- નેશનલ
કાશ્મીરના સરહદી વિસ્તારોમાં ફરીથી શાળાઓ શરૂ: વિદ્યાર્થીઓને રાહત
જમ્મુ : સામાન્ય સ્થિતિ પાછી આવવા લાગી હોવાથી જમ્મુમાં ભારત-પાકિસ્તાન સરહદ પર આવેલી શાળાઓ આજે ફરી ખુલી ગઈ છે. બંને દેશો વચ્ચે તાજેતરના યુદ્ધ પછી લગભગ ૧૨ દિવસ બંધ રહ્યા પછી, નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદની નજીક ૩૦ સ્થળોએ આવેલી…
- નેશનલ
યુદ્ધવિરામમાં ત્રીજા પક્ષની મધ્યસ્થા નહોતીઃ વિદેશ સચિવે કરી સ્પષ્ટતા
નવી દિલ્હી: વિદેશ સચિવ વિક્રમ મિસ્ત્રીએ આજે પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત-પાકિસ્તાન લશ્કરી સંઘર્ષ પર સંસદીય સમિતિને માહિતી આપી હતી. સંસદના એનેક્સી ભવન ખાતે વિદેશ બાબતની સ્થાયી સમિતિની બેઠકમાં સાંસદોએ ભારત-પાકિસ્તાન વચ્ચેના યુદ્ધવિરામમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતા પર સવાલો…
- મનોરંજન
કોરોના રિટર્નઃ ‘બિગ બોસ’ ફેમ શિલ્પા શિરોડકર કોવિડથી સંક્રમિત
છેલ્લા એક મહિનામાં સિંગાપોર-હોંગકોંગ અને ચીન સહિત ઘણા દેશોમાં કોરોના ચેપના કેસોમાં ફરી વધારો થયો હોવાના અહેવાલો છે. હવે ભારતમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. મીડિયાના અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમનો વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિસ હેડ કોરોનાથી સંક્રમિત થયો છે.…
- મહારાષ્ટ્ર
પુણેમાં એરફોર્સ અધિકારીના સ્વાંગમાં છેતરપિંડી કરનારો ગઠિયો પકડાયો, જાસૂસીની શંકા
પુણેઃ ફેક ઓફિસર્સ માત્ર ફિલ્મોમાં જ જોવા મળે છે એવું નથી, પરંતુ અસલી જિંદગીમાં પણ આવા ઠગ જોવા મળે છે. મહારાષ્ટ્રના પુણે શહેરથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. ગોવિંદાની ફિલ્મ ‘રાજા બાબુ’ જેવો નકલી યુનિફોર્મ પહેરીને ભારતીય વાયુસેનાના…
- આમચી મુંબઈ
મુંબ્રામાં ગેરકાયદે વિરોધ પ્રદર્શનો બદલ 100થી વધુ લોકો વિરુદ્ધ ગુનો
થાણે: થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં પરવાનગી વિના યોજાયેલા વિરોધ પ્રદર્શનમાં ભાગ લેવા બદલ 100થી વધુ લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.મુંબ્રામાં છ સ્થળે વિરોધ પ્રદર્શન કરવા બદલ પોલીસે શનિવારે એફઆઇઆર દાખલ કર્યો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.મહારાષ્ટ્ર પોલીસ એક્ટ…
- સ્પેશિયલ ફિચર્સ
એરપોર્ટની આજુબાજુ કેમ જોવા મળે છે બાજ? ખૂબ જ મહત્ત્વનો હોય છે તેમનો રોલ, જાણી લેશો તો…
આપણામાંથી અનેક લોકોએ અત્યાર સુધીમાં ક્યારેકને ક્યારેક ફ્લાઈટમાં મુસાફરી તો કરી જ હશે ને? જો તમે ધ્યાનથી જોયું હશે તો તમને ખ્યાલ આવ્યો હશે કે એરપોર્ટની આજુબાજુમાં હંમેશા બાજ જોવા મળે છે. જો તમે એવું માનતા હોવ કે એ બાજ…
- નેશનલ
સુપ્રીમ કોર્ટે વિદેશી નાગરિકની શરણાર્થીની અરજી ફગાવી, કહ્યું ભારત કોઈ ધર્મશાળા નથી…
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શરણાર્થીઓને લઈને એક મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે ભારત કોઈ ધર્મશાળા નથી કે જ્યાં વિશ્વભરથી આવતા વિદેશી નાગરિકોને આશરો આપી શકાય. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ દીપાંકર દત્તાએ શ્રી લંકાથી આવેલા તમિલ શરણાર્થીને…
- મહારાષ્ટ્ર
સાંસદોના પ્રતિનિધિમંડળ પર કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે કેન્દ્રની ઝાટકણી કાઢી, કહ્યું ‘આ અપમાનજનક…’
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પૃથ્વીરાજ ચવ્હાણે સોમવારે તેમણે ઓલ પાર્ટી ડેલિગેશન, વન નેશન વન ઇલેક્શન સહિત અનેક મુદ્દાઓ પર કેન્દ્ર સરકારની ઝાટકણી કાઢી હતી. આ સાથે, તેમણે રાહુલ ગાંધી દ્વારા કેન્દ્રને પૂછવામાં…
- મહારાષ્ટ્ર
‘આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર…’, સર્વપક્ષી પ્રતિનિધિમંડળને ‘બારાત’ કહેનારા સંજય રાઉતના શરદ પવારે કાન આમળ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી) મુંબઈ: ઓપરેશન સિંદૂરની સચ્ચાઈને દુનિયા સમક્ષ રાખવા અને પાકિસ્તાનના વાસ્તવિક સ્વરૂપને ઉજાગર કરવા માટે કેન્દ્ર સરકાર 32 દેશોમાં અલગ-અલગ સર્વપક્ષી પ્રતિનિધિમંડળો મોકલી રહી છે. આમાં વિવિધ રાજકીય પક્ષોના સાંસદો, ભૂતપૂર્વ પ્રધાનો અને રાજદૂતોનો સમાવેશ થાય છે. એનસીપીના…