- બોટાદ
બોટાદ જિલ્લાની પ્રાથમિક સ્કૂલમાં વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના કિસ્સામાં શિક્ષક પકડાયો
ઢસા: બોટાદનાં ઢસાની એક શાળામાં શિક્ષણ જગતને કલંકિત કરનારો કિસ્સો સામે આવ્યો છે. ઢસાની પ્રાથમિક શાળાના એક શિક્ષકે વિદ્યાર્થીનીની સાથે અડપલાં કર્યા હોવાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. શિક્ષક વિદ્યાર્થીનીને પોતાની ઓફિસમાં બોલાવીને છેડતી કરતો હતો જેનો વિડીયો વાયરલ…
- આમચી મુંબઈ
‘ભેદભાવ કેમ? બહેન સુપ્રિયા સુળેએ અજિત દાદા માટે સુપ્રીમ કોર્ટમાં કરી આ માગણી…
મુંબઈ: રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી (એનસીપી)ના બે ભાગલા પડ્યા ત્યાર બાદ પાત્ર-અપાત્ર વિધાનસભ્યોના વિવાદ ઉપરાંત જુદા ચૂંટણી ચિહ્નનો મુદ્દો પણ ઉછળ્યો હતો, જે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. અદાલતે આ મામલે શરદ પવાર જૂથની એનસીપીને નવું ચૂંટણી ચિહ્ન તુતારી એટલે કે…
- ઉત્સવ
સ્પોટ લાઈટ: ‘એક મિનિટ’ – એક નવી એન્ટ્રી
મહેશ્વરી રંગલાલ નાયક સાથેની મુલાકાત અંધારામાં દીવાની ટમટમતી જ્યોત સાબિત થઈ. દીવાની જ્યોત હોય છે તો સાવ નાની અમથી, પણ અંધકારને ચીરી માર્ગ દેખાડવાની શક્તિ ધરાવે છે અને એની મદદથી માણસ વધુ ઉજાસની દિશામાં આગળ વધી શકે છે. અંધારું –…
- નેશનલ
Tirupati Laddu Issueમાં ઘી સપ્લાય કરતી કંપનીએ કર્યો આ મોટો ખુલાસો
અમરાવતી: તિરુપતિ મંદિરમાં લાડુ (Tirupati Laddu)માટે ઉપયોગમાં લેવામાં આવતા ઘીનો વિવાદ વધી રહ્યો છે. જેમાં હાલમાં એનડીએ ધારાસભ્ય દળની બેઠક દરમિયાન, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ આરોપ મૂક્યો હતો કે અગાઉની YSRCP સરકારે શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરને પણ છોડ્યું…
- સ્પેશિયલ ફિચર્સ
તમારો Smartphone પણ Slow Charge થાય છે? આ સિમ્પલ ટિપ્સ ફોલો કરો…
મોબાઈલ ફોન એ આજના સમયની તાતી જરૂરિયાત બની ગયો છે. આજે મોબાઈલનો ઉપયોગ ના કરતી હોય એવી વ્યક્તિને શોધવાનું અઘરું છે. પરંતુ ઘણી વખત એવું બને છે કે જરૂરિયાતના સમયે જ મોબાઈલ ફોનની બેટરી ડેડ હોય છે કે પછી ફોનને…
- મનોરંજન
Shraddha Kapoorના જીવનમાં થઈ કોઈ ખાસની એન્ટ્રી, પોસ્ટ કરીને ફેન્સ સાથે શેર કર્યા સમાચાર…
બી-ટાઉનની ચુલબુલી ગર્લ શ્રદ્ધા કપૂર (Shraddha Kapoor) ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સૌથી લોકપ્રિય એક્ટ્રેસમાંથી એક છે. હાલમાં બોક્સ ઓફિસ પર શ્રદ્ધાની ફિલ્મ સ્રી ટુનો જાદુ છવાયેલો છે. શ્રદ્ધા ફિલ્મ ઈન્ડસ્ટ્રીની એવી એક્ટ્રેસમાંથી એક છે કે જેઓ પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે.શ્રદ્ધાની…
- નેશનલ
ભાજપ જ ચાવાળાને વડા પ્રધાન બનાવી શકે છે: વિજય રૂપાણી
બદાઉં (યુપી): ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા વિજય રૂપાણીએ શનિવારે એવું નિવેદન કર્યું હતું કે ફક્ત ભાજપ જ એક ચાવાળાને દેશના વડા પ્રધાન બનાવી શકે છે, દેશની અન્ય કોઈ પાર્ટીમાં આ તાકાત નથી.ભાજપ દ્વારા આયોજિત કરવામાં આવેલા નમો…
- જૂનાગઢ
ભાજપના આ જવાહર ને કોઈ રોકો, પાર્ટી નેતાઓના જ કરે છે ચીરહરણ
જુનાગઢ: જુનાગઢના દિગ્ગજ નેતા અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી રહી ચૂકેલા જવાહર પેથલજી ચાવડા હવે ફરી ચર્ચાના કેન્દ્રમાં છે. જવાહર ચાવડા એક પછી એક લેટર બોમ્બના વિસ્ફોટો કરી રહ્યા છે. જવાહર ચાવડાએ ભાજપની સામે તીર-કામઠા તાણ્યા હતા ત્યારે હવે ફરી એકવખત…
- નેશનલ
ક્યારે છે સર્વ પિતૃ અમાવસ્યા, પૂર્વજોના શ્રાદ્ધ કરવાનો સમય અને મહત્વ જાણો
સનાતન ધર્મમાં સર્વ પિતૃ અમાવસ્યાનું વિશેષ મહત્વ છે. આ સમય દરમિયાન પિતૃઓની યોગ્ય રીતે પૂજા કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ પરિવારના તમામ સભ્યો પર પડે છે. એવું માનવામાં આવે છે કે જો સર્વ પિતૃ અમાવસ્યાના દિવસે યોગ્ય…