- નેશનલ
સાવધાન! તહેવારો દરમિયાન બજારમાં વેચાઇ રહ્યા છે નકલી બટાટા, આ રીતે ઓળખો
શાકભાજીનો તાજ અને રસોડાનું ગૌરવ ગણાતા બટાટા એ ભારતીય કિચનનો આવશ્યક ભાગ છે, પણ નફાખોરીમાં લાગેલા ઉદ્યોગપતિઓ અને ધાંધાર્થીઓ તમારા સ્વાસ્થ્ય સાથે રમત રમી રહ્યા છે. તેમણે બટાટાને પણ આપણા વપરાશને યોગ્ય છોડ્યા નથી. ફૂડ સેફ્ટી એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FSDA)…
- રાશિફળ
આજનું રાશિફળ (20-10-24): આ ચાર રાશિના જાતકોને મળશે આજે નવી નવી તક, જાણો શું છે બાકીની રાશિના હાલ?
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ વ્યવસાયની દ્રષ્ટિએ સારો રહેશે. આજે વિદ્યાર્થીઓ જો કોઈ સ્પર્ધા કે પરીક્ષાની તૈયારી કરી રહ્યા હશે તો તેમને મહેનતનું ફળ મળશે. જીવનસાથી તમારા માટે આજે કોઈ ભેટ-સોગાદ લાવશે. લાંબા સમયથી તમારું કોઈ અટકી પડેલું કામ…
- સ્પોર્ટસ
કિવી બોલરે જ કહ્યું, ‘107 રનનો લક્ષ્યાંક અમારા માટે આસાન નથી’
બેન્ગલૂરુ: પ્રથમ ટેસ્ટમાં ન્યૂ ઝીલૅન્ડે 356 રનની લીડ લીધી ત્યાર પછી ભારતે વળતી લડતમાં 462 રન બનાવ્યા, પરંતુ પ્રવાસી ટીમને ફક્ત 107 રનનો લક્ષ્યાંક આપી શકી એ જોતાં કરોડો ભારતીયો પ્રાર્થના કરશે કે રવિવારે યા તો કોઈ ચમત્કાર ભારતને જિતાડે…
- સ્પોર્ટસ
બીજા દાવમાં ‘ટીમ ઇન્ડિયાથી પણ ચડિયાતા’ ચાર ભારતીય બૅટર, જાણો કેવી રીતે…
બેન્ગલૂરુ: અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 46 રનના સ્કોર સાથે સદંતર ફ્લૉપ જનાર કેટલાક ભારતીય બૅટર્સે બીજા દાવમાં પર્ફોર્મન્સ સુધારીને ટીમ ઇન્ડિયાને 462 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો. ભારતીય ટીમ એક દાવના પરાજયથી તો બચી ગઈ, પણ…
- અમરેલી
લાઠીના આંબરડી ગામે શ્રમિકો પર વીજળી ત્રાટકી: 5 લોકોના મોત
લાઠી: રાજ્યમાં દિવાળી પહેલા પડી રહેલો વરસાદમાં અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામના શ્રમિક પરિવાર પર વીજળી કાળ બનીને ત્રાટકી છે. લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચે મૃતકો આંબરડી ગામના…
- રાજકોટ
ભાજપની સદસ્યતા અભિયાનમાં પણ વિપક્ષ જવાબદાર?
રાજકોટ: સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પક્ષની સદસ્યતા અભિયાન ઝુંબેશ ચાલે છે ત્યારે દરેક શહેર જિલ્લા મોદી સાહેબ પાસે સારા થવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અવનવા પેંતરાઓ અજમાવાઈ રહ્યા છે. કહેવાય છે કે રાજકોટમાં ભાજપ કાર્યકરોએ તો હવે…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલની ગિરદીનો વધુ એક ભોગ
થાણે: ડોંબિવલીવાસીઓ માટે મંગળવારનો દિવસ ફરી એક દુ:ખદ સમાચાર લઇને આવ્યો હતો. ડોંબિવલી પશ્ચીમ સ્થિત રહેતા ૨૦ વર્ષીય આયુષ જતીન દોશીએ મંગળવારે સવારે લોકલ ટ્રેનની મુસાફરીમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ટ્રેનમાં ભારે ગિરદીનો ભોગ આયુષ બન્યો હતો. આ…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં
દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની…
- બનાસકાંઠા
વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર V/s ચૌધરી – કેવી રીતે સાબિત થશે બનાસના કંકર-કંકરમાં શંકર?
ગુજરાતમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર 13 નવેમ્બરે વોટિંગ થશે. ગત લોકસભા ચૂંટણીમા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેની બહેન ઠાકોરે ભાજપની 26 એ 26 બેઠક સતત ત્રીજીવાર જીતવાના ‘અશ્વમેધ’ને નાથી લીધો હતો. ગેની બહેને ભાજપના પ્રતિદ્વંદી રેખા બહેન ચૌધરીને…
- આમચી મુંબઈ
શું દાઉદના પગલે ચાલીને મુંબઈમાં પોતાનું નેટવર્ક ઉભું કરવા માંગે છે લૉરેંસ બિશ્નોઈ?
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દકીની તાજેતરમાં મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લૉરેંસ બિશ્નોઈએ બૉલિવૂડ અને બિલ્ડર લૉબી પર તેની ધાક જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આ પહેલાં પણ સલમાન અને…