- નેશનલ
દિલ્હીમાં કોંગ્રેસને મોટો ઝટકો, વરિષ્ઠ નેતા મતીન અહમદ AAPમાં થયા સામેલ
Delhi News: દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Delhi Assembly Elections) પહેલાં કોંગ્રેસને (Congress) મોટો ફટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા મતીન અહમદ (Matin Ahmed) આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) સામેલ થઈ ગયા છે. તેઓ 5 વખત ધારાસભ્ય (5…
- રાશિફળ
આજનું રાશિફળ (10-11-24): મિથુન, કર્ક સહિત ત્રણ રાશિના જાતકોને આજે મળશે ભાગ્યનો પૂરેપૂરો સાથ…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમને તમારા ખોવાયેલા કે અટકી પડેલાં પૈસા પાછા મળવાની શક્યા છે. તમારો વ્યવસાય પહેલા કરતા સારો રહેશે. તમારે તમારા જરૂરી ખર્ચાઓ પર રોક લગાવવી પડશે. જો લવ લાઈફ જીવતા…
- બનાસકાંઠા
વાવનો ચૂંટણી જંગઃ કોનું ભરાશે મામેરું, કોની પાઘડીની રહેશે લાજ
Vav Assembly By Poll: વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ ઉમેદવારો જોરશોરથી ગામડે-ગામડે જઈને ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને મતદાતાઓને પોતાની તરફ ઝુકવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ભાજપ સાથે છેડો ફાડી અપક્ષ ચૂંટણી લડનાર માવજી…
- ઇન્ટરનેશનલ
કોણ છે બલૂચિસ્તાન લિબરેશન આર્મી? કે જેની દહેશત પાકિસ્તાન આર્મીથી લઈને ચીન સુધી….
ઇસ્લામાબાદ: પાકિસ્તાન માટે માથાનો દુખાવો બનેલા બલૂચિસ્તાનમાં સ્થિતિ સામાન્ય નથી થઈ રહી. શનિવારે બલૂચિસ્તાનમાં એક રેલવે સ્ટેશન પર થયેલા બોમ્બ વિસ્ફોટમાં 24 લોકો માર્યા ગયા અને 46 લોકો ઘાયલ થયા. પ્રાંતીય રાજધાની ક્વેટાના રેલ્વે સ્ટેશન પર વિસ્ફોટ થયો હતો જ્યારે…
- નેશનલ
આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નહીઃ હાઇકોર્ટ
Karnataka High Court: કર્ણાટક હાઇકોર્ટે એક સીમાચિહ્ન રૂપ ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું, આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નથી. ફેંસલો સંભળાવતાં જસ્ટિસ શિવશંકર અમરનવરે કહ્યું કે, સહ આરોપી સાથે મહિલા મહિલાના આડાસંબંધના કારણે તેના પતિએ આત્મહત્યા કરી…
- ભરુચ
Crime News: અંકલેશ્વરમાં CRPF કૉન્સ્ટેબલે શેરબજારમાં દેવું જઈ જતાં 8 વર્ષના બાળકનું અપહરણ કરી ખંડણી માંગી, હાથ-પગ બાંધીને કરી હત્યા
Bharuch News: ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં 8 વર્ષના બાળકનું અપહરણ કરીને તેની હત્યા કરવાના આરોપમાં સીઆરપીએફના એક કોન્સ્ટેબલની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે, આરોપી શૈલેન્દ્ર રાજપૂતે બાળકનું અપહરણ કરીને તેના પિતા પાસેથી રૂપિયા 5 લાખની ખંડણી માંગી હતી.…
- મનોરંજન
Aly Goni ક્યારે કરશે લગ્ન, જાણો શું કહ્યું જાસ્મીન ભસીનની મમ્મીએ?
ટીવી ઈન્ડસ્ટ્રીના મોસ્ટ ક્યુટ અને એડોરેબલ કપલમાંથી એક અને સલમાન ખાનના રિયાલિટી ટીવી શો બિગ બોસ-14માં નેશનલ ટેલિવિઝન પર જ પોતાના પ્રેમનો ઈઝહાર કરીને દર્શકો અને ફેન્સને ચોંકાવનારા અલી ગોની અને જાસ્મીન ભસીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
બંધારણ ખતમ કરવાનો કૉંગ્રેસનો કારસો, બાબા આંબેડકરને કૉંગ્રેસ ધિક્કારે છે: વડા પ્રધાન મોદી
આકોલા/નાંદેડ: બંધારણના નામે લાલ પુસ્તક છાપવું અને તેમાં બંધારણનો એકેય શબ્દ ન લખવો એ બંધારણને ખતમ કરવાનો પ્રયાસ છે. કૉંગ્રેસને આ દેશમાં બાબાસાહેબ આંબેડકરનું નહીં પોતાનું બંધારણ લાગુ કરવું છે, એવી આકરી ટીકા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કરી હતી…
- નેશનલ
Railways: રેલવે સ્ટેશનો પર ફરી વધી ભીડ, મુસાફરોએ રાખવું પડશે આ ધ્યાન
Indian Railway News: દિવાળી અને છઠની રજા ખતમ થઈ ગઈ છે. આ સ્થિતિમાં યુપી, બિહાર, દિલ્હી ઉપરાંત ગુજરાત અને મહારાષ્ટ્રથી મોટી સંખ્યામાં મુસાફરો પરત ફરી રહ્યા છે. રેલવેએ મુસાફરોને કોઈ પરેશાની ન થાય તે માટે સ્પેશિયલ ટ્રેનોની વ્યવસ્થા કરી છે.…