- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ભાજપ મોવડીમંડળની ફડણવીસના નામ પર મંજૂરી?
મુંબઈ: ભાજપના રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ શિવ પ્રકાશ અને મહારાષ્ટ્ર એકમના વડા ચંદ્રશેખર બાવનકુલેએ રવિવારે અહીંના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના નિવાસસ્થાને મળ્યા હતા.ભાજપની આગેવાની હેઠળના મહાયુતિ ગઠબંધને શનિવારે મહારાષ્ટ્રમાં 288 વિધાનસભા બેઠકોમાંથી 230 બેઠકો જીતીને સત્તા જાળવી રાખી હતી.…
- સ્પોર્ટસ
કોહલીની 30મી સેન્ચુરીઃ બ્રેડમૅનથી આગળ અને હેડન-ચંદરપૉલની બરાબરીમાં
પર્થઃ વિરાટ કોહલીએ અહીં રવિવારે ઑસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે કરીઅરની 30મી ટેસ્ટ-સદી (100 અણનમ) ફટકારીને બહુમૂલ્ય સિદ્ધિ મેળવી હતી. ઘણા દિવસથી ખરાબ ફોર્મને લીધે ટીકાકારોનું નિશાન બનેલા કોહલીએ સૌથી વધુ સદી ફટકારનારા બૅટર્સની યાદીમાં ઑસ્ટ્રેલિયાના ડૉનલ્ડ બ્રેડમૅનને ઓળંગી…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહાયુતિના નેતાઓ, ભાજપનું નેતૃત્વ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાનપદ અંગે નિર્ણય લેશે: બાવનકુળે
મુંબઈ: મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુળેએ રવિવારે જણાવ્યું હતું કે શાસક મહાયુતિ ગઠબંધનના નેતાઓ અને ભાજપ નેતૃત્વ નક્કી કરશે કે રાજ્યના આગામી મુખ્ય પ્રધાન કોણ હશે.અહીં એક પ્રેસ કોન્ફરન્સને સંબોધતાં બાવનકુળેએ એમ પણ કહ્યું હતું કે મહારાષ્ટ્રના લોકોએ કોંગ્રેસને નકારી…
- સ્પોર્ટસ
અમે સફળ કૅપ્ટન શ્રેયસને ખરીદ્યો એનો મને બેહદ આનંદ છેઃ પંજાબના હેડ-કોચ રિકી પૉન્ટિંગ
જેદ્દાહ (સાઉદી અરેબિયા): ભારતીય બૅટર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી અનેક શાનદાર પર્ફોર્મન્સ કરી ચૂકેલા શ્રેયસ ઐયરને રવિવારે અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યાર બાદ આ ટીમના નવા હેડ-કોચ રિકી પૉન્ટિંગે એક મુલાકાતમાં કહ્યું,…
- સ્પેશિયલ ફિચર્સ
સૂર્યાસ્ત બાદ કરી લો આ કામ, મા લક્ષ્મીના આશિર્વાદની સાથે ધનની થશે વર્ષા…
સનાતન ધર્મમાં સવાર-સાંજ પૂજા-પાઠ અને દેવ-દર્શનનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આવું કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. પરંતુ સાંજના સમયે ઈશ્વરને યાદ કરવાથી તેનો વધારે ફાયદો મળે છે. આ પણ વાંચો: પાંચ દિવસ બાદ શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરી દીધું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીધો મુકાબલો હતો. મહારાષ્ટ્રમાં શું થશે તેની વિવિધ આગાહીઓ કરવામાં આવી હતી અને એક્ઝિટ પોલમાં પણ મહાયુતિ જીતશે તેવી આગાહી કરવામાં…
- સ્પોર્ટસ
મેગા ઑક્શનમાં પહેલો ધડાકો અર્શદીપ સિંહે કર્યો, પંજાબે 18 કરોડમાં પાછો ખરીદી લીધો
જેદ્દાહ (સાઉદી અરેબિયા): આઇપીએલની 2025ની સીઝન માટે અહીં શરૂ થયેલા મેગા ઑક્શનની શરૂઆત લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહથી શરૂ થઈ હતી જેમાં પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને અન્ય ટીમો સાથેની રસાકસી વચ્ચે 15.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો, પરંતુ પછીથી પંજાબ…
- નેશનલ
ઝાંસી અગ્નિકાંડમાં વધુ 2 બાળકોના મોત, 17 પર પહોંચ્યો મૃત્યુઆંક
Jhansi Fire Incident: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ કૉલેજ અગ્નિકાંડમાં બચાવવામાં આવેલા વધુ બે નવજાત બાળકોના મોત થયા છે. જેની સાથે મૃતકોની સંખ્યા 17 પર પહોંચી છે. ઘટનાના દિવસે જ 10 બાળકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હતા. જે બાદ આઠ દિવસમાં સાત…