- રાજકોટ
રાજકોટમાં બંધારણના 75માં વર્ષગાંઠની કોંગ્રેસે કરી ઉજવણી
રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોમાં ભારતીય બંધારણના 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજે મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ આમુખના પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે આજે…
- સ્પોર્ટસ
વિરાટે સેન્ચુરીના કયા રોમાંચક રેકૉર્ડમાં પુજારાને ઓળંગી લીધો?
પર્થઃ ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટના વિજયમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ (કુલ આઠ વિકેટ), મોહમ્મદ સિરાજ (પાંચ વિકેટ), હર્ષિત રાણા (ચાર વિકેટ) ઉપરાંત બૅટર્સનું પણ મોટું યોગદાન હતું અને એમાં યશસ્વી જયસ્વાલ (બીજા દાવમાં 161 રન) તથા કેએલ રાહુલ…
- આમચી મુંબઈ
કલ્યાણની બહુમાળી ઇમારતના પંદરમા માળે લાગી ભીષણ આગ
મુંબઈઃ કલ્યાણમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે. આધારવાડી પરિસર સ્થિત જાણીતી હાઉસિંગ સોસાયટીના એક ફ્લેટમાં આગ લાગ્યા પછી આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પસરી હતી. આગ લાગ્યાના અહેવાલ પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેમ…
- નેશનલ
મધ્ય પ્રદેશના મુરૈનામાં વિસ્ફોટઃ 3 મકાન ધરાશાયી, 4 મહિલાનાં મોત
મુરૈનાઃ મધ્ય પ્રદેશના મુરૈના શહેરમાં એક મકાનમાં જોરદાર વિસ્ફોટ થતાં ત્રણ મકાનો ધરાશાયી થતાં ચાર મહિલાઓનાં મોત થયાં અને પાંચ અન્ય ઘાયલ થયાં હતા. જોકે, આ વિસ્ફોટ કઈ રીતે થયો એનું ખૂદ પોલીસ પ્રશાસન આશ્ચર્ય થયું છે.પોલીસ અધિક્ષક સમીર સૌરભે…
- અમદાવાદ
ખ્યાતિકાંડ મામલે ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા: વધુ પાંચ આરોપીઓની કરી ધરપકડ
અમદાવાદ: અમદાવાદના એસ.જી. હાઈવે પર સ્થિત ખ્યાતિ હોસ્પિટલમાં એ દર્દીના મોત બાદ ખડો થયેલ સમગ્ર વિવાદને લઈને ભારે ચર્ચા છે. ત્યારે ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચ દ્વારા વધુ પાંચ…