- ઇન્ટરનેશનલ
NIAને મળી મોટી સફળતા: LeTના આતંકવાદીને રવાંડાથી ભારત લાવવામાં આવ્યો
નવી દિલ્હી: નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (NIA)ને મોટી સફળતા મળી છે. પ્રતિબંધિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા આતંકવાદી સલમાન રહેમાન ખાનનું રવાંડામાંથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું છે. સલમાનનનું નામ બેંગલુરુ જેલ આતંકવાદી કાવતરાના કેસમાં જોડાયેલું છે. સલમાન બેંગલુરુમાં કટ્ટરપંથી અને આતંકવાદી…
- અમદાવાદ
અમદાવાદમાં પોલીસની કોમ્બિંગ ડ્રાઈવઃ એક રાતમાં 1700થી વધુ વાહન કરાયા ડિટેઈન
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદઃ ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી છે, રાજ્યમાં લૂંટ, ધાડ, ચોરી, હત્યા, મારામારી, દુષ્કર્મ, દારૂ અને ડ્રગ્સની તસ્કરી જેવા ગુનાઓ વધતાં પોલીસ પર સવાલો ઊઠી રહ્યા છે, ગુનેગારોને પોલીસનો કોઈ ડર જ રહ્યો નથી.આ ઉપરાંત ૩૧ ડિસેમ્બર…
- રાશિફળ
આજનું રાશિફળ (28-11-24): આ ત્રણ રાશિના જાતકોની આર્થિક સમસ્યા આજે થશે દૂર, જાણો શું છે તમારી રાશિના હાલ
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ તમારા માટે કંઈ કરવા માટેનો રહેશે. આજે કામના સ્થળે તમારે તમને કોઈ મહત્ત્વની જવાબદારી આપવામાં આવશે. આજે તમારે તમારા કામ અને જવાબદારીઓ પૂરી કરવા જોઈએ, નહીં તો ઉપરી અધિકારીઓ ગુસ્સો કરશે. જો કામને લઈને…
- આમચી મુંબઈ
મહાયુતિના વિજય માટે ‘સામના’એ લખ્યું ‘ઈવીએમ હૈ તો મુમકીન હૈ…’
મુંબઈ: વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિનો વિજય ‘બમ્પર લોકી ડ્રો’ છે, પણ ઈવીએમના ઉપયોગ પર શંકાનાં વાદળો અટકાયેલાં છે, એવું શિવસેના (યુબીટી)એ જણાવ્યું હતું. ‘ઈવીએમ હૈ તો મુમકીન હૈ,’ એમ શિવસેનાના મુખપત્ર ‘સામના’ના તંત્રીલેખમાં લખવામાં આવ્યું હતું. એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર…
- નેશનલ
અજમેર શરીફ દરગાહ પર પહેલા શિવ મંદિર હતું? 20 ડિસેમ્બરે સુનાવણી
ઉદયપુરઃ જ્ઞાનવાપી મસ્જિદના વિવાદ વચ્ચે અજમેરની વિશ્વ પ્રસિદ્ધ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તીની દરગાહને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. અજમેર શરીફ દરગાહને શિવ મંદિર બતાવતી અરજીનો નીચલી કોર્ટે સ્વીકાર કરી લીધો છે. કોર્ટ હિન્દુ સેનાની અરજી સ્વીકારી છે. મામલાની સુનાવણી 20…
- સ્પોર્ટસ
IND VS AUS: ઓસ્ટ્રિલયન ક્રિકેટરે જયસ્વાલ માટે કરી મોટી વાત, નબળાઈ નથી પણ..
સિડનીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પહેલી ટેસ્ટ મેચમાં યશસ્વી જયસ્વાલે શાનદાર પ્રદર્શન કર્યા બાદ આઈસીસી રેન્કિંગમાં પણ ઝળક્યો છે ત્યારે તેના અંગે કાંગારુ ટીમના ઓલરાઉન્ડર ક્રિકેટર ગ્લેન મેક્સવેલે જયસ્વાલ માટે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલનું માનવું છે કે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
એનસીપીના નેતા તટકરેએ મોદી-શાહ પર વ્યક્ત કર્યો વિશ્વાસ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એનસીપીના નેતા સુનિલ તટકરેએ આજે કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહપ્રધાન અમિત શાહ મહારાષ્ટ્રના આગામી મુખ્ય પ્રધાન અંગેનો અંતિમ નિર્ણય લેશે. 23મી નવેમ્બરે પરિણામો આવ્યા હોવા છતાં હજી સુધી મુખ્ય પ્રધાનપદનું સસ્પેન્સ ઉકેલાયું નથી.…
- આમચી મુંબઈ
ડોંગરીમાં ગગનચુંબી ઈમારતમાં આગ: મહિલા ફાયરફાઈટર સહિત ત્રણ દાઝ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દક્ષિણ મુંબઈના ડોંગરી પરિસરમાં આવેલી બાવીસ માળની ઈમારતમાં ફાટી નીકળેલી આગે બબ્બે સિલિન્ડર બ્લાસ્ટને કારણે ભીષણ સ્વરૂપ ધારણ કર્યું હતું. ફાયર બ્રિગેડની સમયસરની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટાળી શકાઈ હતી. જોકે આગને કારણે મહિલા ફાયરફાઈટર સહિત ત્રણ…
- સુરત
સુરતમાં યુવકે કિન્નરની કરી હત્યા, બંને રહેતા હતા સાથે
Surat Crime News: ડાયમંડ નગરી સુરતમાં ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરના સલાબતપુરામાં કિન્નરની હત્યાનો મામલો સામે આવ્યો છે. કિન્નરનો મૃતદેહ ઉમરવાડા ટેનામેન્ટ સ્થિત તેના રહેણાંક મકાનમાંથી મળ્યો હતો. તેના શરીર પર તિક્ષ્ણ હથિયારના ઘા હતા. પોલીસે મૃતદેહને…
- ઇન્ટરનેશનલ
નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના ડિરેક્ટર તરીકે ભારતીય મૂળના વૈજ્ઞાનિકની ટ્રમ્પે કરી નિમણૂક
વોશિંગ્ટનઃ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય-અમેરિકન વૈજ્ઞાનિક જય ભટ્ટાચાર્યને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થ (NIH)ના ડિરેક્ટર તરીકે નિયુક્ત કર્યા છે, જે અમેરિકાની ટોચની આરોગ્ય સંશોધન અને ભંડોળ સંસ્થા છે. આ સાથે ભટ્ટાચાર્ય ટોચના વહીવટી પદ માટે ટ્રમ્પ દ્વારા નામાંકિત…