- અમદાવાદ

ખ્યાતિ કાંડઃ ગુજરાત મેડિકલ કાઉન્સિલનો મોટો નિર્ણય, ડૉ. વજીરાણીનું લાયસન્સ 3 વર્ષ માટે રદ્દ
અમદાવાદઃ શહેરની ખ્યાતિ મલ્ટિસ્પેશિયાલિટી હૉસ્પિટલમાં બે દર્દીના મોતના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. સરકાર પીએમજેએવાય કાર્ડમાં થતાં ઑપરેશનને લઈ એક માર્ગદર્શિકા બનાવી રહી છે. જેનો અમલ ટૂંક સમયમાં જ કરવામાં આવશે. આ દરમિયાન ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો…
- સ્પોર્ટસ

પાકિસ્તાનને ભારત માટેનું હાઇબ્રિડ મૉડેલ સ્વીકાર્ય નથીઃ ચૅમ્પિયન્સ ટ્રોફીનું ભાવિ અદ્ધરતાલ
કરાચીઃ પાકિસ્તાને ફેબ્રુઆરીની વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફી પોતાને ત્યાં યોજવા ત્રણ શહેરમાં સ્ટેડિયમોના રિનોવેશન પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે એટલે ભારતીય ટીમ પાકિસ્તાનનો પ્રવાસ ન કરે એ મુદ્દે પાકિસ્તાનને આ સ્પર્ધા રદ કરવી પરવડે એમ નથી. એમ છતાં પાકિસ્તાન…
- આપણું ગુજરાત

ગુજરાતમાં ભારે વરસાદથી 950 MSMEને મોટું નુકસાન, 368 કરોડની સહાય
ગાંધીનગરઃ હાલ સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણી દ્વારા પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે માહિતી આપી કે, ગુજરાતમાં ભારે વરસાદથી 950 લઘુ, નાના અને મધ્યમ એકમો (MSME)ને ભારે નુકસાન થયું છે. જેના માટે ગુજરાત સરકાર…
- નેશનલ

ઉદયપુરમાં રાજવી પરિવારનો વિવાદ વકર્યોઃ જિલ્લા મેજિસ્ટ્રેટ કર્યો જારી કર્યો નવો આદેશ
ઉદયપુરઃ મેવાડના પૂર્વ રાજપરિવારના વિશ્વરાજ સિંહના પરંપરાગત રાજતિલક બાદ ઉદયપુરના સિટી પેલેસ સ્થિત પ્રયાગગિરી મહારાજની ધૂણીના દર્શન માટે ત્રણ દિવસથી ચાલ્યા આવતાં વિવાદનો બુધવારે સાંજે અંત આવ્યો હતો. જોકે, આજે સવારથી જ સિટિ પેલેસ માર્ગના બેરિકેડ્સ હટાવવામાં આવ્યા હતા. તેમજ…
- નેશનલ

નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાનો લાભ મળતા મની લૉન્ડરિંગના આરોપીને જામીન
મુંબઈ: અગાઉના સીઆરપીસી કાયદા હેઠળ બે વખત જામીન નકારાયા બાદ મની લોન્ડરિંગના આરોપીએ નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) હેઠળ અરજી કરતા પીએમએલએની વિશેષ અદાલત તરફથી તેને રાહત મળી હતી.અરજદાર વિનોદ ચતુર્વેદી સામેના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળના…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્રની કેબિનેટમાં કોને કેટલાં પ્રધાનપદ મળશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદનો ગુંચવાડો હજી સુધી ઉકેલાયો નથી ત્યારે રાજ્યની આગામી કેબિનેટ અંગેની જાણકારી સામે આવી રહી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો મુખ્ય પ્રધાનપદ સહિત ભાજપ પાસે કુલ 23 પ્રધાનપદ હોઈ શકે છે, એકનાથ શિંદે પાસે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ

મહારાષ્ટ્ર પછી હવે અજિત પવારની નજર દિલ્હીની ચૂંટણી પર
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ હવે એનસીપીના વડા અજિત પવારે ગુરુવારે એવી જાહેરાત કરી છે કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે અને પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો પાછો મેળવશે.એનસીપીની ઓફિસમાં સ્વાગત સમારંભમાં હાજરી આપ્યા બાદ તેમણે મહારાષ્ટ્રની…
- સ્પોર્ટસ

શ્રીલંકાને દાઝ્યા પર ડામઃ 42 રનમાં આઉટ અને 100 વર્ષના ઇતિહાસનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ
ડરબનઃ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ 2-0થી જીતી લીધી ત્યાર પછી એની ટેસ્ટ ટીમે મોટા જુસ્સા સાથે સાઉથ આફ્રિકામાં આગમન કર્યું, પરંતુ પહેલી જ ટેસ્ટમાં શ્રીલંકન ટીમ બે રીતે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એક તો શ્રીલંકા ગુરુવારે…
- મનોરંજન

Zahir Iqbalને લઈને પૂનમ સિન્હાએ કહી એવી વાત કે ઉડી ગયા Sonakshi Sinhaના ચહેરાના રંગ…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને પતિ ઝહીર ઈકબાલ (Zahir Iqbal) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું કપલ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ

સિંધુદુર્ગમાં દારૂ પીધા પછી સગાએ કરી નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા
મુંબઈ: દારૂ પીધા બાદ જમતી વખતે થયેલા વિવાદમાં સગાએ જ ધારદાર હથિયાર વડે હુમલો કરી ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની કથિત હત્યા કરી હોવાની ઘટના સિંધુદુર્ગ જિલ્લામાં બની હતી. વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આરોપીએ હત્યાની જાણ કરી પોતે…









