- અમરેલી
અમરેલી ભાજપમાં ભડકોઃ લીલીયા તાલુકા પંચાયતમાં બે સભ્યોએ રાજીનામા આપ્યા
Amreli News: અમરેલી ભાજપમાં (amreli bjp) ભડકો થયો હતો. લીલીયા તાલુકા પંચાયતમાં (liliya taluka panchayat) બે સભ્યોએ રાજીનામા ધરી દેતાં જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. તાલુકા પંચાયતના સદસ્ય ઘનશ્યામ મેઘાણી અને કંચનબેન ધામત રાજીનામું આપ્યું હતું. તાલુકા પંચાયત કચેરીમાં વારંવાર…
- અમદાવાદ
ખ્યાતિ હોસ્પિટલ કાંડઃ ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ જાહેર, જાણી લો લેટેસ્ટ અપડેટ
Ahmedabad News: અમદાવાદની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલના (Khyati Multispecialty Hospital) ફરાર આરોપીઓ સામે લુકઆઉટ નોટિસ (Lookout Notice) જાહેર કરવામાં આવી હતી. જેસીપીના જણાવ્યા મુજબ, એક આરોપી ઓસ્ટ્રેલિયા ફરાર થઈ ગયો છે, જ્યારે બાકીની તપાસ શરૂ છે. આરોપીઓના પાસપોર્ટની કાર્યવાહી શરૂ કરવામાં…
- ઇન્ટરનેશનલ
કેનેડામાં ભારતીય મૂળની ગુરસિમરન કૌરના મૃત્યુ અંગે પોલીસે હકીકત જણાવી?
ટોરન્ટોઃ કેનેડાના વોલમાર્ટ સ્ટોરના બેકરી વિભાગના વોક-ઈન ઓવનમાં ભારતીય મૂળની મહિલા ગુરસિમરન કૌરનું શંકાસ્પદ સંજોગોમાં મૃત્યુ થયું હતું. 19મી ઑક્ટોબરના હેલિફેક્સના એક સુપરસ્ટોરમાં વૉક-ઇન ઓવનમાં ૧૯ વર્ષની એક યુવતી મૃત હાલતમાં મળી આવી હતી. આ પણ વાંચો: અમેરિકામાં લોરેન્સના ભાઈ…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Assembly Election: વિદર્ભ નક્કી કરશે ‘મહારાષ્ટ્રના મહારાજા’, જાણી લો કેમ?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી અને ચૂંટણીના પરિણામો લઈને લોકોમાં ઉત્સુકતા છે ત્યારે રાજ્યમાં વિદર્ભ પર સૌની નજર છે. મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ, જ્યાં વિધાનસભાની ૨૮૮માં ૬૨ બેઠક છે, તે રાજ્યના રાજકારણના ઇતિહાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવતો આવ્યો છે અને આ વખતની ચૂંટણીમાં…
- મનોરંજન
ફિલ્મની રિલીઝ પહેલાં સુપરસ્ટાર પહોંચ્યો ભગવાનના દરબારે અને થયું કંઈક એવું કે….
સાઉથનો સ્ટાર રામ ચરણ તેની આગામી ફિલ્મ ‘ગેમ ચેન્જર’ને લઈને ચર્ચામાં છે. દરમિયાન તેણે મંદિર અને દરગાહની મુલાકાત લીધી હતી. અભિનેતાને જોવા ત્યાં ચાહકોની ભીડ એકઠી થઇ ગઈ હતી અને તે એટલી વધી ગઈ કે પોલીસે તેને કાબૂમાં લેવા માટે…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪
Cash For Vote: રાહુલ ગાંધીના આરોપો પર વિનોદ તાવડેએ આપ્યો જવાબ, જાણો શું કહ્યું?
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Assembly election 2024)ના મતદાનના એક દિવસ પહેલા કેશ ફોર વોટ (Cash For Vote)ના આરોપને લઈ રાજ્યના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડેએ બહુજન વિકાસ અઘાડી પર આરોપ લગાવ્યો છે કે, તેઓ નાલાસોપારામાં મતદારોને…
- મનોરંજન
સુસ્મિતા સેનના જન્મદિવસ પર દીકરી રેનીએ ગાયું ગીત, અભિનેત્રીએ પણ આપી પ્રતિક્રિયા
મુંબઈઃ બોલીવુડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન આજે પોતાનો જન્મદિવસ ઉજવી રહી છે. સુષ્મિતા સેન આજે ૪૯ વર્ષની થઈ છે. આજના દિવસે તેના પર ચારે બાજુથી અભિનંદનની વર્ષા થઈ રહી છે, ત્યારે સુષ્મિતા સેનની પુત્રી રેની સેને તેને ખાસ રીતે જન્મદિવસની…
- નેશનલ
કૈલાશ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે? એસ. જયશંકરે ચીનના વિદેશ મંત્રી સાથે કરી બેઠક
નવી દિલ્હી: અંદાજે છેલ્લા પાંચ વર્ષથી બંધ થયેલ પવિત્ર કૈલાશ માનસરોવરની યાત્રા (Kailash Mansarovar) ફરી શરૂ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ભારત અને ચીનના વિદેશ મંત્રીઓની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા થઈ છે. આ સિવાય બંને દેશોના સમકક્ષો વચ્ચે…
- મનોરંજન
જાહેરમાં જ Amitabh Bachchan સાથે ઓન કેમેરા Abhishek Bachchanએ કર્યું કંઈક એવું કે…
બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન છેલ્લાં કેટલાય સમયથી ક્વીઝ શો કૌન બનેગા કરોડપતિ હોસ્ટ કરી રહ્યા છે અને તેમના ફેન્સને આ શો ખૂબ જ પસંદ છે. આ શોમાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે તો વળી ઘણી વખત સેલેબ્સ પણ…