- સ્પોર્ટસ

મેગા ઑક્શનમાં પહેલો ધડાકો અર્શદીપ સિંહે કર્યો, પંજાબે 18 કરોડમાં પાછો ખરીદી લીધો
જેદ્દાહ (સાઉદી અરેબિયા): આઇપીએલની 2025ની સીઝન માટે અહીં શરૂ થયેલા મેગા ઑક્શનની શરૂઆત લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહથી શરૂ થઈ હતી જેમાં પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને અન્ય ટીમો સાથેની રસાકસી વચ્ચે 15.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો, પરંતુ પછીથી પંજાબ…
- નેશનલ

ઝાંસી અગ્નિકાંડમાં વધુ 2 બાળકોના મોત, 17 પર પહોંચ્યો મૃત્યુઆંક
Jhansi Fire Incident: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ કૉલેજ અગ્નિકાંડમાં બચાવવામાં આવેલા વધુ બે નવજાત બાળકોના મોત થયા છે. જેની સાથે મૃતકોની સંખ્યા 17 પર પહોંચી છે. ઘટનાના દિવસે જ 10 બાળકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હતા. જે બાદ આઠ દિવસમાં સાત…
- સ્પોર્ટસ

44 વર્ષમાં બીજી વાર 40 રનમાં ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ તંબૂ ભેગી!
પર્થઃ ઑસ્ટ્રેલિયાની ટીમે ઘરઆંગણાની ટેસ્ટ મૅચના એક દાવમાં 40 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હોય એવું 44 વર્ષમાં બીજી જ વખત બન્યું છે.ભારત 49.4 ઓવરમાં 150 રનમાં ઑલઆઉટ થઈ ગયું એનો આનંદ ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓમાં બહુ લાંબો નહોતો ટક્યો,…
- આમચી મુંબઈ

અબ તક 26: બાબા સિદ્દીકી હત્યાકેસમાં વધુ એક આરોપી પકડાયો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને નાગપુરથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુમિત દિનકર વાઘ (26) તરીકે થઇ હતી, જે અકોલા જિલ્લાના આકોટમાં પણજનો રહેવાસી…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

…તો શરદ પવાર ‘મહાયુતિ’ સાથે હાથ મિલાવી શકેઃ રાણેના દાવાએ ઉદ્ધવ-કોંગ્રેસનું ટેન્શન વધાર્યું
મુંબઈ: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો જાહેર થવાને હવે ગણતરીના જ કલાકો બાકી રહ્યા છે ત્યારે એક ચોંકાવનારા સમાચાર જાણવા મળ્યા છે. વિધાનસભા ચૂંટણી માટે મોટા ભાગના એક્ઝિટ પોલમાં સંકેત આપવામાં આવ્યા છે કે રાજ્યમાં મહાયુતિ સત્તામાં આવશે. ભાજપ (ભારતીય જનતા…
- નેશનલ

ગયાનામાં પીએમ મોદીએ વૉટર લીલીના પાનમાં માણ્યો પારંપરિક ભોજનનો સ્વાદ, જુઓ તસવીરો
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દેશોના 5 દિવસના પ્રવાસેથી પરત આવી ગયા છે. આ 5 દિવસની યાત્રાની શરૂઆત નાઇઝીરિયાથી કરી હતી અને ગયાનામાં પૂરી કરી હતી. ગયાનાથી પરત આવ્યા બાદ પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરી છે.…
- વિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્ર-ઝારખંડના પરિણામો પૂર્વે કોંગ્રેસે બંને રાજ્યમાં કરી ઓબ્ઝર્વરની નિમણૂક
નવી દિલ્હી: મહારાષ્ટ્ર અને ઝારખંડની વિધાનસભા ચૂંટણી માટે મતગણતરીના પરિણામો 23 નવેમ્બર એટલે કે શનિવારે જાહેર કરવામાં આવશે. મતગણતરીમાં બપોર સુધીમાં બંને રાજ્યોમાં કોની સરકાર બનશે તેનુ ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ચૂંટણીના પરિણામો પહેલા જ કોંગ્રેસ એલર્ટ થઈ ગઈ છે.…









