- સ્પોર્ટસ

WI Vs ENG T20: વેસ્ટ ઇન્ડિઝ સામે બટલરની તોફાની ઇનિંગ, ઇંગ્લેન્ડ સાત વિકેટથી જીત્યું
બ્રિજટાઉનઃ ઈંગ્લેન્ડે બીજી ટી-20 (WI Vs ENG T20) વેસ્ટ ઈન્ડિઝને 7 વિકેટે હરાવ્યું હતું. પાંચ મેચોની ટી-20 સીરિઝની પ્રથમ મેચ હાર્યા બાદ ઈંગ્લેન્ડે બીજી મેચમાં શાનદાર વાપસી કરી હતી. કેપ્ટન જોસ બટલરની શાનદાર બેટિંગના કારણે ઈંગ્લેન્ડે વેસ્ટ ઈન્ડિઝને હરાવ્યું હતુ.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

અપક્ષો-બળવાખોરો પાસે સત્તાની ચાવી?
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં પ્રથમ વખત ત્રણ મોટા રાજકીય પક્ષોએ એકસાથે મળીને મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની રચના કરી છે. તેમાંથી બે શિવસેના અને બે એનસીપી છે. તેથી પક્ષના કાર્યકરો, પદાધિકારીઓ અને મતદારો પણ વિભાજિત છે. દરમિયાન લોકસભા ચૂંટણીના પરિણામને આધારે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Assembly Election: થાણેમાં 23.41 કરોડના દાગીના અને રોકડ જપ્ત
મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા (Assembly Election 2024)ની ચૂંટણીને લઇ આચારસંહિતા લાગુ થયા બાદ થાણેમાં અત્યાર સુધીમાં સત્તાવાળાઓએ રોકડ, દાગીના તથા અન્ય વસ્તુઓ સહિત 23.41 કરોડની મતા જપ્ત કરી હતી, જ્યારે દહિસરમાંથી 1.43 કરોડનું સોનું પકડવામાં આવ્યું હતું.11 નવેમ્બર સુધી કુલ 18…
- આમચી મુંબઈ

શોકિંગઃ 14 રખડતા શ્વાનને મારીને નાળામાં ફેંકી દેવાયા
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં 14 રખડતા શ્વાનનાં હાડપિંજર ગૂણીમાં ભરીને નાળામાં ફેંકી દેવામાં આવ્યાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

ભાઈનો પ્રચાર કરતી વખતે અભિનેતા રિતેશ દેશમુખે શું કહ્યું, જાણો?
છત્રપતિ સંભાજીનગર: વિધાનસભાની ચૂંટણી (Assembly Election) નજીકમાં છે ત્યારે હવે રાજકીય પરિવારોની સાથે બોલીવુડના કલાકારો પણ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે. બોલીવુડ અભિનેતા રિતેશ દેશમુખે તેમના ભાઈ અને મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા માટે પ્રચાર કરતી વખતે જણાવ્યું હતું કે લોકો દાવો કરે…
- આમચી મુંબઈ

ગોરાઇમાં 7 ટુકડા કરાયેલો મૃતદેહ મળતાં ખળભળાટ, ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથ ધરી
મુંબઈ: ગોરાઇ વિસ્તારમાં અજાણ્યા શખસનો સાત ટુકડા કરાયેલો મૃતદેહ ગૂણીમાંથી મળી આવતાં સ્થાનિકોમાં ખળભળાટ મચી ગયો હતો. ગોરાઇના બાબરપાડા ખાતેના શેફાલી ગામમાં રવિવારે રહેવાસીઓની નજર ગૂણી પર પડી હતી, જેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હોવાથી તેમણે આની જાણ પોલીસને કરી…
- ભુજ

Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર ‘રણોત્સવ’નો રંગારંગ પ્રારંભ; શું છે વિશેષતાઓ..
ભુજ: અનેક પ્રાકૃતિક વિષમતાઓથી ભરેલા કચ્છમાં પ્રવાસીઓને આકર્ષનારા ‘રણોત્સવ’નો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. રણ ઉત્સવ તેના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. વિશ્વ વિખ્યાત કચ્છના મોટા રણમાં યોજાતો આ ઉત્સવ દર વર્ષે શિયાળામાં પૂર્ણિમાની રાત્રે શરૂ થાય…
- નેશનલ

ભાજપે રાહુલ ગાંધીની ‘આરએસએસ-વિરોધી’ ટિપ્પણી પર ચૂંટણીપંચમાં કરી ફરિયાદ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) ને પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ‘સતત બિનસત્તાવાર, દૂષિત અને નિંદાકારક અભિયાન’ માટે એફઆઈઆર…
- ટોપ ન્યૂઝ

મણિપુરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહીઃ 11 ઉગ્રવાદી ઠાર
જીરીબામઃ મણિપુરમાં ફરી હિંસાનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આજે વધુ ઘર્ષણ વધ્યા પછી સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી હતી. જીરીબામ વિસ્તારમાં હથિયારોથી સજ્જ કુકી ઉપદ્રવીઓએ સીઆરપીએફ ચોકી પર હુમલો કરતા જવાબી કાર્યવાહીમાં આસામ રાઈફલ્સ અને સીઆરપીએફ એ 11 સશસ્ત્ર ઉપદ્રવીને…
- ભુજ

શિણાયમાં પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું;વિવિધ દુર્ઘટનાઓમાં છના મોત
ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાકમાં બનેલી વિવિધ અપમૃત્યુની ઘટનાઓમાં એક પોલીસ કર્મી સહીત છ લોકોના મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ગાંધીધામ ખાતેના શિણાય પોલીસ હેડક્વાર્ટરમાંથી ગત રવિવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા…









