- સ્પોર્ટસ
કાનપુર ટેસ્ટમાં ભારતની 7 વિકેટે શાનદાર જીત, ‘બેઝબોલ’ અંદાજમાં કર્યા બાંગ્લાદેશના સુપડા સાફ
કાનપુર: બે દિવસ વરસાદને લીધે રમત ન થઇ શકી હોવા છતાં, ભારતીય ટીમે કાનપુર ટેસ્ટમાં બાંગ્લાદેશને સાત વિકેટે હરાવીને સિરીઝમાં ક્લીન સ્વીપ કરી છે. ભારતીય ટીમે ચેન્નાઈ ટેસ્ટમાં 280 રને જીત મેળવી હતી. ભારતની આ સતત છઠ્ઠી ટેસ્ટ જીત છે.…
- ઇન્ટરનેશનલ
Thailand માં સ્કૂલ બસમાં આગ લાગી, વિદ્યાર્થીઓ સહિત 25 લોકોના મોતની આશંકા
બેંગકોક: થાઈલેન્ડમાં(Thailand) એક સ્કૂલ બસમાં આગ લાગવાથી વિદ્યાર્થીઓ સહિત ઓછામાં ઓછા 25 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ફાયર બ્રિગેડ અને બચાવ ટીમ ઘટનાસ્થળે છે. આ માહિતી બચાવમાં જોડાયેલા અધિકારીઓએ આપી છે. જ્યારે અકસ્માત દરમિયાન દાઝી જવાથી ઘણા…
- સ્પોર્ટસ
ક્રિકેટના મેદાનમાં વાપસી કરશે સચિન તેંડુલકર, કોની સાથે રમશે?
મુંબઈઃ ભારતના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરની ફરી એક વાર મેદાનમાં વાપસી થશે. સચિન તેંડુલકર આ વર્ષે ત્રણ સ્થળોએ યોજાનારી પ્રથમ ઈન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (આઈએમએલ)માં ભાગ લેશે. આ ટી-20 સ્પર્ધામાં છ ટીમો ભાગ લેશે.આઈએમએલમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ, ઈંગ્લેન્ડ…
- આમચી મુંબઈ
મહારાષ્ટ્રનું અર્થતંત્ર મોટા સંકટમાં: સુપ્રિયા સુળેએ કરી મોટી માગણી…
મુંબઈ: બારામતીના સાંસદ તેમ જ શરદ પવારના પુત્રી સુપ્રિયા સુળે દ્વારા કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ વિરુદ્ધ તેમ જ ઇલેક્ટોરલ બોન્ડના મામલે તપાસ કરવામાં આવે એવી માગણી કરવામાં આવી હતી. પત્રકાર પરિષદને સંબોધતા સુળેએ મહારાષ્ટ્ર રાજ્યની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ…
- આમચી મુંબઈ
ધારાવીમાં અપાત્ર રહેવાસીઓ માટે એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ
મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા ધારાવી રિડેવલપમેન્ટમાં અપાત્ર રહેવાસીઓ માટે અફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ સ્કીમ અમલમાં મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પણ વાંચો: ધારાવી રિડેવલપમેન્ટ: સ્થાનિકોનું સમર્થન, બિન સ્થાનિકો દ્વારા ખોટી માહિતી ફેલાવવાનો પ્રયાસસોમવારે મળેલી કેબિનેટની બેઠકમાં ધારાવીના અપાત્ર ઝૂંપડાના રહેવાસીઓ…
- આમચી મુંબઈ
પશ્ચિમ રેલવેના પ્રવાસીઓને હજુ અઠવાડિયું પડશે મુશ્કેલી, જાણો કેમ?
મુંબઈઃ છેલ્લા એક મહિનાથી પશ્ચિમ રેલવે (Western Railway)માં પાંચમી અને છઠ્ઠી લાઈન નાખવાને કારણે લોકલ ટ્રેનોનું શેડયૂલ ખોરવાયું છે. હજુ પણ કામકાજ અંતિમ પણ મહત્ત્વના તબક્કામાં છે, તેથી અઠવાડિયાના અંત સુધી પ્રવાસીઓને (Passengers) ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં હાલાકી પડી શકે છે.…
- આમચી મુંબઈ
ઉલ્હાસનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે અક્ષય શિંદેની દફનવિધિ
મુંબઈ: બદલાપુરની ખાનગી શાળામાં બે બાળકી સાથે દુષ્કર્મના કેસના આરોપી અક્ષય શિંદેના પોલીસ એન્કાઉન્ટરમાં મૃત્યુ બાદ તેના શબને ભારે બોલીસ બંદોબસ્ત વચ્ચે ઉલ્હાસનગરમાં દફનાવવામાં આવ્યું હતું.બદલાપુરના કુકર્મના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી અક્ષય શિંદેનું છ દિવસ અગાઉ થાણેના મુંબ્રામાં એન્કાઉન્ટર કરવામાં…
- મનોરંજન
56 વર્ષેય આ અભિનેત્રીની બોલ્ડ તસવીરોએ ચાહકોને બનાવી દીધા દિવાના…
મુંબઈ: શ્વેતા તિવારી હોય કે પછી અદિતી ગોવિત્રિકર આ બધી જ અભિનેત્રીઓ ગ્લેમર ઇન્ડસ્ટ્રીમાં દાયકાઓ વીતાવી ચુકી છે, પરંતુ આજની તારીખમાં પણ તમે તેમને જુઓ તો તે કોઇ પણ યુવા હિરોઇનને ટક્કર આપે તેટલી જ સુંદર દેખાતી હોય છે. ઉલટાનું…