- સ્પોર્ટસ
બીજા દાવમાં ‘ટીમ ઇન્ડિયાથી પણ ચડિયાતા’ ચાર ભારતીય બૅટર, જાણો કેવી રીતે…
બેન્ગલૂરુ: અહીં ન્યૂ ઝીલૅન્ડ સામેની પ્રથમ ટેસ્ટના પહેલા દાવમાં 46 રનના સ્કોર સાથે સદંતર ફ્લૉપ જનાર કેટલાક ભારતીય બૅટર્સે બીજા દાવમાં પર્ફોર્મન્સ સુધારીને ટીમ ઇન્ડિયાને 462 રનનો પડકારરૂપ સ્કોર અપાવ્યો હતો. ભારતીય ટીમ એક દાવના પરાજયથી તો બચી ગઈ, પણ…
- અમરેલી
લાઠીના આંબરડી ગામે શ્રમિકો પર વીજળી ત્રાટકી: 5 લોકોના મોત
લાઠી: રાજ્યમાં દિવાળી પહેલા પડી રહેલો વરસાદમાં અમરેલીના લાઠી તાલુકાના આંબરડી ગામના શ્રમિક પરિવાર પર વીજળી કાળ બનીને ત્રાટકી છે. લાઠીના આંબરડી ગામે ખેત મજૂરો પર વીજળી પડતાં 5 લોકોના મોત થયા છે. દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પાંચે મૃતકો આંબરડી ગામના…
- રાજકોટ
ભાજપની સદસ્યતા અભિયાનમાં પણ વિપક્ષ જવાબદાર?
રાજકોટ: સમગ્ર ગુજરાતમાં જ્યારે ભારતીય જનતા પક્ષની સદસ્યતા અભિયાન ઝુંબેશ ચાલે છે ત્યારે દરેક શહેર જિલ્લા મોદી સાહેબ પાસે સારા થવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અવનવા પેંતરાઓ અજમાવાઈ રહ્યા છે. કહેવાય છે કે રાજકોટમાં ભાજપ કાર્યકરોએ તો હવે…
- આમચી મુંબઈ
મુંબઈ લોકલની ગિરદીનો વધુ એક ભોગ
થાણે: ડોંબિવલીવાસીઓ માટે મંગળવારનો દિવસ ફરી એક દુ:ખદ સમાચાર લઇને આવ્યો હતો. ડોંબિવલી પશ્ચીમ સ્થિત રહેતા ૨૦ વર્ષીય આયુષ જતીન દોશીએ મંગળવારે સવારે લોકલ ટ્રેનની મુસાફરીમાં પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. ટ્રેનમાં ભારે ગિરદીનો ભોગ આયુષ બન્યો હતો. આ…
- આમચી મુંબઈ
બાબા સિદ્દીકી હત્યા કેસની તપાસ ‘એન્કાઉન્ટર સ્પેશ્યલિસ્ટ’ દયા નાયકના હાથમાં
દશેરાની રાત્રે લગભગ સવા નવ વાગ્યા આસપાસ NCP અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની કરપીણ હત્યાથી માત્ર મુંબઈની રાજનીતિ જ નહીં બોલિવૂડ ખુદ સ્તબ્ધ થઈ ગયું હતું. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ એ લીધી છે અને ત્રણ જેટલા યુવકોની…
- બનાસકાંઠા
વાવ વિધાનસભા પેટા ચૂંટણી ઠાકોર V/s ચૌધરી – કેવી રીતે સાબિત થશે બનાસના કંકર-કંકરમાં શંકર?
ગુજરાતમાં બનાસકાંઠાના વાવ વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર 13 નવેમ્બરે વોટિંગ થશે. ગત લોકસભા ચૂંટણીમા કોંગ્રેસના લોકસભા ઉમેદવાર ગેની બહેન ઠાકોરે ભાજપની 26 એ 26 બેઠક સતત ત્રીજીવાર જીતવાના ‘અશ્વમેધ’ને નાથી લીધો હતો. ગેની બહેને ભાજપના પ્રતિદ્વંદી રેખા બહેન ચૌધરીને…
- આમચી મુંબઈ
શું દાઉદના પગલે ચાલીને મુંબઈમાં પોતાનું નેટવર્ક ઉભું કરવા માંગે છે લૉરેંસ બિશ્નોઈ?
મુંબઈ: મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને એનસીપી નેતા બાબા સિદ્દકીની તાજેતરમાં મુંબઈમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. લૉરેંસ બિશ્નોઈએ બૉલિવૂડ અને બિલ્ડર લૉબી પર તેની ધાક જમાવવા બાબા સિદ્દીકીની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. આ પહેલાં પણ સલમાન અને…
- નેશનલ
ગુજરાતની વાવથી કેરળની વાયનાડ સુધી, જાણો કયા રાજ્યોમાં કેટલી બેઠક પર યોજાશે પેટાચૂંટણી
નવી દિલ્હીઃ ચૂંટણી પંચ દ્વારા આજે બે રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી સહિત દેશમાં 13 રાજ્યોની 48 વિધાનસભા સીટ અને બે રાજ્યોની લોકસભા સીટ પર પણ પેટા ચૂંટણી યોજાશે. કઈ સીટો પર…
- સ્પોર્ટસ
વિરાટ કોહલી સ્પિનર્સની જાળમાંથી કેવી રીતે બહાર આવશે? ચાહકો ચિંતામાં છે
નવી દિલ્હી: વિરાટ કોહલી વર્તમાન ક્રિકેટના સર્વશ્રેષ્ઠ બૅટર તરીકે ઓળખાય છે અને ક્રિકેટના ઇતિહાસના બૅટિંગ-લેજ્ન્ડ્સમાં પણ તેનું નામ અચૂક લેવાય છે. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 27,000થી વધુ રન બનાવ્યા છે, પરંતુ હાલના દિવસોમાં ખાસ કરીને ટેસ્ટ-ક્રિકેટમાં તેનો પર્ફોર્મન્સ વખાણવા જેવો નથી…
- રાજકોટ
શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો હોય કડક પગલાં ભરવા બાબત કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું હતું
રાજકોટ: શહેરમાં કોલેરા, ટાઇફોઇડ, મેલેરિયા, શરદી, ઉધરસ, તાવ ચિકનગુનિયા ડેન્ગ્યુ ના વધી રહેલા દર્દીઓના અનુસંધાનમાં અગાઉ પણ લેખિત રજૂઆત કરી હતી તે બાબતે ફરી એકવાર તંત્રનો કાન આમળ્યો હતો. આ પણ વાંચો: રાજકોટમાં 150 કરોડના ખર્ચે બનશે સિગ્નેચર બ્રિજ: તંત્રએ…