- રાજકોટ
રંગીલા રાજકોટમાં યોજાશે અનોખો નવરાત્રિ મહોત્સવ: હજારો કેન્સર વોરિયર્સ ગરબાની રમઝટ બોલાવશે
રાજકોટઃ રાજકોટ રંગીલું શહેર હોવાની ઓળખ ધરાવતું હોવાની સાથે સ્વાસ્થ્ય સંબંધિત તમામ પડકારોની સ્થિતિમાં પણ મોજ કરવા અને આફતને અવસરમાં પલટાવી નાખવાની પણ આગવી ઓળખ ધરાવતું શહેર છે. દેશભરમાં કેન્સરગ્રસ્ત લોકોને પીડામુક્ત કરાવવા સંભવિત તમામ પ્રયાસો કરનાર રાજકોટની કેન્સર કેર…
- નેશનલ
‘Indian Solution for Global Application’: 21મી સદીના ઇતિહાસમાં ભારતનો સૌરક્રાંતિનો અધ્યાય સુવર્ણ અક્ષરે: PM Modi
ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી શુભારંભ કરાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ સમિટને ઊર્જાના ભવિષ્ય, ટેક્નોલૉજી અને પોલિસીનિર્માણના ચિંતન પર્વ તરીકે ગણાવતા જણાવ્યું હતું કે એકબીજાના અનુભવ આધારિત આ વિચારમંથન વૈશ્વિક માનવતાના કલ્યાણ માટે…
- રાજકોટ
રાજકોટ: લાડુ વિર અને લાડુ વીરાંગના સ્પર્ધા
સૌરાષ્ટ્ર એટલે ખાનપાન માટે પ્રખ્યાત લોકો, ખાવા પીવાના એટલા બધા શોખીન હોય છે કે તેનું આયોજન કરવું પડે. રાજકોટ ભાજપ દ્વારા તાજેતરમાં રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ સિદ્ધિ વિનાયક ગણપતિ મહોત્સવ ખાતે દર વર્ષે લાડુ ખાવાની સ્પર્ધા યોજવામાં આવે છે. આ…
- સ્પોર્ટસ
ફૉર્મ્યુલા-ટૂ રેસમાં ભારતના કુશ મૈનીને નડ્યો અકસ્માત! જાણો આયોજકોએ શું કામ પેનલ્ટી કરી
બાકુ (અઝરબૈજાન): ભારતનો રેસિંગ કાર-ડ્રાઇવર કુશ મૈની રવિવારે અહીં ફૉર્મ્યુલા-વન અઝરબૈજાન ગ્રાં પ્રિ પહેલાંની ફૉર્મ્યુલા-ટૂ રેસની શરૂઆતમાં જ ગોઝારી ઘટનામાં બચી ગયો હતો. આ અકસ્માતમાં ખુદ કુશ બચી ગયો હતો અને બીજા કોઈને પણ ઈજા નહોતી પહોંચી. જોકે રેસના આયોજકોએ…
- આમચી મુંબઈ
એકનાથ શિંદેના ઘરે પહોંચ્યો સલમાન ખાન, ગણેશજીના દર્શન કર્યા તેની તસવીરો થઇ વાઇરલ
મુંબઈ: બોલીવુડના દબંગ ખાન એટલે કે સલમાન ખાનનો ગણેશજી પ્રત્યેનો પ્રેમ જગજાહેર છે અને આખું ખાન કુટુંબ દર વર્ષે ગણેશોત્સવ દરમિયાન ગણેશજીની પ્રાર્થના કરતા હોય છે અને ઉજવણીમાં સામેલ થતા હોય છે. જોકે સલમાન ખાને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના…
- મનોરંજન
અનન્યા પાંડેએ કહ્યો વિરાટને GOAT, તો આ ક્રિકેટરની થઇ મશ્કરી..
મુંબઈ: અનન્યા પાંડે પોતાના પિતા ચંકી પાંડે કરતાં તો ખૂબ જ વધુ નામ કમાવી રહી છે એવી વાતો થાય છે અને અનન્યા પાંડે એક કે બીજા કારણોસર સમાચારોમાં છવાયેલી જ જોવા મળતી હોય છે. હાલમાં જ અનન્યા પાંડેએ ભારતીય ક્રિકેટ…
- નેશનલ
છેલ્લા ૧૦ વર્ષોમાં લોકતાંત્રિક માળખાને નષ્ટ કરવાના સંગઠિત પ્રયાસ થયાઃ ખડગેનો દાવો
નવી દિલ્હીઃ ૨૦૨૪ ભારતના લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ વર્ષ છે. આ વાત કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવી હતી. ૧૪૦ કરોડ ભારતીયોએ એક ચુકાદો આપ્યો છે જે આપણા રાષ્ટ્ર નિર્માતાઓ દ્વારા સખત મહેનતથી બનાવવામાં આવેલી લાંબા સમયથી ચાલતી સંસ્થાઓ પર વિશ્વાસ…
- નેશનલ
કેજરીવાલના રાજીનામા અંગે અન્ના હજારેએ પણ આપી મોટી પ્રતિક્રિયા
નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે મુખ્ય પ્રધાનપદેથી રાજીનામું આપવાની જાહેરાત કર્યા પછી રાજકીય ગરમાવો વધ્યો છે, જેના અંગે ભારતીય જનતા પાર્ટીની પ્રતિક્રિયા સાથે જાણીતા સમાજસેવક અન્ના હજારેએ પણ જવાબ આવ્યો છે. અન્ના હજારેએ કહ્યું હતું કે મેં પહેલાથી…