- ભુજ
Tourism: દેશ-વિદેશના પ્રવાસીઓને આકર્ષનાર ‘રણોત્સવ’નો રંગારંગ પ્રારંભ; શું છે વિશેષતાઓ..
ભુજ: અનેક પ્રાકૃતિક વિષમતાઓથી ભરેલા કચ્છમાં પ્રવાસીઓને આકર્ષનારા ‘રણોત્સવ’નો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે. રણ ઉત્સવ તેના કુદરતી સૌંદર્ય અને સાંસ્કૃતિક વારસા માટે પ્રખ્યાત છે. વિશ્વ વિખ્યાત કચ્છના મોટા રણમાં યોજાતો આ ઉત્સવ દર વર્ષે શિયાળામાં પૂર્ણિમાની રાત્રે શરૂ થાય…
- નેશનલ
ભાજપે રાહુલ ગાંધીની ‘આરએસએસ-વિરોધી’ ટિપ્પણી પર ચૂંટણીપંચમાં કરી ફરિયાદ
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી (ભાજપ)એ ભારતીય ચૂંટણી પંચ (ઈસીઆઈ) ને પત્ર લખીને કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અંગે ‘સતત બિનસત્તાવાર, દૂષિત અને નિંદાકારક અભિયાન’ માટે એફઆઈઆર…
- ટોપ ન્યૂઝ
મણિપુરમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહીઃ 11 ઉગ્રવાદી ઠાર
જીરીબામઃ મણિપુરમાં ફરી હિંસાનું નિર્માણ થઈ રહ્યું છે, જેમાં આજે વધુ ઘર્ષણ વધ્યા પછી સુરક્ષાદળોએ મોટી કાર્યવાહી કરી હતી. જીરીબામ વિસ્તારમાં હથિયારોથી સજ્જ કુકી ઉપદ્રવીઓએ સીઆરપીએફ ચોકી પર હુમલો કરતા જવાબી કાર્યવાહીમાં આસામ રાઈફલ્સ અને સીઆરપીએફ એ 11 સશસ્ત્ર ઉપદ્રવીને…
- ભુજ
શિણાયમાં પોલીસ કર્મચારીએ ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું;વિવિધ દુર્ઘટનાઓમાં છના મોત
ભુજ: કચ્છમાં વીતેલા 24 કલાકમાં બનેલી વિવિધ અપમૃત્યુની ઘટનાઓમાં એક પોલીસ કર્મી સહીત છ લોકોના મોત થતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી છે. ગાંધીધામ ખાતેના શિણાય પોલીસ હેડક્વાર્ટરમાંથી ગત રવિવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ ફાંસો ખાઇ આપઘાત કરી લેતા…
- સૌરાષ્ટ્ર
વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવમાં PM મોદીએ કહ્યું- ‘દેશને તોડનારી તાકાતોને હરાવવી પડશે’
વડતાલ: ખેડા જિલ્લાના યાત્રાધામ વડતાલમાં શ્રી સ્વામિનારાયણ મંદિરની 200મી વર્ષગાંઠ નિમિત્તે આયોજિત દ્વિશતાબ્દી મહોત્સવમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપસ્થિત રહ્યા હતા. તેમણે શ્રદ્ધાળુઓને પણ સંબોધિત કર્યા હતા અને સંબોધનમાં દેશવાસીઓને એકતા અને અખંડિતતા જાળવવા આહ્વાન કર્યું હતું. તેમણે કહ્યું કે કેટલાક…
- રાશિફળ
આજનું રાશિફળ (11-11-24): મિથુન, સિંહ અને ધન રાશિના જાતકોને આજે મળશે ધારી સફળતા…
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ પ્રોપર્ટી સંબંધિત બાબતોમાં જિત મેળવવાનો દિવસ રહેશે. આજે તમારે તમારા વાણી અને વર્તન બંને પર નિયંત્રણ મેળવવાનો રહેશે. આજે તમારા જીવનસાથીની ભાવનાઓનું સન્માન કરવું પડશે. જો સ્વાસ્થ્ય સંબંધિત કોઈ સમસ્યા હતી, તો તે પણ…
- સ્પોર્ટસ
ટૉપ-ઑર્ડર ફરી ફ્લૉપ, બીજી ટી-20માં ભારતના 124/6
કેબેહા (પોર્ટ એલિઝાબેથ): ભારતે શુક્રવારે સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટી-20 મૅચ 61 રનથી જીતી લીધા બાદ રવિવારે બીજી મૅચમાં ભારતની બૅટિંગનો રકાસ થયો હતો. પહેલા 15 રનમાં ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ ભારતે 45મા રને ચોથી વિકેટ ગુમાવી હતી અને ત્યાર…
- મનોરંજન
Aishwarya Rai-Bachchanએ કહ્યું જો મેં મિની સ્કર્ટ પહેર્યું હોત તો…
બોલીવૂડની આઈકોનિક ફિલ્મોની વાત થઈ રહી હોય અને એમાં કુછ કુછ હોતા હૈનો ઉલ્લેખ ના આવે તો જ નવાઈ. આ ફિલ્મમાં શાહરુખ ખાનની સાથે સાથે રાણી મુખર્જી અને કાજોલ લીડ રોલમાં જોવા મળ્યા હતા. પરંતુ શું તમને ખબર છે કે…
- મહારાષ્ટ્ર
પ્રવીણ મહાજનને ગોપીનાથ મુંડેએ પિસ્તોલ આપી હતી: સારંગી મહાજનનો દાવો
મુંબઈ: પૂનમ મહાજને બે દિવસ પહેલાં એવો દાવો કર્યો હતો કે પ્રમોદ મહાજનની હત્યા પાછળ કાવતરું હતું. તેની પાછળ કોણ છે તે તેમણે સ્પષ્ટ કર્યું નથી, પરંતુ પૂનમ મહાજને કહ્યું હતું કે આ એક કાવતરું હતું અને મને તેનો ખ્યાલ…