- નેશનલ

Tirupati Laddu Issueમાં ઘી સપ્લાય કરતી કંપનીએ કર્યો આ મોટો ખુલાસો
અમરાવતી: તિરુપતિ મંદિરમાં લાડુ (Tirupati Laddu)માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીનો વિવાદ વધી રહ્યો છે. જેમાં હાલમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો હતો કે અગાઉની YSRCP સરકારે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ છોડ્યું…
- સ્પેશિયલ ફિચર્સ

તમારો Smartphone પણ Slow Charge થાય છે? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરો…
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયો છે. આજે મોબાઈલનો ઉપયોગ ના કરતી હોય એવી વ્યક્તિને શોધવાનું અઘરું છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જરૂરિયાતના સમયે જ મોબાઈલ ફોનની બેટરી ડેડ હોય છે કે પછી ફોનને…
- મનોરંજન

Shraddha Kapoorના જીવનમાં થઈ કોઈ ખાસની એન્ટ્રી, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા સમાચાર…
બી-ટાઉનની ચુલબુલી ગર્લ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધાની ફિલ્મ સ્રી ટુનો જાદુ છવાયેલો છે. શ્રદ્ધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી એક્ટ્રેસમાંથી એક છે કે જેઓ પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે.શ્રદ્ધાની…
- નેશનલ

ભાજપ જ ચાવાળાને વડા પ્રધાન બનાવી શકે છે: વિજય રૂપાણી
બદાઉં (યુપી): ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા વિજય રૂપાણીએ શનિવારે એવું નિવેદન કર્યું હતું કે ફક્ત ભાજપ જ એક ચાવાળાને દેશના વડા પ્રધાન બનાવી શકે છે, દેશની અન્ય કોઈ પાર્ટીમાં આ તાકાત નથી.ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલા નમો…
- જૂનાગઢ

ભાજપના આ જવાહર ને કોઈ રોકો, પાર્ટી નેતાઓના જ કરે છે ચીરહરણ
જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. જવાહર ચાવડા એક પછી એક લેટર બોમ્બના વિસ્ફોટો કરી રહ્યા છે. જવાહર ચાવડાએ ભાજપની સામે તીર-કામઠા તાણ્યા હતા ત્યારે હવે ફરી એકવખત…
- નેશનલ

ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા, પૂર્વજોના શ્રાદ્ધ કરવાનો સમય અને મહત્વ જાણો
સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન પિતૃઓની યોગ્ય રીતે પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પરિવારના તમામ સભ્યો પર પડે છે. એવું માનવામાં આવે છે કે જો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે યોગ્ય…
- રાજકોટ

ગેમઝોન કાંડનું ભૂત હજુ’ય ધૂણશે, રાજકોટમાં મેળા પછી ‘નવરાત્રિ’ માટે નવી SOP: આયોજકોને આવશે ‘અંધારા’!
રાજકોટમાં ઘટેલી ગેમઝોન કાંડની હારાકીરી બાદ સૌરાષ્ટ્રના પાટનગરના ઐતિહાસિક લોકમેળા પર સ્થાનિક વહીવટી તંત્ર અને પોલીસ વિભાગે બાજ નજર રાખી તમામ કાયદાકીય પ્રક્રિયાના ચૂસ્ત પાલનની ફરજ પાડવામાં આવતા મેળાની મજા પહેલેથી જ ફિકી પડી ગઈ હતી. બાકીનું કામ વરસાદે કરી…
- નેશનલ

એયર માર્શલ અમર પ્રીત સિંહ બનશે ભારતીય વાયુ સેનાના નવા પ્રમુખ
ભારત સરકારના એયર ચીફ માર્શલ અમર પ્રીત સિંહને ભારતીય વાયુસેના પ્રમુખનો કાર્યભાર સોંપાયો છે.તેઓ વર્તમાનમાં વાયુસેનાના ઉપપ્રમુખ છે.અમર પ્રીત સિંહ 30 સપ્ટેમ્બર,2024 ના રોજ બપોરે એયર ચીફ માર્શલનો પદભાર સંભાળશે. અને એયર ચીફ માર્શલ વિવેક રામ ચૌધરીનું સ્થાન લેશે.જેઓ 30…
- નેશનલ

મણિપુરમાં વિસ્ફોટકો પકડાયા
ઈમ્ફાલ: મણિપુરના ચુરાચંદપુર જિલ્લામાં સર્ચ ઓપરેશન દરમિયાન ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ હેડ દારૂગોળો અને શેલ મળી આવ્યા છે, એમ પોલીસે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું.શુક્રવારે સમુલામ્લાન ખાતે સર્ચ ઓપરેશન અને એરિયા ડોમિનેશન કવાયત દરમિયાન એક ઇમ્પ્રુવાઇઝ્ડ રોકેટ શેલ, વિવિધ કદના ત્રણ જીવંત…
- આમચી મુંબઈ

લાલબાગચા રાજા અને જીએસબીના ગણપતિને મળ્યું આટલું દાન
મુંબઈ: ગણેશોત્સવ દરમિયાન ભક્તો બાપ્પાના ચરણે પોતાની યથાશક્તિએ દાન-ચઢાવો ચઢાવતા હોય છે. આ વર્ષે પણ મુંબઈના પ્રખ્યાત અને સૌથી શ્રીમંત ગણપતિ એવા જીએસબી સેવા મંડળ તથા લાલબાગ ચા રાજાના ચરણે ભરીભરીને દાન કર્યું છે.રૂ. ૪૦૦ કરોડનું વીમા કવચ ધરાવતા જીએસબીના…









