- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

કોલ્હાપુર-ઉત્તરમાં મધુરિમા રાજે હટી જતાં કોંગ્રેસ લાલચોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવા માટે સોમવારે છેલ્લો દિવસ હતો ત્યારે કોલ્હાપુર-ઉત્તર બેઠક પરથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા હતા. તેમના સત્તાવાર ઉમેદવાર મધુરિમા રાજે છત્રપતિએ પીછેહઠ કરી હતી, જ્યારે ભાજપ માટે સારા સમાચાર હતા…
- મનોરંજન

Abhishek Bachchanએ કેમ કહ્યું હું આ ક્યારેય સમજી શક્યો નથી મને એનાથી ચીડ આવે છે…
બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એક તરફ પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સ અને બોલીવુડ એક્ટ્રેસ નિમ્રત કૌર સાથેના અફેરને કારણે વધારે ચર્ચામાં રહે છે. જોકે, નિમ્રત કૌર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

…તો હું મુખ્ય પ્રધાન પદ માટે તૈયારઃ આઠવલેએ ‘મનસે’ માટે શું કહ્યું જાણો?
નાસિક: મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) મહાગઠબંધનમાં નથી, તેઓએ કેટલાક ઉમેદવારો ઊભા રાખ્યા છે, ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને મનસે વચ્ચે સમજણ છે. મનસેને ગઠબંધનને ફાયદો થશે. હું રાજ ઠાકરે સાથે સંમત છું કે મુખ્ય પ્રધાન મહાગઠબંધનમાંથી જ થશે. અમારી વચ્ચે…
- નેશનલ

કોલકાતા રેપ કાંડઃ આરોપીએ કેમેરા સામે કર્યો બચાવ, ફસાવ્યાનો દાવો
કોલકાતા: આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયે કેમેરાની સામે કહ્યું કે તે નિર્દોષ છે અને તેણે ન તો બળાત્કાર કર્યો છે કે ન તો ડોક્ટરની હત્યા કરી છે. તે કેમેરા…
- મનોરંજન

અનુપમાના બચાવમાં આવ્યો પતિ, પણ દીકરીના આક્ષેપો બંધ થતાં નથી…
ટીવી પર છવાયેલી ‘અનુપમા’ સિરિયલની મુખ્ય નાયિકા રૂપાલી ગાંગુલી એવા જ આક્ષેપોનો ભોગ બની રહી છે, જેવું તેની સિરિયલમાં બતાવાઈ રહ્યું છે. હકીકતમાં ટેલિવિઝનની દુનિયાની આ વિચિત્રતા છે. ‘અનુપમા’ સિરિયલ એક એવી મહિલાની વાર્તા છે, જેનો પતિ અન્ય મહિલાના પ્રેમમાં…
- આપણું ગુજરાત

Gujarat માં તહેવારો દરમ્યાન ચાર દિવસમાં ઈમરજન્સી કેસોમાં 17 ટકાનો વધારો
અમદાવાદ: ગુજરાતમાં(Gujarat)દિવાળી અને નવ વર્ષના તહેવારો દરમ્યાન ઈમરજન્સીના કેસોમાં 16.76 ટકાનો વધારો વધારો નોંધાયો છે. જેમાં મળતી માહિતી મુજબ છેલ્લા ચાર દિવસમાં 20,164 ઈમરજન્સી કેસ નોંધાયા છે. તહેવારોની ઉજવણી દરમ્યાન રોડ અકસ્માતના કેસો પણ વધ્યા છે. નવ વર્ષે અકસ્માતમાં 1087…
- નેશનલ

ચારધામ યાત્રા દરમિયાન આ વર્ષે યમુનોત્રી અને ગંગોત્રીમાં 53 ભક્તોના મોત
દહેરાદૂનઃ ઉત્તરાખંડ ચારધામ યાત્રા 2024 નવેમ્બર મહિનામાં અંતિમ તબક્કામાં પહોંચી ચૂકી છે. બે નવેમ્બરના રોજ ગંગોત્રી ધામના કપાટ બંધ થયા બાદ ત્રણ નવેમ્બરના રોજ કેદારનાથ ધામના કપાટ બંધ થયા હતા. બાદમાં રવિવારે બપોરે 12 વાગ્યાને 5 મિનિટ પર યમુનોત્રી ધામના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મુખ્ય પ્રધાન સંબંધી ‘તે’ નિવેદનથી વિવાદ વકર્યો: ભાજપ-શિંદે સેના આમને-સામને
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીને લઈને હાલમાં શિવસેના શિંદે જૂથ અને ભાજપ વચ્ચે એક મુદ્દા પર મોટો વિવાદ ચાલી રહ્યો છે. ઉલ્હાસનગરમાં આ મામલો ગરમાયો છે અને શિવસેના શિંદે જૂથના નેતાઓ આક્રમક બન્યા છે. ભાજપના ઉલ્હાસનગર જિલ્લા પ્રમુખે મુખ્ય પ્રધાન વિશે વાંધાજનક…
- સ્પોર્ટસ

‘રોહિત અને કોહલી, તમે બન્ને રિટાયર…’ ક્રિકેટપ્રેમીઓ જબરદસ્ત ગુસ્સામાં છે…
મુંબઈ: ગયા મહિને ન્યૂ ઝીલૅન્ડની ટેસ્ટ ટીમ પહેલાં તો 36 વર્ષમાં પહેલી વાર ભારતની ધરતી પર ટેસ્ટ-મૅચ જીતવામાં સફળ રહી, ત્યાર બાદ ભારતમાં પહેલી જ વખત ટેસ્ટ-સિરીઝ જીતવામાં પણ તેમણે સફળતા મેળવી અને હવે કિવીઓએ ભારતનો 3-0થી વાઇટ-વૉશ કરી નાખ્યો.…









