહીં ભાજપના પદાધિકારીઓ અને…
- નેશનલ

કોલકાતા રેપ-મર્ડરનો કેસ પહોંચ્યો સુપ્રીમ કોર્ટમાંઃ ચીફ જસ્ટિસ કરશે સુનાવણી
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે કોલકાતાની આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં તાલીમાર્થી ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાના મામલે સૂઓમોટો લીધો છે. મંગળવારે ચીફ જસ્ટિસ (CJI) ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની બેંચે ‘RG Kar મેડિકલ કોલેજ અને હોસ્પિટલ, કોલકાતામાં તાલીમાર્થી ડૉક્ટર પર…
- ગીર સોમનાથ

સિંહોના સંરક્ષણ માટે રેલવે બની સતર્કઃ અઠવાડિયામાં આઠ સિંહને બચાવાયા
અમરેલી: રેલવે લાઇન પર સિંહોના મોત થવાની ઘટનાઓને લઈને હાઇકોર્ટે ગુજરાત સરકારની આકરી ઝાટકણી કાઢી છે. ત્યારબાદ હવે રેલવે વિભાગ દ્વારા પર ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝનમાં લોકો પાયલોટ્સ પણ એલર્ટ મોડમાં છે. છેલ્લા સપ્તાહમાં…
- આમચી મુંબઈ

અજિત પવારની પાર્ટીના નેતાના દાવાથી ખળભળાટ, કહ્યું બેંક મુશ્કેલીમાં હોવાથી જોડાયો…
મુંબઈ: કાકા શરદ પવાર સાથે છેડો ફાડી છૂટા પડનારા મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથના વિધાનસભ્યએ ચોંકાવનારો દાવો કર્યો છે. અજિત પવાર જૂથના વિધાનસભ્ય રાજેન્દ્ર શિંગણેએ કહ્યું હતું કે તેમના દ્વારા સંચાલિત કોઓપરેટિવ બૅંક મુશ્કેલીઓનો સામનો કરી રહી હોવાથી…
- નેશનલ

ચાર હજાર રૂપિયા સસ્તુ થઇ ગયું સોનું
છેલ્લા બે મહિનામાં સોનાના ભાવમાં મોટી વધઘટ જોવા મળી છે. સોનાના ભાવમાં તેજી ચાલતી હતી અને ભાવ નવા શિખરોને સ્પર્શી રહ્યા હતા ત્યારે મોદી 3.0 ના પ્રથમ બજેટમાં સોના-ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડાની જાહેરાત બાદ ભાવમાં ધરખમ ઘટાડો થયો હતો.…
- રાશિફળ

આજનું રાશિફળ (18-08-24): મેષ, કર્ક અને તુલા રાશિના જાતકોની સુખ-સુવિધામાં થશે આજે વૃદ્ધિ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ સુખ-સુવિધાઓમાં વધારો લાવશે. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે. તમે એક પછી એક સારા સમાચાર સાંભળતા રહેશો. કોઈ નવા કામમાં તમારી રુચિ વધી શકે છે. તમારે તમારું કામ આવતીકાલ સુધી સ્થગિત કરવાનું ટાળવું જોઈએ. તમારો…









