- મનોરંજન
લગ્ન પહેલા જ નાગા-શોભિતાના વેડિંગ કાર્ડ થયું વાયરલ, આ દિવસે કપલ સાત ફેરા લેશે
દક્ષિણના સ્ટાર નાગા ચૈતન્યએ જ્યારથી સગાઇ કરી છે ત્યારથી ફેન્સ તેમના લગ્ન વિશે જાણવા ઉત્સુક છે. તેમના લગ્ન અંગે જુદા જુદા અપડેટ આવતા રહેતા હોય છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધૂલીપાલાએ જ્યારે ઓગસ્ટમાં તેમની સગાઈની જાહેરાત કરી હતી, ત્યારે તેમના…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
ઝારખંડમાં મતદાન પૂર્વે Hemant Sorenનો માસ્ટર સ્ટ્રોક, કરી આ જાહેરાત
રાંચી: ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 20 નવેમ્બરના રોજ યોજાશે. તેમજ સોમવારે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. જોકે તે પૂર્વે રાજ્યના મુખ્ય મંત્રી હેમંત સોરેને(Hemant Soren)માસ્ટર સ્ટ્રોક માર્યો છે. તેમણે આદિવાસી મતબેંકને ધ્યાનમાં રાખીને મોટી જાહેરાત કરી છે. હેમંત…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Kangana Ranaut એક જ મિનિટમાં ફરી ગઈઃ પહેલા કહ્યું- ‘બટેંગે તો કટેંગે’ અમારો મુદ્દો નથી, પછી કહી આ વાત
મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભાનો ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. આ ચૂંટણીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આપેલું સૂત્ર ‘બટેંગે તો કટેંગે’ ઘણું ચર્ચામાં છે. બોલિવૂડ અભિનેત્રી અને ભાજપના સાંસદ કંગના રનૌતે મીડિયા સાથે વાત કરતાં કહ્યું, બટેંગે તો કટેંગે કે…
- નેશનલ
એક લિટર પેટ્રોલ વેચીને કેટલા રૂપિયાની કમાણી કરે છે પેટ્રોલપંપના માલિક?
દિન પ્રતિદિન જે રીતે પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ સ્થિતિમાં હવે એવો સવાલ થાય એ સ્વાભાવિક છે કે પેટ્રોલ વેચતા પંપમાલિકોને એમાંથી કેટલા રૂપિયાની આવક થાય છે? તેમને કેટલું કમિશન મળે છે? ચાલો આજે તમને પેટ્રોલપંપ…
- નેશનલ
મણિપુરમાં 2 મંત્રી અને 3 ધારાસભ્યોના ઘર પર હુમલો; ઇન્ટરનેટ સહિત સેવા સ્થગિત
ઇમ્ફાલ: મણિપુરમાં ચાલી રહેલી હિંસા અટકે તેવા કોઇ સંકેતો દેખાઈ રહ્યા નથી. ત્યારે આજે શનિવારે પ્રદર્શનકારીઓએ ઇમ્ફાલમાં બે મંત્રીઓ અને ત્રણ ધારાસભ્યોના નિવાસસ્થાનમાં ઘૂસી ગયા હતા. આ લોકો જીરીબામ જિલ્લામાં ત્રણ લોકોના મોતના મામલે ન્યાયની માંગ કરી રહ્યા હતા. આ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
વોટબેંકના રાજકારણથી દૂર રહું છું: પીએમ મોદી
નવી દિલ્હી: વોટ બેંકને ખુશ કરવા માટે યોજનાઓ તૈયાર કરવા માટે અગાઉની સરકારો પર પ્રહાર કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ વોટ બેંકના રાજકારણથી માઈલો દૂર છે અને તે લોકો દ્વારા લોકો માટે અને લોકોની…