- મનોરંજન
Viral Video: Isha Ambaniના લગ્નમાં Radhika Merchantનો રૂઆબ જોયો કે…
અંબાણી પરિવાર (Ambani Family)ના નાના વહુરાણી એટલે કે રાધિકા મર્ચન્ટ (Radhika Merchant) અવારનવાર કોઈને કોઈ કારણસર ચર્ચામાં રહેતી હોય છે, પછી વાત એના સ્ટાઈલિશ આઉટફિટની હોય કે મોંઘી મોંઘી જ્વેલરીની. નેટિઝન્સ પણ તેના સ્ટાઈલ, સ્માઈલ અને સુંદરતાના વખાણ કરતાં થાકતા…
- વેપાર
અમેરિકાની ચૂંટણી અને ફેડરલની બેઠક પૂર્વે વૈશ્વિક સોનું મક્કમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આજે અમેરિકાના પ્રમુખપદની ચૂંટણી તેમ જ આવતીકાલથી શરૂ થઈ રહેલી અમેરિકી ફેડરલ રિઝર્વની બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર અને વાયદાના ભાવમાં સાંકડી વધઘટે ટકેલું વલણ રહ્યું હતું, જ્યારે ચાંદીના ભાવમાં ઘટ્યા…
- અમરેલી
Amreli ના જાફરાબાદમાં બાળકીના મોતની ઘટના, નરભક્ષી સિંહણ પાંજરે પુરાઈ
જાફરાબાદ: અમરેલી(Amreli)જિલ્લામાં જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં ગઈકાલે સિંહે 7 વર્ષની બાળકીનો શિકાર કર્યો હતો. જેથી ગ્રામજનોમાં હોબાળો મચી ગયો હતો. બીજી તરફ આ સિંહણને પાંજરે પુરવા વનવિભાગે રાત્રીથી જ ઓપરેશન હાથ ધર્યું હતું. આખી રાત મેગા ઓપરેશન હાથ ધર્યા…
- ગોંડલ
ગોંડલ સંપ્રદાયના પૂ. રંજનબાઈ મહાસતીજી કાળધર્મ પામ્યા
રાજકોટઃ ગોંડલ સંપ્રદાયના આચાર્યા પૂ. જશાજી સ્વામીના પરિવારના સૌરાષ્ટ્રના સિંહણ, પૂ. ઈન્દુબાઈ મ.સા.ના સુશિષ્યા મધુરવક્તા પૂ. રંજનબાઈ મહાસતીજી 83 વર્ષની વયે 58 વર્ષનો દીક્ષા પર્યાય પૂરો કરીને ચોથી નવેમ્બરના રાતે નાલંદા ઉપાશ્રય, રાજકોટ ખાતે કાળધર્મ પામ્યા છે. વૈયાવચ્ચમાં લઘુભગિની પૂ.…
- સ્પોર્ટસ
કિવિઓ સામે હાર્યા પછી ગિલક્રિસ્ટે ટીમ ઈન્ડિયા માટે કહ્યું કે ટીમ સરળતાથી હારશે નહીં…
સિડનીઃ ટેસ્ટ સિરીઝમાં ન્યૂ ઝીલેન્ડ સામે ભારતીય ટીમના ધબડકા પછી એક પછી એક દિગ્ગજ ખેલાડીઓ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયાના જાણીતા ક્રિકેટરે ભારતીય ટીમ અને કેપ્ટન અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ખેલાડીઓ એડમ ગિલક્રિસ્ટ અને ડેવિડ વોર્નરનું માનવું…
- નેશનલ
કેનેડામાં હિન્દુ મંદિર પર થયેલા હુમલાની પીએમ મોદીએ કરી નિંદા, જસ્ટિન ટ્રુડોએ પણ કહી આ વાત
નવી દિલ્હીઃ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) કેનેડામાં હિન્દુ મંદિરો (attack on hindu temples in Canada) પર થઈ રહેલા હુમલાની નિંદા કરી છે. તેમણે કહ્યું કે, હિન્દુ મંદિરો પર હુમલા સાંખી નહીં લેવાય. પીએમ મોદીએ તેમના સોશિયલ મીડિયા…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કોલ્હાપુર-ઉત્તરમાં મધુરિમા રાજે હટી જતાં કોંગ્રેસ લાલચોળ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પાછી ખેંચવા માટે સોમવારે છેલ્લો દિવસ હતો ત્યારે કોલ્હાપુર-ઉત્તર બેઠક પરથી કોંગ્રેસ માટે માઠા સમાચાર આવ્યા હતા. તેમના સત્તાવાર ઉમેદવાર મધુરિમા રાજે છત્રપતિએ પીછેહઠ કરી હતી, જ્યારે ભાજપ માટે સારા સમાચાર હતા…
- મનોરંજન
Abhishek Bachchanએ કેમ કહ્યું હું આ ક્યારેય સમજી શક્યો નથી મને એનાથી ચીડ આવે છે…
બોલીવુડ અભિનેતા અભિષેક બચ્ચન (Abhishek Bachchan) હાલમાં પોતાની પર્સનલ લાઈફને કારણે વધારે ચર્ચામાં રહે છે. એક તરફ પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન (Aishwarya Rai-Bachchan) સાથેના ડિવોર્સ અને બોલીવુડ એક્ટ્રેસ નિમ્રત કૌર સાથેના અફેરને કારણે વધારે ચર્ચામાં રહે છે. જોકે, નિમ્રત કૌર…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
…તો હું મુખ્ય પ્રધાન પદ માટે તૈયારઃ આઠવલેએ ‘મનસે’ માટે શું કહ્યું જાણો?
નાસિક: મનસે (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના) મહાગઠબંધનમાં નથી, તેઓએ કેટલાક ઉમેદવારો ઊભા રાખ્યા છે, ભાજપ (ભારતીય જનતા પાર્ટી) અને મનસે વચ્ચે સમજણ છે. મનસેને ગઠબંધનને ફાયદો થશે. હું રાજ ઠાકરે સાથે સંમત છું કે મુખ્ય પ્રધાન મહાગઠબંધનમાંથી જ થશે. અમારી વચ્ચે…
- નેશનલ
કોલકાતા રેપ કાંડઃ આરોપીએ કેમેરા સામે કર્યો બચાવ, ફસાવ્યાનો દાવો
કોલકાતા: આરજી કર મેડિકલ કોલેજ હોસ્પિટલમાં મહિલા તાલીમાર્થી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં આરોપી સંજય રોયે કેમેરાની સામે કહ્યું કે તે નિર્દોષ છે અને તેણે ન તો બળાત્કાર કર્યો છે કે ન તો ડોક્ટરની હત્યા કરી છે. તે કેમેરા…