- મહારાષ્ટ્ર

યુપીમાં લૂંટના કેસમાં ફરાર આરોપી 17 વર્ષે થાણેમાં ઝડપાયો
થાણે: ઉત્તર પ્રદેશમાં લૂંટના કેસમાં 2027થી ફરાર આરોપીને યુપીની સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે થાણે પોલીસ સાથે જૉઈન્ટ ઑપરેશન હાથ ધરી થાણે પરિસરમાંથી પકડી પાડ્યો હતો. આ પણ વાંચો: બસ કંડક્ટરને ચાકુની ધાકે લૂંટનારા ચાર આરોપી કાર પરના સ્ટિકરને કારણે પકડાયા……
- રાશિફળ

એક જ દિવસમાં ત્રણ શક્તિશાળી ગ્રહોનું થશે ગોચર, રાજા જેવું જીવન જીવશે આ રાશિના જાતકો…
નવેમ્બરની જેમ જ ડિસેમ્બરમાં પણ કેટલાક મહત્ત્વના ગ્રહો ગોચર કરવા જઈ રહ્યા છે જેને કારણે અમુક રાશિના જાતકોનો ભાગ્યોદય થશે. આવો જોઈએ કયા છે આ મહત્ત્વના ગ્રહો. વૈદિક જ્યોતિષની ગણતરીઓ મુજબ બીજી ડિસેમ્બરના ગ્રહોના સેનાપતિ શુક્ર રાશિ પરિવર્તન કરી રહ્યા…
- રાશિફળ

આજનું રાશિફળ (27-11-24): સિંહ, મકર અને કુંભ રાશિના જાતકોના અટકી પડેલાં કામ આજે થશે પૂરા, જાણી લો શું છે બાકીની રાશિના હાલ…
મેષ રાશિના જાતકો માટે ભાગ્યની દ્રષ્ટિએ સારો રહેવાનો છે. જો લાંબા સમયથી કોઈ કાયદાકીય લડાઈ ચાલી રહી હતી તો આજે એમાંથી પણ રાહત મળી રહી છે. આજે તમારે તમારા કામની યોજના બનાવીને આગળ વધવું પડશે. આજે જો કોઈ સરકારી કામ…
- મહારાષ્ટ્ર

શિવસેનાએ સાધ્યો એનસીપીનો સંપર્ક; પડદા પાછળ ઝડપી હિલચાલ, કલાકો સુધી ચાલી વાતો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શિવસેના અને ભાજપનું ગઠબંધન પાંચ વર્ષ પહેલા તૂટી ગયું હતું. મુખ્ય પ્રધાનપદને મુદ્દે બંને પક્ષો વચ્ચેનું જોડાણ તુટ્યું હતું. હવે પાંચ વર્ષ પછી ફરી એ જ ઘટનાઓની ઘટમાળ શરૂ થઈ રહી છે. એવું જોવા મળી રહ્યું છે…
- રાજકોટ

રાજકોટમાં બંધારણના 75માં વર્ષગાંઠની કોંગ્રેસે કરી ઉજવણી
રાજકોટઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ગુજરાતના તમામ જિલ્લાઓ અને શહેરોમાં ભારતીય બંધારણના 75મી વર્ષગાંઠની ઉજવણીના ભાગરૂપે સમગ્ર ગુજરાતમાં આજે મહાત્મા ગાંધી અથવા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બંધારણ આમુખના પ્રતિજ્ઞા વાંચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમના ભાગરૂપે આજે…
- સ્પોર્ટસ

વિરાટે સેન્ચુરીના કયા રોમાંચક રેકૉર્ડમાં પુજારાને ઓળંગી લીધો?
પર્થઃ ઑસ્ટ્રેલિયા સામેની પર્થ ખાતેની પ્રથમ ટેસ્ટના વિજયમાં ખાસ કરીને જસપ્રીત બુમરાહ (કુલ આઠ વિકેટ), મોહમ્મદ સિરાજ (પાંચ વિકેટ), હર્ષિત રાણા (ચાર વિકેટ) ઉપરાંત બૅટર્સનું પણ મોટું યોગદાન હતું અને એમાં યશસ્વી જયસ્વાલ (બીજા દાવમાં 161 રન) તથા કેએલ રાહુલ…
- આમચી મુંબઈ

કલ્યાણની બહુમાળી ઇમારતના પંદરમા માળે લાગી ભીષણ આગ
મુંબઈઃ કલ્યાણમાં એક બહુમાળી ઈમારતમાં ભીષણ આગ લાગવાના સમાચાર જાણવા મળ્યા છે. આધારવાડી પરિસર સ્થિત જાણીતી હાઉસિંગ સોસાયટીના એક ફ્લેટમાં આગ લાગ્યા પછી આગની જ્વાળાઓ આસપાસના વિસ્તારમાં પસરી હતી. આગ લાગ્યાના અહેવાલ પછી ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી તેમ…









