- સ્પોર્ટસ
અમે સફળ કૅપ્ટન શ્રેયસને ખરીદ્યો એનો મને બેહદ આનંદ છેઃ પંજાબના હેડ-કોચ રિકી પૉન્ટિંગ
જેદ્દાહ (સાઉદી અરેબિયા): ભારતીય બૅટર અને ડોમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈ વતી અનેક શાનદાર પર્ફોર્મન્સ કરી ચૂકેલા શ્રેયસ ઐયરને રવિવારે અહીં આઇપીએલના મેગા ઑક્શનમાં પંજાબ કિંગ્સના ફ્રૅન્ચાઇઝીએ 26.75 કરોડ રૂપિયામાં ખરીદ્યો ત્યાર બાદ આ ટીમના નવા હેડ-કોચ રિકી પૉન્ટિંગે એક મુલાકાતમાં કહ્યું,…
- સ્પેશિયલ ફિચર્સ
સૂર્યાસ્ત બાદ કરી લો આ કામ, મા લક્ષ્મીના આશિર્વાદની સાથે ધનની થશે વર્ષા…
સનાતન ધર્મમાં સવાર-સાંજ પૂજા-પાઠ અને દેવ-દર્શનનું આગવું મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને આવું કરવાથી સુખ-શાંતિ જળવાઈ રહે છે. પરંતુ સાંજના સમયે ઈશ્વરને યાદ કરવાથી તેનો વધારે ફાયદો મળે છે. આ પણ વાંચો: પાંચ દિવસ બાદ શુક્ર કરશે નક્ષત્ર પરિવર્તન, આ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
દેવેન્દ્ર ફડણવીસ ફરી બનશે મુખ્ય પ્રધાન?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર કરી દીધું છે. મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે સીધો મુકાબલો હતો. મહારાષ્ટ્રમાં શું થશે તેની વિવિધ આગાહીઓ કરવામાં આવી હતી અને એક્ઝિટ પોલમાં પણ મહાયુતિ જીતશે તેવી આગાહી કરવામાં…
- સ્પોર્ટસ
મેગા ઑક્શનમાં પહેલો ધડાકો અર્શદીપ સિંહે કર્યો, પંજાબે 18 કરોડમાં પાછો ખરીદી લીધો
જેદ્દાહ (સાઉદી અરેબિયા): આઇપીએલની 2025ની સીઝન માટે અહીં શરૂ થયેલા મેગા ઑક્શનની શરૂઆત લેફ્ટ-આર્મ ફાસ્ટ બોલર અર્શદીપ સિંહથી શરૂ થઈ હતી જેમાં પહેલાં સનરાઇઝર્સ હૈદરાબાદે તેને અન્ય ટીમો સાથેની રસાકસી વચ્ચે 15.75 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો, પરંતુ પછીથી પંજાબ…
- નેશનલ
ઝાંસી અગ્નિકાંડમાં વધુ 2 બાળકોના મોત, 17 પર પહોંચ્યો મૃત્યુઆંક
Jhansi Fire Incident: ઝાંસીની મહારાણી લક્ષ્મીબાઈ કૉલેજ અગ્નિકાંડમાં બચાવવામાં આવેલા વધુ બે નવજાત બાળકોના મોત થયા છે. જેની સાથે મૃતકોની સંખ્યા 17 પર પહોંચી છે. ઘટનાના દિવસે જ 10 બાળકોના દાઝી જવાથી મોત નિપજ્યાં હતા. જે બાદ આઠ દિવસમાં સાત…
- સ્પોર્ટસ
44 વર્ષમાં બીજી વાર 40 રનમાં ઑસ્ટ્રેલિયાની અડધી ટીમ તંબૂ ભેગી!
પર્થઃ ઑસ્ટ્રેલિયાની ટીમે ઘરઆંગણાની ટેસ્ટ મૅચના એક દાવમાં 40 રનની અંદર પાંચ વિકેટ ગુમાવી દીધી હોય એવું 44 વર્ષમાં બીજી જ વખત બન્યું છે.ભારત 49.4 ઓવરમાં 150 રનમાં ઑલઆઉટ થઈ ગયું એનો આનંદ ઑસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓમાં બહુ લાંબો નહોતો ટક્યો,…
- આમચી મુંબઈ
અબ તક 26: બાબા સિદ્દીકી હત્યાકેસમાં વધુ એક આરોપી પકડાયો
મુંબઈ: મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નેતા અને રાષ્ટ્રવાદી કૉંગ્રેસના અજિત પવાર જૂથના નેતા બાબા સિદ્દીકીની હત્યાના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે વધુ એક આરોપીને નાગપુરથી પકડી પાડ્યો હતો. આરોપીની ઓળખ સુમિત દિનકર વાઘ (26) તરીકે થઇ હતી, જે અકોલા જિલ્લાના આકોટમાં પણજનો રહેવાસી…