- આપણું ગુજરાત

ગુજરાતમાં ખાડા-ભૂવા રાજ અને રોડ-રસ્તામાં ભ્રસ્ટ્રાચાર પર બહાર પાડો શ્વેત પત્ર-અમિત ચાવડા
ગુજરાતની જનતા એક તરફ ભારે વરસાદ અને સરકાર સર્જિત પૂરથી ત્રાહિમામ અને હેરાન પરેશાન છે. બીજી બાજુ કમરતોડ મોંઘવારી, કમરતોડ ટેક્ષ અને કમલમના કમિશનને કારણે ગુજરાતની જનતાની કમર ભાગતા રસ્તાના ખાડાથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. પહેલા વરસાદ પડે તો…
- સ્પેશિયલ ફિચર્સ

આશ્ચર્ય પમાડે તેવા છે ચોખાના લોટના ગુણો (ઉકડીચે મોદક બનાવવાની રેસીપી)
રોજબરોજ ઘરમાં બનતાં દાળ-શાક-રાયતાં-કચુંબર,અથાણાંનો સ્વાદ માણતી વખતે, સાથે ઘઉંના લોટમાંથી બનતી રોટલી-પરાઠા-ભાખરીનો ઉપયોગ મોટે ભાગે થતો જોવા મળે છે. વળી ઘરમાં બનતી વાનગી હોય કે ઘરેલું ઉપચાર હોય તેનો સૌથી મોટો ફાયદો હોય છે કે તેની આડઅસર જોવા મળતી નથી.…
- તરોતાઝા

ઉપવાસ કરવો છે? તો આ રીતે કરવો
હાલમાં તહેવારોની મોસમ ચાલી રહી છે અને મોટા ભાગના હિન્દુઓ આ તહેવારોમાં ઉપવાસ જરૂરથી કરતા હોય છે. આપણા પૂર્વજોએ સ્વાસ્થ્યને સારું રાખવા માટે ઉપવાસનો નિયમ બનાવ્યો હતો અને તેના ફાયદા પણ ઘણા છે. ઉપવાસને કારણે શરીરના દરેક અંગને ફાયદો થતો…
- નેશનલ

આટલા હજાર કરોડના મુલ્યની રૂ.2,000 નોટો હજુ પણ લોકો પાસે, RBIએ આપી માહિતી
નવી દિલ્હી: મોદી સરકારે વર્ષ 2016 ડીમોનેટાઈઝેશન (Demonetisation) કર્યા બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ રૂ.2,000ના મુલ્યની ગુલાબી રંગની નોટ ચલણમાં મૂકી હતી. વર્ષ 2023માં RBI રૂ.2,000ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. RBI એ સોમવારે જણાવ્યું હતું કે…
- નેશનલ

ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલઃ સુપ્રીમ કોર્ટે સમિતિની રચના કરી
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ નવાબ સિંહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ-સત્તાવાળી સમિતિની રચના કરી હતી, જેથી શંભુ સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતોની ફરિયાદોને શાંતિપૂર્ણ રીતે ઉકેલવામાં આવે. આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં લીલા દુકાળ…
- Uncategorized

કેનેડામાં પંજાબી સિંગર એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ, ગોલ્ડી બ્રાર પર આરોપ
નવી દિલ્હીઃ કેનેડામાં પંજાબી ગાયક એપી ધિલ્લોનના ઘરની બહાર ફાયરિંગ થયું છે. ગેંગસ્ટર ગોલ્ડી બ્રાર પર હુમલાનો આરોપ છે. જાણીતા ગાયકનું ઘર વાનકુવરના વિક્ટોરિયા આઇલેન્ડમાં છે. ફાયરિંગનો વીડિયો સામે આવ્યા બાદ સુરક્ષા એજન્સીઓએ ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે. ગોળીબાર…
- આમચી મુંબઈ

થાણે-બોરીવલી ટ્વીન ટનલઃ રોજના 300 ટ્રક માટી ખોદશે, સ્થાનિકોને હાલાકીના એંધાણ
મુંબઈઃ થાણેમાં વહીવટીતંત્રને અપૂરતા પાણી પુરવઠા, કચરાના નિકાલની સમસ્યાઓ, રોજિંદા ટ્રાફિક જામનો સામનો કરવા માટે પરસેવો પડી રહ્યો છે, ત્યારે થાણેથી બોરીવલી સબ-વે લાઇન પરનું કામ આમાં વધારો કરશે. આ કામ માટે દરરોજ ત્રણથી ચાર લાખ લીટર પાણીની જરૂર પડશે.…
- ગાંધીનગર

કેન્દ્રીય કેબિનેટની ગુજરાતને ભેટ: સાણંદમાં 3300 કરોડના ખર્ચે સ્થપાશે સેમિ કંડકટર યુનિટ
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે. આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60…
- રાજકોટ

અમારી ભૂલ બદલ માફી માગું છું, ધ્યાન દોરવા બાબત આભાર માનું છું: મુકેશ દોશી શહેર ભાજપ પ્રમુખ
રાજકોટ: આજરોજ સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની કામગીરી સોંપવામાં આવતા વિ પક્ષી કોંગ્રેસી નેતા મહેશ રાજપૂતે આકરા પ્રહારો કર્યા હતા તે સંદર્ભે મીડિયાએ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી સાથે વાત કરતા સર્વ પ્રથમ સદસ્યતા નોંધણી અભિયાન અંગે વાતો કરી હતી અને…
- મનોરંજન

તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂરની સાઇડ-હિરોઇનનું પાત્ર ભજવનારી તૃપ્તિ ડિમરી આ ફિલ્મ બાદ રાતોરાત જ સ્ટાર બની ગઇ અને તેને એક પછી એક પ્રોજેક્ટ મળવા લાગ્યા. તૃપ્તિ અને રણબીર વચ્ચે ફિલ્માવવામાં આવેલા દૃશ્યોમાં તૃપ્તિની અદાઓએ ઘણાને અને ખાસ કરીને યુવા…








