- નેશનલ
નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા કાયદાનો લાભ મળતા મની લૉન્ડરિંગના આરોપીને જામીન
મુંબઈ: અગાઉના સીઆરપીસી કાયદા હેઠળ બે વખત જામીન નકારાયા બાદ મની લોન્ડરિંગના આરોપીએ નવા ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (બીએનએસએસ) હેઠળ અરજી કરતા પીએમએલએની વિશેષ અદાલત તરફથી તેને રાહત મળી હતી.અરજદાર વિનોદ ચતુર્વેદી સામેના પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) હેઠળના…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્રની કેબિનેટમાં કોને કેટલાં પ્રધાનપદ મળશે?
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનપદનો ગુંચવાડો હજી સુધી ઉકેલાયો નથી ત્યારે રાજ્યની આગામી કેબિનેટ અંગેની જાણકારી સામે આવી રહી છે. સૂત્રોની વાત માનવામાં આવે તો મુખ્ય પ્રધાનપદ સહિત ભાજપ પાસે કુલ 23 પ્રધાનપદ હોઈ શકે છે, એકનાથ શિંદે પાસે…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
મહારાષ્ટ્ર પછી હવે અજિત પવારની નજર દિલ્હીની ચૂંટણી પર
નવી દિલ્હી: મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં સફળતાનો સ્વાદ ચાખ્યા બાદ હવે એનસીપીના વડા અજિત પવારે ગુરુવારે એવી જાહેરાત કરી છે કે તેમની પાર્ટી દિલ્હી વિધાનસભાની ચૂંટણી લડશે અને પક્ષનો રાષ્ટ્રીય દરજ્જો પાછો મેળવશે.એનસીપીની ઓફિસમાં સ્વાગત સમારંભમાં હાજરી આપ્યા બાદ તેમણે મહારાષ્ટ્રની…
- સ્પોર્ટસ
શ્રીલંકાને દાઝ્યા પર ડામઃ 42 રનમાં આઉટ અને 100 વર્ષના ઇતિહાસનો સૌથી ખરાબ પર્ફોર્મન્સ
ડરબનઃ શ્રીલંકાએ ઘરઆંગણે ન્યૂ ઝીલૅન્ડ સામેની વન-ડે સિરીઝ 2-0થી જીતી લીધી ત્યાર પછી એની ટેસ્ટ ટીમે મોટા જુસ્સા સાથે સાઉથ આફ્રિકામાં આગમન કર્યું, પરંતુ પહેલી જ ટેસ્ટમાં શ્રીલંકન ટીમ બે રીતે શરમજનક સ્થિતિમાં મુકાઈ ગઈ છે. એક તો શ્રીલંકા ગુરુવારે…
- મનોરંજન
Zahir Iqbalને લઈને પૂનમ સિન્હાએ કહી એવી વાત કે ઉડી ગયા Sonakshi Sinhaના ચહેરાના રંગ…
બોલીવુડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા (Sonakshi Sinha) અને પતિ ઝહીર ઈકબાલ (Zahir Iqbal) ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું એક એવું કપલ છે કે જે સતત કોઈને કોઈ કારણસર ચર્ચામાં આવે છે. હાલમાં સોશિયલ મીડિયા પર સોનાક્ષી અને ઝહીરનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.…
- આમચી મુંબઈ
સિંધુદુર્ગમાં દારૂ પીધા પછી સગાએ કરી નિવૃત્ત પોલીસ અધિકારીની હત્યા
મુંબઈ: દારૂ પીધા બાદ જમતી વખતે થયેલા વિવાદમાં સગાએ જ ધારદાર હથિયાર વડે હુમલો કરી ભૂતપૂર્વ આસિસ્ટન્ટ પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની કથિત હત્યા કરી હોવાની ઘટના સિંધુદુર્ગ જિલ્લામાં બની હતી. વહેલી સવારે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આરોપીએ હત્યાની જાણ કરી પોતે…
- મનોરંજન
11 વર્ષ પછી ઝરીના વહાબે જિયા ખાનના મૃત્યુ અંગે મૌન તોડ્યું, જાણો શું કહ્યું?
મુંબઈઃ આમિર ખાનની સુપરહિટ ફિલ્મ ‘ગજની’ ફેમ જિયા ખાનનું ૩ જૂન, ૨૦૧૩ના જૂહૂમાં પોતાના એપાર્ટમેન્ટમાં આત્મહત્યા કરી હોવાના સમાચારે દેશને આંચકો આપ્યો હતો ત્યાર બાદ ૧૦ જૂન, ૨૦૧૩ના રોજ, તેના પ્રેમી અને અભિનેતા સૂરજ પંચોલીની જિયા ખાન કેસમાં હત્યાના આરોપમાં…
- નેશનલ
ગ્લોબલ હંગર રિપોર્ટને કેન્દ્ર સરકારે ગણાવ્યો ખોટો, કહ્યું દેશની વાસ્તવિક સ્થિતિ નથી દર્શાવી
નવી દિલ્હીઃ ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ભારત 105માં ક્રમે હતું. કેન્દ્ર સરકારે લોકસભામાં આ મુદ્દે જવાબ આપ્યો છે. આ મુદ્દે સરકારે કહ્યું છે કે ગ્લોબલ હંગર રિપોર્ટ-2024 ઈન્ડેક્સમાં ઉપયોગમાં લેવામાં આવેલો હંગર ઈન્ડેક્સમાં ત્રૂટિ છે અને તે ભારતની વાસ્તવિક સ્થિતિ…
- મહારાષ્ટ્ર વિધાનસભા 2024 પરિણામ
ભાજપના મોવડીમંડળ પાસે 10000 આંખ અને 20000 કાન: ચંદ્રકાંત પાટીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ભાજપના મોવડીમંડળ પાસે 10,000 આંખો અને 20,000 કાન છે અને તેઓ બધા જ પ્રકારના પ્રયોગો કરતા હોય છે, એમ પાર્ટીના નેતા ચંદ્રકાંત પાટીલે ગુરુવારે કહ્યું હતું. તેમને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે રાજસ્થાન અને મધ્ય પ્રદેશના…