- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: વિદર્ભ નક્કી કરશે ‘મહારાષ્ટ્રના મહારાજા’, જાણી લો કેમ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીના પરિણામો લઈને લોકોમાં ઉત્સુકતા છે ત્યારે રાજ્યમાં વિદર્ભ પર સૌની નજર છે. મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ, જ્યાં વિધાનસભાની ૨૮૮માં ૬૨ બેઠક છે, તે રાજ્યના રાજકારણના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો આવ્યો છે અને આ વખતની ચૂંટણીમાં…
- મનોરંજન
ફિલ્મની રિલીઝ પહેલાં સુપરસ્ટાર પહોંચ્યો ભગવાનના દરબારે અને થયું કંઈક એવું કે….
સાઉથનો સ્ટાર રામ ચરણ તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ને લઈને ચર્ચામાં છે. દરમિયાન તેણે મંદિર અને દરગાહની મુલાકાત લીધી હતી. અભિનેતાને જોવા ત્યાં ચાહકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને તે એટલી વધી ગઈ કે પોલીસે તેને કાબૂમાં લેવા માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly election 2024)ના મતદાનના એક દિવસ પહેલા કેશ ફોર વોટ (Cash For Vote)ના આરોપને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ બહુજન વિકાસ અઘાડી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ નાલાસોપારામાં મતદારોને…
- મનોરંજન
સુસ્મિતા સેનના જન્મદિવસ પર દીકરી રેનીએ ગાયું ગીત, અભિનેત્રીએ પણ આપી પ્રતિક્રિયા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સુષ્મિતા સેન આજે ૪૯ વર્ષની થઈ છે. આજના દિવસે તેના પર ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે, ત્યારે સુષ્મિતા સેનની પુત્રી રેની સેને તેને ખાસ રીતે જન્મદિવસની…
- નેશનલ
કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
નવી દિલ્હી: અંદાજે છેલ્લા પાંચ વર્ષથી બંધ થયેલ પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રા (Kailash Mansarovar) ફરી શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે. આ સિવાય બંને દેશોના સમકક્ષો વચ્ચે…
- મનોરંજન
જાહેરમાં જ Amitabh Bachchan સાથે ઓન કેમેરા Abhishek Bachchanએ કર્યું કંઈક એવું કે…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લાં કેટલાય સમયથી ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને તેમના ફેન્સને આ શો ખૂબ જ પસંદ છે. આ શોમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે તો વળી ઘણી વખત સેલેબ્સ પણ…
- અમદાવાદ
ગુજરાત સરકાર બિન ખેડૂતોને પણ ખેડૂત બનાવવાની વેતરણમાંઃ અમિત ચાવડાના આકરા પ્રહાર
અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાએ ગુજરાત રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. અમિત ચાવડાએ એક પ્રેસ કોન્ફરન્સ કરીને વિવિધ મુદ્દે ગુજરાત સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા પોતાના માનીતા ઉદ્યોગપતિઓ-મૂડીપતિઓને આર્થિક…
- સ્પોર્ટસ
IND vs AUS: આ 4 ખેલાડી સિરીઝનું પરિણામ બદલી શકે છે! મેથ્યુ હેડને કરી ભવિષ્યવાણી
મુંબઈ: ક્રિકેટ ચાહકો બોર્ડર ગાવસ્કર ટ્રોફી(Border Gavaskar Trophy)ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, 22મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના પાર્થમાં પહેલી ટેસ્ટ મેચ રમાશે. એવામાં ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ દિગ્ગજ મેથ્યુ હેડને ચાર ખેલાડીઓના નામ ગણાવ્યા છે, જેઓ આ સિરીઝમાં બંને ટીમો માટે ખૂબ જ…