- આમચી મુંબઈ

નવી સમિતિ, જૂના માણસો: શિવાજી મહારાજની નવી પ્રતિમા તૂટી નહીં પડે એની શું ગેરેન્ટી?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: માલવણમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાને લઈને બનેલી કમનસીબ દુર્ઘટના બાદ હવે આ પ્રતિમા તૂટી પડવાના કારણોને લઈને કેટલીક નવી બાબતો સામે આવી રહી છે અને તેમાં સૌથી ગંભીર બાબત એ છે કે જે પ્રતિમાની જવાબદારી જે કલાસંચાલક…
- નેશનલ

અયોધ્યામાં પ્રોપર્ટીની કિંમતમાં આગામી મહિનાથી થઈ જશે 200 ટકાનો વધારો!
અયોધ્યા: “આવતા મહિને બુધવારથી સદર તાલુકાના સર્કલ રેટમાં 200 ટકાનો વધારો થઈ જશે” અધિકારીઓએ આ માહિતી આપી. અયોધ્યા ડિવિઝનના કમિશનર ગૌરવ દયાલે જણાવ્યું હતું કે, સર્કલ રેટમાં વધારો કરવા માટેની નોટિસ જારી કરવામાં આવી છે અને ચોક્કસ સર્કલ દરો આવતા…
- નેશનલ

ગડકરીને ધમકીભર્યો કોલઃ કેસ બંધ કરવા NIAની માગ
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને જાન્યુઆરી અને માર્ચ, ૨૦૨૩માં ધમકીભર્યો કોલ આવ્યો હતો ત્યારે મહારાષ્ટ્ર પોલીસે દાવો કર્યો હતો કે ત્રણ શખસ દ્વારા ખંડણી માટે ફોન કરાયો હતો, પણ હવે નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ કોર્ટમાં આ કેસ પૂરાવાના અભાવે બંધ…
- નેશનલ

હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે 1 ઓક્ટોબરે નહિ થાય મતદાન, ચૂંટણી પંચે તારીખોમાં કર્યો ફેરફાર
નવી દિલ્હી: ચૂંટણી પંચ દ્વારા હરિયાણા વિધાનસભાની ચૂંટણીની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે મતદાન હવે 1 ઓક્ટોબરના રોજ નહિ પરંતુ 5 ઓક્ટોબરના રોજ થશે. આ સાથે જ જમ્મુ-કાશ્મીર અને હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીના દિવસની તારીખમાં…
- આમચી મુંબઈ

એનસીપીને જોઇને ઉલટી થાય છેઃ આમ કહેનારા પ્રધાનને મુંબઈ બોલાવાયા
મુંબઈ: મહારાષ્ટ્રના આરોગ્ય પ્રધાન તાનાજી સાવંતે હાલમાં જ બે વિવાદાસ્પદ નિવેદનો આપતા તે ચર્ચામાં છે અને આ જ નિવેદનોના કારણે તેમને મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ મુંબઈ બોલાવ્યા હોવાની માહિતી મળી છે.સાવંતે ખેડૂતો વિરુદ્ધ કરેલા નિવેદન અને મિત્ર પક્ષ અજિત પવાર…
- ગાંધીનગર

સાતમાં “રાષ્ટ્રીય પોષણ માહ”ની ઉજવણીનો ગાંધીનગર, ગુજરાત ખાતેથી દેશવ્યાપી પ્રારંભ
સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં દેશની મહિલાઓ અને બાળકોમાં પોષણને સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા વર્ષ 2017-18થી દર વર્ષે ભારતભરમાં સપ્ટેમ્બર માસને “રાષ્ટ્રીય પોષણ માહ” તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના…
- આમચી મુંબઈ

વિરોધ નથી, ફક્ત રાજકારણ છે, તમે શિવાજી માટે શું કર્યું? ભાજપ
મુંબઈ: વિપક્ષો દ્વારા રવિવારે સરકારને ‘જોડા મારો’ એટલે કે ‘જૂતા મારો’ આંદોલન યોજવામાં આવ્યું તેની ટીકા કરતા ભાજપે આ આંદોલન રાજકીય હેતુથી પ્રેરિત હોવાનો આરોપ મૂક્યો હતો. શિવાજી મહારાજની પ્રતિમા તૂટી પડી તે પ્રકરણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સુદ્ધાં માફી…
- Uncategorized

કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહ પર ભર દરબારે હુમલો
બેગૂસરાયઃ ઉત્તર પ્રદેશમાં કેન્દ્રીય ટેક્સટાઈલ્સ મિનિસ્ટર ગિરિરાજ સિંહ પર હુમલો થયાના અહેવાલો છે. ઉત્તર પ્રદેશના બેગૂસરાયમાં ગિરિરાજ સિંહ એક જનતા દરબારમાં બેઠા હતા ત્યારે એક યુવકે આવીને તેમને ધક્કો મારવાની કોશિશ કરી હતી. જોકે તેમના સુરક્ષાકર્મીઓએ યુવકને પકડી લીધો હતો.…
- સ્પોર્ટસ

જો પીએમ મોદી પાકિસ્તાન આવશે એટલે પછી…: યુનુસ ખાન બાદ હવે બાસિત અલીએ વાહિયાત વાતો કરી
કરાચી: પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર બાસિત અલીએ એવો દમ વગરનો દાવો કર્યો છે કે આગામી ઑક્ટોબરમાં પાકિસ્તાનમાં એક આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાવાની છે જેમાં આવવાનું ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ આપવામાં આવ્યું છે અને જો પીએમ મોદી પાકિસ્તાન આવશે તો પછી…
- આમચી મુંબઈ

મેટ્રો-૧માં ભીડ અપરંપાર, છતાં કંપની ખોટમાં કેમ?
મુંબઈ: ઘાટકોપર-વર્સોવા-ઘાટકોપરના મેટ્રો-૧ માર્ગ પર પ્રવાસીઓની ભીડ વધી ગઇ છે. આ મેટ્રો લાઇનમાં પ્રવાસીઓની ભીડ જામતી હોવા છતાં તેનું સંચાલન કરનારી કંપની ખોટમાં જઇ રહી છે. તેથી કંપનીએ હવે ટિકિટ સિવાય સ્ટેશનોનું બ્રાન્ડિંગ દ્વારા મહેસુલ વસૂલવાની તૈયારી શરૂ કરી છે.…









