- આમચી મુંબઈ
થાણે-બોરીવલી ટ્વીન ટનલઃ રોજના 300 ટ્રક માટી ખોદશે, સ્થાનિકોને હાલાકીના એંધાણ
મુંબઈઃ થાણેમાં વહીવટીતંત્રને અપૂરતા પાણી પુરવઠા, કચરાના નિકાલની સમસ્યાઓ, રોજિંદા ટ્રાફિક જામનો સામનો કરવા માટે પરસેવો પડી રહ્યો છે, ત્યારે થાણેથી બોરીવલી સબ-વે લાઇન પરનું કામ આમાં વધારો કરશે. આ કામ માટે દરરોજ ત્રણથી ચાર લાખ લીટર પાણીની જરૂર પડશે.…
- ગાંધીનગર
કેન્દ્રીય કેબિનેટની ગુજરાતને ભેટ: સાણંદમાં 3300 કરોડના ખર્ચે સ્થપાશે સેમિ કંડકટર યુનિટ
ગાંધીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ઇન્ડિયા સેમિકંડકટર મિશન અંતર્ગત ગુજરાતના સાણંદમાં વધુ એક સેમિકંડકટર યુનિટની સ્થાપનાની મંજૂરી આપી છે. આ પ્લાન્ટ કેયન્સ સેમિકોન પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 3300 કરોડના સૂચિત રોકાણ સાથે સ્થપાશે. રોજની 60…
- રાજકોટ
અમારી ભૂલ બદલ માફી માગું છું, ધ્યાન દોરવા બાબત આભાર માનું છું: મુકેશ દોશી શહેર ભાજપ પ્રમુખ
રાજકોટ: આજરોજ સસ્પેન્ડેડ કોર્પોરેટરોને સદસ્યતા અભિયાનની કામગીરી સોંપવામાં આવતા વિ પક્ષી કોંગ્રેસી નેતા મહેશ રાજપૂતે આકરા પ્રહારો કર્યા હતા તે સંદર્ભે મીડિયાએ ભાજપ શહેર પ્રમુખ મુકેશ દોશી સાથે વાત કરતા સર્વ પ્રથમ સદસ્યતા નોંધણી અભિયાન અંગે વાતો કરી હતી અને…
- મનોરંજન
તૃપ્તિ ડિમરીની અદા આ ફિલ્મમાં જોઇ શકો, પણ શરત એ કે…
મુંબઈ: ‘એનિમલ’ ફિલ્મમાં રણબીર કપૂરની સાઇડ-હિરોઇનનું પાત્ર ભજવનારી તૃપ્તિ ડિમરી આ ફિલ્મ બાદ રાતોરાત જ સ્ટાર બની ગઇ અને તેને એક પછી એક પ્રોજેક્ટ મળવા લાગ્યા. તૃપ્તિ અને રણબીર વચ્ચે ફિલ્માવવામાં આવેલા દૃશ્યોમાં તૃપ્તિની અદાઓએ ઘણાને અને ખાસ કરીને યુવા…
- નેશનલ
દેશની 21 મોટી રિયલ એસ્ટેટ કંપનીએ જૂન ત્રિમાસિક ગાળામાં 35,000 કરોડની સંપત્તિઓ વેચી
નવી દિલ્હી: દેશમાં રિયલ એસ્ટેટ વિકાસ સાથે સંકળાયેલી 21 મોટી લિસ્ટેડ કંપનીઓએ એપ્રિલ-જૂન ક્વાર્ટર દરમિયાન આશરે 35,000 કરોડ રૂપિયાની મિલકતોની સંપત્તિ વેચી હતી. આ પૈકી ગોદરેજ પ્રોપર્ટીઝે સૌથી વધુ વેચાણ બુકિંગની સૂચના આપી હતી. કેટલાકને બાદ કરતાં તમામ મોટા લિસ્ટેડ…
- આમચી મુંબઈ
Assembly Polls: મહાયુતિ વચ્ચે ૧૦ દિવસમાં બેઠક વહેંચણીનો નિર્ણય થશે
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીને લઈને સત્તાધારી પાર્ટીની સાથે મહાવિકાસ આઘાડીના પક્ષોમાં સીટ શેરિંગને લઈને ચર્ચા-વિચારણાની અનેક બેઠકો પછી પણ હજુ નક્કર નિર્ણયો લેવામાં આવ્યા નથી ત્યારે હવે મહાયુતિ (ભાજપના આગેવાની હેઠળ એકનાથ શિંદેની શિવસેના-અજિત પવારની એનસીપી)ના પક્ષોમાં કદાચ દસ દિવસમાં નિર્ણય…
- નેશનલ
RSS અને ભાજપના આગેવાનો વચ્ચે બંધ બારણે 6 કલાક ચાલી ચર્ચા, અટકળોનું બજાર ગરમ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણી દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ભાજપથી વિવિધ મુદ્દે નારાજ હોવાને પગલે ચૂંટણીમાં સહયોગ નહોતો મળ્યો અને તેની અસર ચૂંટણીના પરિણામો પર થઇ હોવાની ચર્ચા હતી ત્યારે વિધાનસભાની ચૂંટણી દરમિયાન જોખમ કોઇ પણ પ્રકારનું જોખમ લેવા…
- આમચી મુંબઈ
પગમાં પટ્ટીઓ બાંધી અને હાથના ટેકે પહોંચ્યા શરદ પવાર
મુંબઈ: છત્રપતિ શિવાજી મહારાજની સિંધુદુર્ગના રાજકોટ કિલ્લા ખાતે સ્થપાયેલી પ્રતિમા તૂટી પડી એ ઘટનાના વિરોધમાં મુંબઈમાં હુતાત્મા ચોકથી ગેટ-વે ઑફ ઇન્ડિયા સુધી લઇ જવાયેલા મહાવિકાસ આઘાડીના મોરચામાં શરદ પવાર પણ સામેલ થયા હતા. આ પણ વાંચો: MVA VS Mahayuti: શિવાજી…
- રાશિફળ
આજનું રાશિફળ (01-09-24): મહિનાનો પહેલો દિવસ પાંચ રાશિના જાતકો માટે રહેશે Gooddyyy Gooddyyy
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ ધાર્મિક પ્રસંગમાં ભાગ લેવા માટે એકદમ અનુકૂળ રહેશે. આજે તમે પરિવારના નાના બાળકો સાથે મોજમસ્તીમાં સમય પસાર કરશો. તમારે તમારા કાર્યોને કાળજીપૂર્વક સંભાળવાની જરૂર છે. તમારે તમારા પિતા સાથે કોઈ બાબતે ઝઘડો…
- મહારાષ્ટ્ર
લાડકી બહેન યોજના હેઠળ 1.7 કરોડ લાભાર્થીઓને નાણાં અપાયા: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે
નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શનિવારે કહ્યું હતું કે ‘માઝી લાડકી બહિણ’ યોજનાનો વ્યાપ રાજ્યની 2.5 કરોડ મહિલાને આવરી લેવા માટે વધારવામાં આવ્યો છે અને રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 1.7 કરોડ મહિલાના ખાતાઓમાં નાણાં હસ્તાંતરિત કરી નાખ્યા છે.મુખ્ય પ્રધાને…