- જૂનાગઢ
ભાજપના આ જવાહર ને કોઈ રોકો, પાર્ટી નેતાઓના જ કરે છે ચીરહરણ
જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. જવાહર ચાવડા એક પછી એક લેટર બોમ્બના વિસ્ફોટો કરી રહ્યા છે. જવાહર ચાવડાએ ભાજપની સામે તીર-કામઠા તાણ્યા હતા ત્યારે હવે ફરી એકવખત…
- નેશનલ
ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા, પૂર્વજોના શ્રાદ્ધ કરવાનો સમય અને મહત્વ જાણો
સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન પિતૃઓની યોગ્ય રીતે પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પરિવારના તમામ સભ્યો પર પડે છે. એવું માનવામાં આવે છે કે જો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે યોગ્ય…
- રાજકોટ
ગેમઝોન કાંડનું ભૂત હજુ’ય ધૂણશે, રાજકોટમાં મેળા પછી ‘નવરાત્રિ’ માટે નવી SOP: આયોજકોને આવશે ‘અંધારા’!
રાજકોટમાં ઘટેલી ગેમઝોન કાંડની હારાકીરી બાદ સૌરાષ્ટ્રના પાટનગરના ઐતિહાસિક લોકમેળા પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે બાજ નજર રાખી તમામ કાયદાકીય પ્રક્રિયાના ચૂસ્ત પાલનની ફરજ પાડવામાં આવતા મેળાની મજા પહેલેથી જ ફિકી પડી ગઈ હતી. બાકીનું કામ વરસાદે કરી…
- નેશનલ
એયર માર્શલ અમર પ્રીત સિંહ બનશે ભારતીય વાયુ સેનાના નવા પ્રમુખ
ભારત સરકારના એયર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને ભારતીય વાયુસેના પ્રમુખનો કાર્યભાર સોંપાયો છે.તેઓ વર્તમાનમાં વાયુસેનાના ઉપપ્રમુખ છે.અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર,2024 ના રોજ બપોરે એયર ચીફ માર્શલનો પદભાર સંભાળશે. અને એયર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીનું સ્થાન લેશે.જેઓ 30…
- નેશનલ
મણિપુરમાં વિસ્ફોટકો પકડાયા
ઈમ્ફાલ: મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ હેડ દારૂગોળો અને શેલ મળી આવ્યા છે, એમ પોલીસે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.શુક્રવારે સમુલામ્લાન ખાતે સર્ચ ઓપરેશન અને એરિયા ડોમિનેશન કવાયત દરમિયાન એક ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ શેલ, વિવિધ કદના ત્રણ જીવંત…
- આમચી મુંબઈ
લાલબાગચા રાજા અને જીએસબીના ગણપતિને મળ્યું આટલું દાન
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ભક્તો બાપ્પાના ચરણે પોતાની યથાશક્તિએ દાન-ચઢાવો ચઢાવતા હોય છે. આ વર્ષે પણ મુંબઈના પ્રખ્યાત અને સૌથી શ્રીમંત ગણપતિ એવા જીએસબી સેવા મંડળ તથા લાલબાગ ચા રાજાના ચરણે ભરીભરીને દાન કર્યું છે.રૂ. ૪૦૦ કરોડનું વીમા કવચ ધરાવતા જીએસબીના…
- રાશિફળ
48 કલાક બાદ આ પાંચ રાશિના જાતકોનો શરૂ થશે Golden Period, જોઈ લો તમારી રાશિ પણ છે ને…
જ્યોતિષશાસ્ત્રમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દરેક ગ્રહ એક ચોક્કસ સમયે રાશિ પરિવર્તન કરે છે અને આ રાશિ પરિવર્તનની સારી-નરસી અસર તમામ રાશિના જાતકો પરપ જોવા મળે છે. બે દિવસ બાદ એટલે કે 23મી સપ્ટેમ્બરના ગ્રહોના રાજકુમાર બુધ પણ રાશિ પરિવર્તન…
- નેશનલ
આજનું રાશિફળ (20-09-24): આ પાંચ રાશિના જાતકોને આજે થશે ધનલાભ, જોઈ લો તમારી રાશિ પણ છે ને?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ આનંદદાયક રહેવાનો છે. સ્વ્સાથ્ય સંબંધિત કોઈ સમસ્યા વકરી શકે છે, જેને કારણે તમારી ચિંતામાં વૃદ્ધિ થશે. તમને નવી નોકરીની ઓફર મળવાથી વાતાવરણ ખુશનુમા રહેશે. તમે તમારા કેટલાક પેન્ડિંગ કામ પૂર્ણ કરવાના પ્રયાસમાં વ્યસ્ત રહેશો.…
- નેશનલ
હેં, તમે જાણો છો કે ભારતમાં એક-બે નહીં આટલા Switzerland આવેલા છે?
આપણામાંથી ઘણા લોકો એવા હશે કે જેમનું સ્વિટર્ઝલેન્ડ ફરવાનું સપનું હશે, પરંતુ ક્યારેય બજેટ તો ક્યારેક રજાઓના અભાવને કારણે પ્લાન સક્સેસફૂલ નહીં થઈ શકતો હોય. વાત કરીએ ફોરેન ટૂરમાં આવતા પડકારો વિશે તો બજેટ એ સૌથી મોટો અવરોધ હોય છે.…