- નેશનલ
રાજકારણની પીચ પર વિરેન્દ્ર સેહવાગની એન્ટ્રી, જાણો કોને માટે કરશે પ્રચાર
હરિયાણાની 90 વિધાનસભા બેઠક માટે, આગામી 5 ઓક્ટોબરે મતદાન થવાનું છે. આ માટે હરિયાણા રાજ્યમાં ચૂંટણી પ્રચાર આખરી તબક્કામાં પૂરજોશમાં ચાલી રહ્યો છે. એવામાં જાણવા મળ્યું છે કે ભારતના પૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે પણ હરિયાણાના રાજકીય જંગમાં એન્ટ્રી…
- આમચી મુંબઈ
Alert: નેતાને પાર્સલમાં મળી ચોંકાવનારી વસ્તુઓ, પોલીસે એફઆઈઆર નોંધી હાથ ધરી તપાસ
મુંબઈઃ મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં સત્તાધારી રાજકીય પક્ષના સ્થાનિક નેતાને એક પાર્સલ મળ્યું હતું. પાર્સલ ખોલતાં જ તેમના હોશ ઉડી ગયા હતા. પાર્સલમાં કારતુસ સાથે ધમકીભર્યો પત્ર હતો. આ પાર્સલ વાગલે એસ્ટેટ સ્થિત નેતાના…
- સ્પોર્ટસ
રોહિત-ગંભીરની જુગલ જોડીએ મૅચનું પાસું પલટી નાખ્યું અને ભારતે રચ્યો ઇતિહાસ
કાનપુર: ભારતે બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાં કુલ મળીને માત્ર બે દિવસની રમતમાં બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ ત્રણેયમાં અસરદાર પર્ફોર્મન્સથી જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. પહેલા દિવસે માત્ર 35 ઓવરની રમત થઈ શકી હતી અને ત્યાર પછી વરસાદને કારણે આખો બીજો…
- સ્પોર્ટસ
અશ્વિને 11મો મૅન ઑફ ધ સિરીઝ (એમઓએસ) અવૉર્ડ જીતીને વિશ્વવિક્રમની કરી બરાબરી, મુરલીથી ક્યાંય ચડિયાતો છે
કાનપુર: ભારતે મંગળવારે બાંગ્લાદેશ સામે જીતેલી બીજી ટેસ્ટમાં ઑફ-સ્પિનર અને ઑલરાઉન્ડર રવિચન્દ્રન અશ્વિને કુલ પાંચ વિકેટ લઈને મહત્ત્વનું યોગદાન તો આપ્યું જ હતું, આખી સિરીઝમાં તેના જેવો અસરદાર પર્ફોર્મન્સ બીજા કોઈનો નહોતો અને એને કારણે જ તેને મૅન ઑફ ધ…
- મહારાષ્ટ્ર
ભાજપના નેતાઓ પાસે 8 થી 10 બેઠકો માગી છે: રામદાસ આઠવલે
મુંબઈ: કેન્દ્રીય પ્રધાન રામદાસ આઠવલેએ મંગળવારે કહ્યું હતું કે તેમણે ભાજપના વરિષ્ઠ નેતાઓને જાણ કરી છે કે તેમની પાર્ટી આરપીઆઈ (આઠવલે) આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં 8 થી 10 બેઠકો પર ચૂંટણી લડવા માગે છે.આરપીઆઈ (આઠવલે) મહાયુતિનો એક ઘટક પક્ષ છે,…
- બનાસકાંઠા
બનાસકાંઠામાં પહોંચશે નર્મદાના નીર: સરકારે પાઈપલાઈન યોજનાને આપી મંજૂરી
ગાંધીનગર: બનાસકાંઠા જિલ્લાનાં દિયોદર, થરાદ, ડિસા અને લાખણી એમ કુલ 4 તાલુકાઓના નર્મદાના પાણીથી વંચિત વિસ્તારોને પૂરક સિંચાઇ માટે પાણી મળી રહે તે હેતુસર રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો અને નાગરિકોના હિતમાં પાઇપલાઇન યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. જે અંતર્ગત…
- રાજકોટ
રાજકોટમાં 15 ગરબા આયોજકની મળી અરજી: ઈન્ચાર્જ ફાયર ઓફિસર
રાજકોટઃ નવરાત્રીને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે શહેરમાં 15 ગરબાના આયોજકોની અરજી આવી છે, તપાસ બાદ એનઓસી આપવામાં આવશે, એમ ઇન્ચાર્જ ફાયર ઓફિસર અમિત દવેએ જણાવ્યું હતું. માતાજીની આરાધનાનું પર્વ એટલે નવરાત્રી અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં આપણી સંસ્કૃતિ…
- વેપાર
ભવિષ્યમાં વ્યાજદરમાં ધીમી ગતિએ ઘટાડાના સંકેતે વૈશ્વિક સોનું ઊંચી સપાટીએથી પાછુ ફર્યું
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં આક્રમક ધોરણે કાપ મૂકવામાં આવે આશાવાદ પર ગઈકાલે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે પાણી ફેરવી નાખતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે સોનાના ભાવમાં વિક્રમ સપાટીએથી પાછા ફર્યા બાદ આજે લંડન ખાતે સત્રના…