- આમચી મુંબઈ
વિરોધ નથી, ફક્ત રાજકારણ છે, તમે શિવાજી માટે શું કર્યું? ભાજપ
મુંબઈ: વિપક્ષો દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે કે ‘જૂતા મારો’ આંદોલન યોજવામાં આવ્યું તેની ટીકા કરતા ભાજપે આ આંદોલન રાજકીય હેતુથી પ્રેરિત હોવાનો આરોપ મૂક્યો હતો. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે પ્રકરણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુદ્ધાં માફી…
- Uncategorized
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પર ભર દરબારે હુમલો
બેગૂસરાયઃ ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મિનિસ્ટર ગિરિરાજ સિંહ પર હુમલો થયાના અહેવાલો છે. ઉત્તર પ્રદેશના બેગૂસરાયમાં ગિરિરાજ સિંહ એક જનતા દરબારમાં બેઠા હતા ત્યારે એક યુવકે આવીને તેમને ધક્કો મારવાની કોશિશ કરી હતી. જોકે તેમના સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી લીધો હતો.…
- સ્પોર્ટસ
જો પીએમ મોદી પાકિસ્તાન આવશે એટલે પછી…: યુનુસ ખાન બાદ હવે બાસિત અલીએ વાહિયાત વાતો કરી
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ એવો દમ વગરનો દાવો કર્યો છે કે આગામી ઑક્ટોબરમાં પાકિસ્તાનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવાની છે જેમાં આવવાનું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જો પીએમ મોદી પાકિસ્તાન આવશે તો પછી…
- આમચી મુંબઈ
મેટ્રો-૧માં ભીડ અપરંપાર, છતાં કંપની ખોટમાં કેમ?
મુંબઈ: ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપરના મેટ્રો-૧ માર્ગ પર પ્રવાસીઓની ભીડ વધી ગઇ છે. આ મેટ્રો લાઇનમાં પ્રવાસીઓની ભીડ જામતી હોવા છતાં તેનું સંચાલન કરનારી કંપની ખોટમાં જઇ રહી છે. તેથી કંપનીએ હવે ટિકિટ સિવાય સ્ટેશનોનું બ્રાન્ડિંગ દ્વારા મહેસુલ વસૂલવાની તૈયારી શરૂ કરી છે.…
- આમચી મુંબઈ
જ્યોતિશસાસ્ત્રનો અભ્યાસ શરૂ કર્યો શરદ પવારના વિધાનસભ્યએ?
મુંબઈ: મહાયુતિમાં ભંગાણ પડી રહ્યું છે તેવી ચર્ચા અજિત પવાર જૂથ દ્વારા છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તેના વિરોધમાં યોજવામાં આવેલા મૂક વિરોધ પ્રદર્શન બાદ જાગી હતી. શરદ પવાર જૂથના વિધાનસભ્ય રોહિત પવારે પણ આ વિવાદ વિશે ટ્વીટ કર્યું…
- સ્પોર્ટસ
દ્રવિડનો દીકરો પહેલી વાર ભારતની આ ટીમમાં થયો સિલેક્ટ
બેન્ગલૂરુ: ભારતના મહાન ક્રિકેટર અને તાજેતરમાં જ ટી-20 વર્લ્ડ કપના ચૅમ્પિયનપદ બાદ ટીમ ઇન્ડિયાના હેડ-કોચનો હોદ્દો છોડનાર રાહુલ દ્રવિડનો મોટો દીકરો સમિત દ્રવિડ ઑલરાઉન્ડર છે અને તેને પહેલી જ વખત ભારતની અન્ડર-19 ટીમમાં સમાવવામાં આવ્યો છે. સપ્ટેમ્બર અને ઑક્ટોબરમાં ઑસ્ટ્રેલિયા…
- નેશનલ
J & K Polls: કાશ્મીરમાં 300 પેરામિલિટરી કંપની તહેનાત કરાશે
જમ્મુઃ વધતા આતંકવાદી હુમલાઓ વચ્ચે આ વખતે જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવશે, જેથી ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે. જમ્મુ-કાશ્મીરમાં ૧૮ સપ્ટેમ્બરથી શરૂ થનારી ત્રણ તબક્કાની વિધાનસભા ચૂંટણી (J & K Polls)ઓ પહેલા કેન્દ્રશાસિત પ્રદેશમાં અર્ધલશ્કરી દળોની ૩૦૦થી…
- મનોરંજન
Amitabh Bachchan, Salman Khan નહીં આ છે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી…
બોલીવૂડ એટલે ચકાચૌંધ, ઝાકઝમાળ, ગ્લેમર, નેમ અને ફેમ… પણ જો તમને કોઈ પૂછે કે બોલીવૂડનો સૌથી અમીર સેલિબ્રિટી કોણ? આ સવાલનો જવાબ કદાચ તમે કહેશો કે અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સૈફ અલી ખાન બરાબર ને? પણ બોસ તમારા…
- સ્પોર્ટસ
યુનુસ ખાન આઇસીસી-ચૅરમૅન જય શાહને ખેલ ભાવના શીખવાડવા નીકળ્યો, અપીલ કરી કે…
કરાચી: પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદીઓને ભારતમાં મોકલવાની કરતૂત વર્ષોથી કરતું આવ્યું છે અને ખુદ પાકિસ્તાનની ધરતી પર પણ ટેરરિસ્ટ હુમલા થતા રહ્યા છે એમ છતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ અને એના ભૂતપૂર્વ ખેલાડીઓ ઇચ્છે છે કે ભારત પોતાના ક્રિકેટર્સને પોતાને ત્યાં…