- સ્પોર્ટસ
મુંબઈ સામે ઓડિશા મુશ્કેલીમાં: પુજારા નિષ્ફળ, પણ હાર્વિક દેસાઈ સેન્ચુરીની નજીક
મુંબઈ: બીકેસીમાં મુંબઈએ ચાર દિવસીય રણજી મૅચમાં બીજા દિવસે પ્રથમ દાવ ચાર વિકેટે ૬૦૨ રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ઓડિશાએ ૧૪૬ રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. સંદીપ પટનાઇક ૭૩ રને રમી રહ્યો હતો. મુંબઈના શમ્સ મુલાની અને…
- ઇન્ટરનેશનલ
ટ્રમ્પ શાસનમાં રહેશે ભારતીયોનો દબદબો, જાણો ભારતીય મૂળના કેટલા લોકો થઈ શકે છે સામેલ
US Elections 2024: અમેરિકા ચૂંટણી 2024ના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પને ભારી બહુમતથી જીત મળી છે. ટ્રમ્પની જીતમાં ભારતીય મૂળના લોકોની મહત્ત્વની ભૂમિકા હતી. 2025માં સત્તા સંભાળ્યા બાદ ટ્રમ્પ તેમની નવી ટીમ બનાવશે. જેમાં ભારતીય મૂળના લોકો સામેલ થશે. ટ્રમ્પ અને તેમની…
- Uncategorized
Assembly Election: યુબીટી(શિવસેના)એ ઘરેબેઠાં વચનનામું જાહેર કર્યાનો ભાજપનો દાવો
મુંબઈ: વિધાનસભાની ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે (શિવસેના)એ જાહેરનામું બહાર પાડવા અંગે ભારતીય જનતા પાર્ટીએ ટીકા કરી હતી. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ પોતાના નિવાસસ્થાન પર બેસીને ચૂંટણીનું વચનનામું જાહેર કરવા બદલ શિવસેના (યુબીટી)ના વડા પોતાના પરિવાર પર વધુ ધ્યાન આપી…
- સ્પોર્ટસ
WPL: ગુજરાત જાયન્ટ્સ લીધો મોટો ફેંસલો, T20 વર્લ્ડકપ વિજેતા પ્લેયરને એક ઝટકામાં કરી બહાર
Gujarat Giants: વુમન્સ પ્રીમિયર લીગ (WPL) 2025 રિટેંશન પૂર્ણ થઈ ગયું છે. તમામ ટીમોએ તેમના રિટેન અને રિલીઝ કરેલા ખેલાડીઓની યાદી જાહેર કરી છે. ગુજરાત જાયન્ટ્સની ટીમે 7 ખેલાડીઓને બહાર કર્યા છે. આ પછી ગુજરાત 4.40 કરોડ રૂપિયાનું સૌથી મોટું…
- મનોરંજન
સિમ્પલી સારાઃ પરિવાર સાથે સારા અલીએ દિવાળીનું કર્યું સેલિબ્રેશન, તસવીરો વાઈરલ
દિવાળીના તહેવારનું સેલિબ્રેશન સારા અલી ખાને આ વખતે કંઈક હટકે અંદાજમાં કર્યું. પહેલા ઉત્તર ભારતની વિઝિટ કરી હતી, ત્યારબાદ પરિવાર સાથે સિમ્પલ અંદાજમાં સેલિબ્રેશન કરીને પણ છવાઈ ગઈ. સારા અલી ખાને દિવાળીની ઉજવણી પરિવાર સહિત અન્ય નજીકના લોકો પણ સામેલ…
- બનાસકાંઠા
વાવનું ખેતર ગુલાબભાઈને ત્રણ વર્ષ માટે આપ્યું છેઃ ગેનીબેનના નિવેદનથી કોંગ્રેસના નેતાઓ ચોંક્યા
Vav Assembly By Poll: ગુજરાતમાં 13 નવેમ્બરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે. હાલ આ બેઠક પર પ્રચાર વેગીલો બની રહ્યો છે. આજે ચૂંટણી પ્રચાર દરમિયાન બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે એક નિવેદન આપ્યું હતું. આ પણ વાંચો: વાવ પેટા ચૂંટણીઃ અપક્ષ…
- નેશનલ
જાણીતા પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ સ્વામીએ હિંદુઓ માટે આપ્યું મહત્ત્વનું નિવેદન
બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ તાજેતરમાં જણાવ્યું હતું કે કુંભકર્ણ બાદ જો કોઇ ગાઢ નિંદ્રામાં સૂતું હોય તો તે હિંદુઓ છે. હવે સમય આવી ગયો છે. તેમણે જાગવાની અને પોતાની એકતાને મજબૂત કરવાની જરૂર છે . તેમણે રાજસ્થાનના ભીલવાડા…
- સ્પોર્ટસ
IND vs SA T20: ભારતીય ટીમે તૈયારી શરૂ કરી, પણ મેચ રદ્દ થવાની શક્યતા, જાણો કારણ
ડર્બન: ભારતીય ક્રિકેટ ટીમ દક્ષિણ આફ્રિકાના પ્રવાસે છે, જ્યાં તે યજમાન ટીમ સાથે 4 T20I મેચની સિરીઝ (IND vs SA T20 series) રમશે. T20 વર્લ્ડકપ ફાઈનલ બાદ પહેલી વાર બંને ટીમો આમને સામને હશે. આવતીકાલે એટલે કે 8મી નવેમ્બરના રોજ…